Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 466
________________ સ્થાનાંગ સૂત્ર ૪૫૧ ૫ બીજરૂચિ- જે એક પદના જ્ઞાનથી અનેક પદેને સમજી શ્રદ્ધા કરે. ૬ અભિગમરૂચિ- જે શાસ્ત્રને અર્થ સહિત સમજી શ્રદ્ધા કરે. ૭ વિસ્તારરૂચિ- જે દ્રવ્ય અને તેના પર્યાને પ્રમાણ તથા નય વડે વિસ્તારપૂર્વક સમજી શ્રદ્ધા કરે. ૮ ક્રિયારૂચિ- જે આચરણમાં રૂચિ રાખે. ૯ સંક્ષેપરૂચિ- જે સ્વમત અને પરમતમાં કુશળ ન હોય; પરંતુ જેની રૂચિ સંક્ષિપ્ત ત્રિપદીમાં હોય. ૧૦ ધરૂચિ- જે વસ્તુ વિભાવની અથવા શ્રત ચારિત્રરૂપ જિનક્તિ ધર્મની શ્રદ્ધા કરે. ७५२ दस सण्णाओ पग्णत्ताओ. तं जहा- ક- સંજ્ઞા દશ પ્રકારની હોય છે. જેમકેમાણારસ–ગાવ-પરિહvori, ૧-૪ આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રસંજ્ઞા. જોહૃઇ--નાd--સ્ત્રોતor, પ-૮ કે ધસંજ્ઞા યાવત લોભસંજ્ઞ, લોક સંજ્ઞા, ૧૦ ઓઘસંસા. लोगसण्णा, ओघसण्णा. ખ– નરયિકોમાં દશ પ્રકારની સંજ્ઞાઓ હોય नेरइयाणं दस सण्णाओ एवं चेव, છે. એ પ્રમાણે વૈમાનિક સુધી બધા एवं निरंतरं-जाव-वेमाणियाणं. દંડકમાં દશ સંજ્ઞાઓ છે. ७५३ नेरइया णं दसविहं वेयणं पच्चणुभवमाण! નરયિક દશ પ્રકારની વેદનાનો અનુભવ विहरंति तं जहा કરે છે. જેમકે – , લુ, ઉપવાસ, હું, ૧ શીત વેદના, ૨ ઉષ્ણ વેદના, ૩ સુધા રન્ન, માં, સો, , . વેદના, ૪ પિપાસા વેદના, ૫ કંડુ વેદના, ૬ પરાધીનતા, ૭ ભય, ૮ શેક, ૯ જરા, ૧૦ વ્યાધિ. ૭૫૪ રસ ઠાડું જીવન નું સઘમાવે નં , - દશ પદાર્થોને છદ્મસ્થ પૂર્ણ રૂપથી જાણત जाणइ न पासइ. तं जहा નથી અને જેતે નથી. જેમકે– ઘથિયં–જાવ–વાનું, ૧૮ ધમસ્તિકાય યાવત્ વાયુ, હું આ अयं जिणे भविस्सइ वा, न वा भविस्सइ પુરુષ જિન થશે કે નહીં, ૧૦ આ પુરુષ अयं सव्वदुक्खाणमंतं करेस्सइवा, न वा બધા દુઃખને અંત કરશે કે નહીં. करेस्सइ. gaifs quળનાળ-સંત -ન્નાર- ખ– પૂર્વોક્ત પદાર્થો ને સવજ્ઞ સર્વદશી પૂર્ણ સઘં સવંતણામંતં સૂદુ વા, નવા રૂપથી જાણે છે અને દેખે છે. E करेस्सइ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482