Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 447
________________ ૪૩૨ ७२७ दसविहे दवियाणुओगे पण्णत्ते. तं जहादवियाणुओगे, मायाणुओगे, गट्टाणुओगे, करणाणुओगे, अप्पियप्पिए, भाविताभाविए, बाहिरबाहिरे, तहणाणे, सासयासासए, અતદુળાને. ७२८ क - चमरस्स णं अतुरिदस्स असुरकुमाररण्णो तिगिच्छकड़े उप्पायपव्वए मूले दबावीसे जोयणसए विक्खंभेणं पण्णत्ते, Jain Educationa International દસમું સ્થાન દ્રવ્યાનુયાગ દસ પ્રકારના છે જેમકે— ૧ દ્રવ્યાનુયાગ – જીવાદિ બ્યાનુ ચિંતન કે- ગુણ પર્યાયવાળું હોય તે દ્રવ્ય. જેમકે ૨. માતૃકાનુયાગ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ પદે નુ ચિંતન જેમકે‘ઉત્પાદયધ્રૌવ્યયુકત સત્ ૩ એકાથિકાનુયાગ-એક અર્થવાળા શબ્દોનુ ચિંતન જેમકે જીવ, પ્રાણ, ભૂત અને સત્ત્વ આ એકાવાચી શબ્દનું ચિંતન. ૪ કર્ણાનુયાગ-સાધકતમ કારણેાનું ચિંતન. જેમકે કાલ, સ્વભાવ, નિયતિ અને સાધકતમ કારણાથી કર્તા કાર્યો કરે છે. વિશેષ સહિત ૫ અર્પિતાનર્પિત – અર્પિત જેમ આ સંસારી જીવ છે. અનર્પિત-અર્પિત વિશેષણરહિત આ જીવ દ્રવ્ય છે. ૬ ભાવિતામાવિત- અન્ય દ્રવ્યના સ ંસર્ગથી પ્રભાવિત હાય તે ભાવિત કહેવાય છે. અને અન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત ન હાય તે અભાવિત કહેવાય છે–આ પ્રકારે બ્યાનું ચિંતન કરાય છે. 19 - બાહ્યામાહ્ય– બાહ્ય દ્રવ્ય અને અખાહ્યોનુ ચિંતન. શાશ્વતાશાશ્વત- શાશ્ર્વત અને અશાવત દ્રવ્યે!નું ચિંતન. તથાજ્ઞાન – સમ્યગ્દષ્ટિ જીવાનુ જે યથા જ્ઞાન છે તે તથાજ્ઞાન છે. ૧૦ અતથાજ્ઞાન-મિથ્યષ્ટિ જીવાને જે એકાંત જ્ઞાન છે તે તથા જ્ઞાન છે. ઉપપાત પર્વત સુત્ર ક અસુરેન્દ્ર ચમરના તગિચ્છકૂટ ઉત્પાત પર્વત મૂત્રમાં દસ-સે। માવીસ (એક હજાર માવીસ-૧૦૨૨) યાજન પહેાળે છે. www.jainelibrary.org રે For Personal and Private Use Only

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482