Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 472
________________ સ્થાનાંગ સૂત્ર ७६१ दस थेरापण्णत्ता. तं जहा गामथेरा, રટ્ઠચેરા, ગુરુથેા, संघथेरा, सुअथेश, नगरथेरा, पसत्थारथेरा, ગળથરા, जाइथेरा, परियायथेरा ७६२ दस पुत्ता पण्णा, સં નહીં સત્તવ, વિળવુ, સરસે, મોડીરે, उववाइए, Jain Educationa International ઘેર, વિળÇ, મોહરે, સંયુક્રે धम्मंतेवासी, ७६३ केवलिस्स णं दस अणुत्तरा पण्णत्ता, તું નહા अणुत्तरे नाणे, अणुत्तरे चरिते, अणुत्तरे वीरिए, अणुत्तरा मुत्ती, अणुत्तमद्दवे, अणुत्तरे दंसणे, अणुत्तरे तवे, अणुत्तरा खंती, अणुत्तरे अज्जवे, अणुत्त लाघवे. ૪૫૭ સ્થવિર (વૃદ્ધ-મેટા-પ્રધાન) દેશ પ્રકારના છે, જેમકે— ૧ ગ્રામસ્થવિર, ૨ નગરસ્થવિર, ૩ રાષ્ટ્રસ્થવિર, ૪ પ્રશાસ્ત્રવિર (શિક્ષક), પ કુલસ્થવિર, ૬ ગણુસ્થવિર, ૭ સોંઘસ્થવિર, ૮ જાતિસ્થવિર, ૯- શ્રુતસ્થવિર, ૧૦ પર્યાયસ્થવિર (દીક્ષામાં મોટા.) પુત્ર દશ પ્રકારના છે. જેમકે ૧ આત્મજ- પિતાથી ઉત્પન્ન. ૨ ક્ષેત્રજ- માતાથી ઉત્પન્ન પરંતુ પિતાના વીર્યથી ઉત્પન્ન ન થઈને અન્ય પુરુષના વીર્ય થી ઉત્પન્ન. ૩ દત્તક- ગેાદમાં લીધેલ પુત્ર. ૪ વિયિત શિષ્ય– જેને ભણાવેલ હાય તે. ૫ એસ- જેના પર પુત્ર જેવા ભાવ હાય. ૬ મૌખર– કાઇને પ્રસન્ન રાખવાને માટે પેાતાને તેને પુત્ર કહેનાર. ૭ શોડીર- શૌર્યથી શૂરને વશ કરી પુત્રપણે સ્વીકારાય છે. ૮ સવર્ધિત- પાલન પાષણ કરી કાઇ અનાથ માળકને મેટ કરાય તે. ૯ ઔપયાચિતઃ- દેવતાની આરાધનાથી ઉત્પન્ન પુત્ર. ૧૦ ધર્માંતેવાસી- ધર્મારાધના માટે સમીપ રહેવા વાળે. કેવલીમાં દૃશ ઉત્કૃષ્ટ ગુણે હાય છે. જેમકે૧ ઉત્કૃષ્ટ જ્ઞાન, ૨ ઉત્કૃષ્ટ દ્રશન, ૩ ઉત્કૃષ્ટ ચારિત્ર, ૪ ઉત્કૃષ્ટ તપ, પ ઉત્કૃષ્ટ વી, ૬ ઉત્કૃષ્ટ ક્ષમા, ૭ ઉત્કૃષ્ટ નિર્ધાભતા, ૮ ઉત્કૃષ્ટ સરલતા, ૯ ઉત્કૃષ્ટ કોમળતા, ૧૦ ઉત્કૃષ્ટ લઘુતા. For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482