Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 457
________________ ૪૪૨ લ- વવિદે મોક્ષે પળત્તે. તું નફાगाहा-कोहे माणे माया, लोभे पिज्जे तहेव दोसे य । हास भए अक्खाइ य, उवधायनिस्सिए વસમે ॥ ૧- વૈવિદ્દે સવામોલે વળત્તે તં નટ્ટાउपमीसए, faraaree, v उपण वियमीसए, जीवमीसए, अजीवमीसए, अनंतमीसए, अद्धामीस, Jain Educationa International जीवाजीवमीसए, परित्तमीसए, अद्धद्धामीस. ३ દશમું સ્થાન ખ- મૃષાવાદ દેશ પ્રકારના છે. જેમકે— ૧ ક્રાયજન્ય, ૨ માનજન્ય, ૩ માયાજન્ય, ૪ લાભજન્ય, ૫ પ્રેમજન્ય, ૬ દ્વેષજન્ય, ૭ હાસ્યજન્મ, ૮ ભયજન્ય, ૯ આખ્યાયિક જન્ય, ૧૦ ઉપઘાતજન્ય- (હિંસા માટે કહેવાનું વચન). ગ- સત્યમૃષા (મિશ્રવચન) દશ પ્રકારના છે, જેમકે— ૧ ઉત્પન્નમિશ્ર– સાચી સંખ્યાની ખખર ન હેાવા પર આ નગરમાં ક્રશ બાળકે ઉત્પન્ન થયા છે' એમ કહેવુ. ૨ વિગતમિત્ર- જન્મની સમાન મરણના સબંધમાં પૂર્વકત કહેવું. ૩ ઉત્પન્ન-વિગતમિશ્ર- સાચી સ`ખ્યા પ્રાપ્ત ન હાવા પર પણ ‘આ ગામમાં ક્રશ ખાળક જન્મે છે. અને દશ વૃદ્ધ મરે છે' આ પ્રમાણે કહેવું. ૪ જીવમિશ્રક- જીવિત અને મૃત જીવાના સમૂહને જોઇને ‘જીવ સમૂહ છે એમ કહેવુ’. ૫ અજીવમિશ્રક- જીવિત અને મૃત જીવાના સમૂહને જોઇને ‘આ અજીવ સમૂહ એમ કહેવુ. ૬ જીવાજીવમિશ્રક– ભવિત અને મૃત જીવાના સમૂહને જોઇને આટલા જીવિત છે અને આટલા મરેલા છે, એમ મિશ્રવચન કહેવું. છ અનંત મિશ્રક- પત્રાદિ સહિત કેંદ્ર મૂલને ‘અન તકાય' કહેવુ. ૮ પ્રત્યેક મિશ્રક- માંગરી સહિત મૂળાને પ્રત્યેક વનસ્પતિ કહેવી, ૯ અહ્વામિશ્રક- સૂર્યોદય નહાવા પણુ સૂર્યોદય થઇ ગયે’ એમ કહેવુ. ૧૦ અદ્ધાદ્ધામિશ્રક એક પ્રહર દિવસ થા હાય તા પણ અપાર થયા એમ કહેવુ. www.jainelibrary.org For Personal and Private Use Only

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482