Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 429
________________ ૪૧૪ નવમું સ્થાન सव्वदरिसी सणेरइए जाव पंचमहत्वयाई सभावणाई छच्च जीवनिकायधम्म देसेमाणे विहरिस्सइ. से जहा णामए अज्जो ! मए समणाणं निग्गंथाणं एगे आरंभठाणे पण्णत्ते. एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणं एगं आरंभठाणं पण्णवेहिइ. से जहा णामए अज्जो ! मए समणाणं विहे बंधणे पण्णत्ते. तं जहा. पेज्जबंधणे दोसबंधणे. एवामेव महपउमे वि अरहा समणाणं निग्गंथाणं दुविहं बंधणं पण्णवेहिइ. तं जहा- पेज्जबंधणं च, दोसबंधणं च. से जहा णामए अज्जो! मए समणाणं निग्गथाणं तओ दंडा पण्णत्ता.तं जहाમારં–નાવ–ાથદંડે. एवामेव महापउमे वि अरहा समणाणं निग्गंथाणं तओ दंडे पण्णवेहिइ तं जहामणदंडं-जाव कायदंडं. से जहा णामए एएणं अभिलावेणं चत्तारि कसाया पण्णत्ता. तं जहाकोहकसाए-जाव-लोहकसाए. पंच कामगुणे पण्णत्ते. तं जहासद्दे-जाव-फासे छज्जीवनिकाया पण्णत्ता.तं जहाપુવરાયા–નાવ-તણાયા. एवामेव पुढविकाइया-जाव-तसकाइया. से जहा णामए एएणं अभिलावेणं सत्त भयदाणा पण्णत्ता. तं जहाइह लोगभए-जाव-असिलोगभए. एवामेव महापउमे वि अरहा समणाणं सत्त भयढाणा पण्णवेहिइ. एवं अट्ठ मयट्ठाणे. नव बंभचेरगुत्तीओ. दसविहे समणधम्मे. gવં–નાવ–સેત્તીસમાતાત્તિ. છે આ! જે પ્રમાણે મારા વડે શ્રમણ નિર્ચ ને નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતધાવન, છત્રરહિત રહેવું, પગમાં જુતા ન પહેરવા, ભૂ મિશયા, ફલકશયા, કાષ્ઠાચ્યા, કેશલુંચન, બ્રહ્મચર્ય પાલન, ગૃહસ્થને ઘેરથી આહાર આદિ લાવવા, માન-અપમાનમાં સમાન રહેવું, આદિની પ્રરૂપણા કરેલ છે એ પ્રમાણે મહાપ પણ પ્રરૂપણ કરશે. હે આર્યો! મારા વડે શ્રમણ નિર્ચ ને આધામિ દેશિક મિશ્રાત, અર્થવપૂરક ગૃહસ્થ પોતા માટે જે ભોજન બનાવી રહ્યા છે તેમાં સાધુના નિમેતે થેડે વધારે નાખીને બનાવેલ હોય તે પૃતિક, કીત, અપત્યિક, આચ્છેિદ્ય અનિષ્ટ, અભ્યાહન, કાન્તાર ભકત, દુભિક્ષ ભકત, ધ્યાન ભકત, વલિક ભકત, પ્રાધૂર્ણક ભકત, મૂ જન, કંદભેજન, ફલભોજન, બીજો જન તથા હરિત ભોજન લેવાને નિષેધ કરેલ છે. તે પ્રમાણે મહાપદ્મ અતિ પણ શ્રમણ નિર્ચ થે આધા કર્મ – યાવ-હરિતભેજન લેવાનો નિષેધ કરશે. હે આર્યો ! જે પ્રમાણે મારા વડે શ્રમણ નિર્ચ નું પ્રતિક્રમણ સહિત પંચ મહાવ્રત રૂપ અને અચેલક ધમ કહેલ છે, એ પ્રમાણે મહાપર્વ અહંત પણ શ્રમણ નિર્ચ નુ પ્રતિક્રમણ સહિત યાવત્ અલક ધર્મ કહેશે. છે આ! જે પ્રમાણે હું પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારને શ્રાવક ધર્મ કહું છું તે પ્રમાણે મહાપદ્મ અર્વત પણ પાંચ અણુવ્રત યાવત્ બાર પ્રકારનો શ્રાવકધર્મ કહેશે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482