________________
સ્થાનાંગ સૂત્ર
૪૫૧ ૫ બીજરૂચિ- જે એક પદના જ્ઞાનથી અનેક
પદેને સમજી શ્રદ્ધા કરે. ૬ અભિગમરૂચિ- જે શાસ્ત્રને અર્થ સહિત
સમજી શ્રદ્ધા કરે. ૭ વિસ્તારરૂચિ- જે દ્રવ્ય અને તેના પર્યાને પ્રમાણ તથા નય વડે વિસ્તારપૂર્વક સમજી
શ્રદ્ધા કરે. ૮ ક્રિયારૂચિ- જે આચરણમાં રૂચિ રાખે. ૯ સંક્ષેપરૂચિ- જે સ્વમત અને પરમતમાં
કુશળ ન હોય; પરંતુ જેની રૂચિ સંક્ષિપ્ત
ત્રિપદીમાં હોય. ૧૦ ધરૂચિ- જે વસ્તુ વિભાવની અથવા
શ્રત ચારિત્રરૂપ જિનક્તિ ધર્મની શ્રદ્ધા કરે. ७५२ दस सण्णाओ पग्णत्ताओ. तं जहा- ક- સંજ્ઞા દશ પ્રકારની હોય છે. જેમકેમાણારસ–ગાવ-પરિહvori,
૧-૪ આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રસંજ્ઞા. જોહૃઇ--નાd--સ્ત્રોતor,
પ-૮ કે ધસંજ્ઞા યાવત લોભસંજ્ઞ, લોક
સંજ્ઞા, ૧૦ ઓઘસંસા. लोगसण्णा, ओघसण्णा.
ખ– નરયિકોમાં દશ પ્રકારની સંજ્ઞાઓ હોય नेरइयाणं दस सण्णाओ एवं चेव,
છે. એ પ્રમાણે વૈમાનિક સુધી બધા एवं निरंतरं-जाव-वेमाणियाणं.
દંડકમાં દશ સંજ્ઞાઓ છે. ७५३ नेरइया णं दसविहं वेयणं पच्चणुभवमाण! નરયિક દશ પ્રકારની વેદનાનો અનુભવ विहरंति तं जहा
કરે છે. જેમકે – , લુ, ઉપવાસ, હું,
૧ શીત વેદના, ૨ ઉષ્ણ વેદના, ૩ સુધા રન્ન, માં, સો, , .
વેદના, ૪ પિપાસા વેદના, ૫ કંડુ વેદના, ૬ પરાધીનતા, ૭ ભય, ૮ શેક, ૯ જરા,
૧૦ વ્યાધિ. ૭૫૪ રસ ઠાડું જીવન નું સઘમાવે નં , - દશ પદાર્થોને છદ્મસ્થ પૂર્ણ રૂપથી જાણત जाणइ न पासइ. तं जहा
નથી અને જેતે નથી. જેમકે– ઘથિયં–જાવ–વાનું,
૧૮ ધમસ્તિકાય યાવત્ વાયુ, હું આ अयं जिणे भविस्सइ वा, न वा भविस्सइ પુરુષ જિન થશે કે નહીં, ૧૦ આ પુરુષ अयं सव्वदुक्खाणमंतं करेस्सइवा, न वा
બધા દુઃખને અંત કરશે કે નહીં. करेस्सइ. gaifs quળનાળ-સંત -ન્નાર- ખ– પૂર્વોક્ત પદાર્થો ને સવજ્ઞ સર્વદશી પૂર્ણ સઘં સવંતણામંતં સૂદુ વા, નવા રૂપથી જાણે છે અને દેખે છે.
E
करेस्सइ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org