________________
૪૩૨
७२७ दसविहे दवियाणुओगे पण्णत्ते. तं जहादवियाणुओगे,
मायाणुओगे,
गट्टाणुओगे,
करणाणुओगे,
अप्पियप्पिए,
भाविताभाविए,
बाहिरबाहिरे, तहणाणे,
सासयासासए,
અતદુળાને.
७२८ क - चमरस्स णं अतुरिदस्स असुरकुमाररण्णो तिगिच्छकड़े उप्पायपव्वए मूले दबावीसे जोयणसए विक्खंभेणं पण्णत्ते,
Jain Educationa International
દસમું સ્થાન દ્રવ્યાનુયાગ દસ પ્રકારના છે જેમકે—
૧ દ્રવ્યાનુયાગ – જીવાદિ બ્યાનુ ચિંતન કે- ગુણ પર્યાયવાળું હોય તે દ્રવ્ય.
જેમકે
૨. માતૃકાનુયાગ-ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ પદે નુ ચિંતન જેમકે‘ઉત્પાદયધ્રૌવ્યયુકત સત્
૩ એકાથિકાનુયાગ-એક અર્થવાળા શબ્દોનુ ચિંતન જેમકે
જીવ, પ્રાણ, ભૂત અને સત્ત્વ આ એકાવાચી શબ્દનું ચિંતન.
૪ કર્ણાનુયાગ-સાધકતમ કારણેાનું ચિંતન.
જેમકે
કાલ, સ્વભાવ, નિયતિ અને સાધકતમ કારણાથી કર્તા કાર્યો કરે છે.
વિશેષ સહિત
૫ અર્પિતાનર્પિત – અર્પિત જેમ આ સંસારી જીવ છે. અનર્પિત-અર્પિત વિશેષણરહિત આ જીવ દ્રવ્ય છે.
૬ ભાવિતામાવિત- અન્ય દ્રવ્યના સ ંસર્ગથી પ્રભાવિત હાય તે ભાવિત કહેવાય છે. અને અન્ય દ્રવ્યના સંસર્ગથી પ્રભાવિત ન હાય તે અભાવિત કહેવાય છે–આ પ્રકારે બ્યાનું ચિંતન કરાય છે.
19
-
બાહ્યામાહ્ય– બાહ્ય દ્રવ્ય અને અખાહ્યોનુ ચિંતન.
શાશ્વતાશાશ્વત- શાશ્ર્વત અને અશાવત દ્રવ્યે!નું ચિંતન.
તથાજ્ઞાન – સમ્યગ્દષ્ટિ જીવાનુ જે યથા
જ્ઞાન છે તે તથાજ્ઞાન છે.
૧૦ અતથાજ્ઞાન-મિથ્યષ્ટિ જીવાને જે એકાંત જ્ઞાન છે તે તથા જ્ઞાન છે.
ઉપપાત પર્વત સુત્ર
ક અસુરેન્દ્ર ચમરના તગિચ્છકૂટ ઉત્પાત પર્વત મૂત્રમાં દસ-સે। માવીસ (એક હજાર માવીસ-૧૦૨૨) યાજન પહેાળે છે.
www.jainelibrary.org
રે
For Personal and Private Use Only