Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 459
________________ ४४४ - રવિ વિશે ઘomત્તે. નહીં- गाहा-वत्थु तज्जायदोसे य , दोसे एगट्टिए इ य। कारणे य पडुप्पण्णे , दोसे निवेहि अट्ठमे ॥१॥ अत्ताणा उवणीए य , विसेसेइ य ते दस । ३ ७४४ दसविहे सुद्धवायाणुओगे पण्णत्ते. तं जहा ચંપારે, વારે, વિરે, સેવા, સાયંવરે, guત્ત, પુરે સંકૂ, સંવાનિg, fun. દશમું સ્થાન ગ- વિશેષ દેષ દશ પ્રકારના છે, જેમકે૧- વસ્તુ- પક્ષના પ્રત્યક્ષ નિરાકૃત આદિ દોષ. ૨- તજજાતદોષ- પ્રતિવાદીના જાતિ કુલ આદિના દોષ કહેવા. ૩- દેષ– મતિભંગાદિ પૂર્વોકત આઠ દોષની અધિકતા. ૪– એકાÁષ- સમાનાર્થક શબ્દ કહેવા. પ- કારણદોષ- કારણને વિશેષ મહત્વ દેવું. ૬- પ્રત્યુત્પન્નદષ- વર્તમાનમાં ઉત્પન્ન દોષ અથવા સ્વીકૃત મતમાં આવનાર દેષ. છ– નિત્યદેષ– વસ્તુને એકાંત નિત્ય માનવાથી ઉત્પન્ન થવાવાળો દેવ અથવા અભવ્ય જીવને મિથ્યાત્વોષ. ૮- અધિકષ- વાદકલમાં આવશ્યકતાથી અધિક બોલવું. - સ્વકૃતદેષ- પિતાથી કરાયેલ દોષ. શુદ્ધ (કઈ પ્રકારના વાકયના અર્થની અપેક્ષા સિવાયના) વચનનો અનુગ દશ પ્રકારે છે– ૧- ચકારાનુગ– વાક્યમાં આવવાવાળા “ચીને વિચાર. ૨- મકારનુગ- વાકયમાં આવવાવાળા “મને વિચાર. ૩- અપિકારાનુગ– ‘અપિ” શબ્દનો વિચાર. ૪- સકારાગ- આનંતર્યાદિ અર્થમાં પ્રસ્તુત થનાર “સે’ શબ્દને વિચાર. ભવિષ્ય અર્થમાં છે. ૫– સાયંકારાનુગ- “સત્ય” અર્થમાં પ્રયુક્ત સાયને વિચાર. - એકવાનુગ- એકવચનના સંબંધમાં વિચાર. ૭– પૃથકવાનુયેગ-દ્ધિવચન, બહુવચનનો વિચાર. ૮- સંયૂથાનુયેગ- સમાસસંબંધી વિચાર. – સંક્રમિતાનુગ– વિભક્તિ વિપર્યાસ સંબધી વિચાર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482