Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 479
________________ ૪૬૪ हरिवंसकुलुप्पत्ती चमरूपाओ य अट्ठसयसिद्धा, अस्संज पूआ दस वि अणतेण कालेन ॥२॥ ७७८ इमीसे णं रयणप्पभाए पुढवीए रयणे कण्डे दस जोअणसयाई बाहल्लेणं पण्णत्ते. इसे रयणप्पा पुढविए वयरे कंडे दस जोयणसयाई बाहल्लेणं पण्णत्ते. વ વૈદ્ધિ, જોયિયવું, મસારા છે, હંસન્મ, પુરુÇ, સોળંધિÇ, નોસે, Jain Educationa International દશમું સ્થાન લઇને ત્રિશલા માતાની કુક્ષિમાં સ્થાપિત કર્યા. ૩ સ્રીતી કર- ભગવાન મલ્લીનાથ સ્ત્રીલિંગ (વે)માં તીર્થંકર થયા. ૪ અભાવિત પરિષદા– કપલ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી ભગવાન મહાવીરની દેશના નિષ્કલ ગઇ. કોઈએ ધર્મના સ્વીકાર કર્યો નહીં. ૫ કૃષ્ણનું અમરકંકા ગમન કૃષ્ણ વાસુદેવ દ્રૌપદીને લાવવા માટે ધાતકી ખડદ્વીપની અપરકકા નગરીએ જવું. ૬ ચંદ્ર-સૂર્યનું આગમન- કેશામ્બી નગરીમાં ભગવાન મહાવીરની વંદનાને માટે શાશ્વત વિમન સહિત ચન્દ્ર-સૂર્ય આવ્યા. છ હરિવંશ કુલે ત્પત્તિ- હરિવર ક્ષેત્રના સુગખિયાનુ નિરૂપક્રમ આયુ ઘટયુ અને તેની નરકમાં ઉત્પત્તિ થઇ. ૮ ચમરે પાત- ચમરેન્દ્ર સૌધર્મ દેવલે કમાં ગયેા. ૯ એક સેા આઠ સિદ્ધ- ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં એક સે આઠ સિદ્ધ થયા. (મધ્યમ અવગાહનાવાળા તે એક સેા આ સિદ્ધ થાય છે. પરંતુ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા માત્ર એજ સિદ્ધ થાય છે.) ૧૦ અસયત પૂજા- આર ંભ અને પરિગ્રહના ધારણ કરવાવાળા બ્રાહ્મણાની સાધુઓની સમાન પૂજા થઇ. ક- આ રત્નપ્રભા પૃથ્વીના રત્નકાંડ હઁસ સે (એક હજાર) ચેજન પહેાળે છે. ખ– આ રત્નપ્રભા પૃથ્વીનેા વજ્રકાંડ દસ સે (એક હજાર) યાજન પહાળેા છે. ગ- એ પ્રમાણે ૩ વૈ કાંડ, ૪ લેાહિતાક્ષ કાંડ, ૫ મસારગલ્લકાંડ, ૬ ઢુંસગ કાંડ, ૭ પુલક કાંડ, ૮ સૌગધિત કાંડ, ૯ www.jainelibrary.org For Personal and Private Use Only

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482