________________
૪૦૪
નવમું સ્થાન
ક- નવ ગ્રેવેયકવિમાનના પ્રસ્તર (પ્રતર) છે.
જેમકે૧ અધસ્તન અધસ્તન ગ્રેવેયક વિમા પ્રસ્તર ૨ અધસ્તન મધ્યમ વૈવેયક વિમાન પ્રસ્તર ૩ અધસ્તન ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર ૪ મધ્યમ અધતન રૈવેયક વિમાન પ્રસ્તર ૫ મધ્યમ મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર ૬ મધ્યમ ઉ૫રિતન ગ્રેવેયક વિમાન પ્રસ્તર ૭ ઉપરિત અસ્તન વેયક વિમાન પ્રસ્તર ૮ ઉપરિતન મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર ૯ ઉપરિતન ઉપરિતન વેયક વિમાન પ્રસ્તર
६८५ क- नव गेवेज्ज-विमाण-पत्थड़ा
पण्णत्ता, तं जहाદિન-દ્વિ-વિન્ન-વિનાશ-પરથ, हेट्टिम-मज्झिम-गेविज्ज-विमाण-पत्थडे, हेट्टिम-उवरिम-गेविज्ज-विमान-पत्थडे, मज्झिम-हेद्विम-गेविज्ज-विमाण-पत्थड़े, मज्झिम-मज्झिम-गेविज्ज-विमाण-पत्थड़े, मज्झिम-उवरिम-गविज्ज-विमाण-पत्थडे, ૩વર-મિ-વિજ્ઞ-વિમાન-પરે, उवरिम-मज्झिम-गेविज्ज-विमान-पत्थड़ें, उवरिम-उवरिम-गविज्ज-विमाण-पत्थड़े, g- ggણ જે નવઘણું વિન્ન-વિના- વચણાાં નવ રાધિકા ઘownત્તા. तं जहागहा-भद्दे सुभद्दे सुजाते, सोमणसे पियदरिसणे।
सुदंसणे अमोहे य, सुप्पबुद्धे जसोधरे॥१॥ ६८६ नवविहे आउपरिणामे पण्णत्ते. तं जहा
गइपरिणामे, गइबंधणपरिणामे, ठिइपरिणामे, ठिइबंधणपरिणामे,
બ- નવ ગ્રેવેયકવિમાનના પ્રસ્તરના નવ નામ
છે. જેમકે– ૧ ભદ્ર, ૨ સુભદ, ૩ સુજાત, ૪ સૌમનસ, ૫ પ્રિયદર્શન, ૬ સુદર્શન, ૭ અમેઘ ૮ સુપ્રબુદ્ધ ૯ યશેધર.
આયુષ્યને પરિણામ-સ્વભાવ નવ પ્રકારે કહેલ છે– ૧ ગતિ પરિણામ-જે આયુષ્યના સ્વભાવ વડે જીવને દેવદિક નિયત ગતિ પ્રાપ્ત કરાવે છે તે. ૨ ગતિ બંધન પરિણામ-જે આયુષ્યના
સ્વભાવવડે પ્રતિનિયત ગતિનું કર્મ બંધાય તે. ૩ સ્થિતિ પરિણામ-આયુષ્યની જે અંતર્મુ
હૂર્તથી માંડીને તેત્રીશ સાગરેપમ સુધી સ્થિતિ થાય છે. ૪ સ્થિતિબંધન પરિણામ-જે પૂર્વભવ સંબંધી આયુષ્યના સ્વભાવ વડે પરભવના આયુષ્યની નિયત સ્થિતિ બંધાય છે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org