________________
४४४
- રવિ વિશે ઘomત્તે. નહીં- गाहा-वत्थु तज्जायदोसे य , दोसे एगट्टिए इ य। कारणे य पडुप्पण्णे , दोसे निवेहि अट्ठमे ॥१॥ अत्ताणा उवणीए य , विसेसेइ य ते दस । ३
७४४ दसविहे सुद्धवायाणुओगे पण्णत्ते. तं जहा
ચંપારે, વારે, વિરે, સેવા, સાયંવરે, guત્ત, પુરે સંકૂ, સંવાનિg, fun.
દશમું સ્થાન ગ- વિશેષ દેષ દશ પ્રકારના છે, જેમકે૧- વસ્તુ- પક્ષના પ્રત્યક્ષ નિરાકૃત આદિ દોષ. ૨- તજજાતદોષ- પ્રતિવાદીના જાતિ કુલ
આદિના દોષ કહેવા. ૩- દેષ– મતિભંગાદિ પૂર્વોકત આઠ દોષની
અધિકતા. ૪– એકાÁષ- સમાનાર્થક શબ્દ કહેવા. પ- કારણદોષ- કારણને વિશેષ મહત્વ દેવું. ૬- પ્રત્યુત્પન્નદષ- વર્તમાનમાં ઉત્પન્ન દોષ
અથવા સ્વીકૃત મતમાં આવનાર દેષ. છ– નિત્યદેષ– વસ્તુને એકાંત નિત્ય માનવાથી
ઉત્પન્ન થવાવાળો દેવ અથવા અભવ્ય
જીવને મિથ્યાત્વોષ. ૮- અધિકષ- વાદકલમાં આવશ્યકતાથી
અધિક બોલવું. - સ્વકૃતદેષ- પિતાથી કરાયેલ દોષ.
શુદ્ધ (કઈ પ્રકારના વાકયના અર્થની અપેક્ષા સિવાયના) વચનનો અનુગ
દશ પ્રકારે છે– ૧- ચકારાનુગ– વાક્યમાં આવવાવાળા “ચીને
વિચાર. ૨- મકારનુગ- વાકયમાં આવવાવાળા “મને
વિચાર. ૩- અપિકારાનુગ– ‘અપિ” શબ્દનો વિચાર. ૪- સકારાગ- આનંતર્યાદિ અર્થમાં પ્રસ્તુત
થનાર “સે’ શબ્દને વિચાર. ભવિષ્ય
અર્થમાં છે. ૫– સાયંકારાનુગ- “સત્ય” અર્થમાં પ્રયુક્ત
સાયને વિચાર. - એકવાનુગ- એકવચનના સંબંધમાં
વિચાર. ૭– પૃથકવાનુયેગ-દ્ધિવચન, બહુવચનનો વિચાર. ૮- સંયૂથાનુયેગ- સમાસસંબંધી વિચાર. – સંક્રમિતાનુગ– વિભક્તિ વિપર્યાસ
સંબધી વિચાર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org