________________
૪૦૫
સ્થાનાંગ સૂત્ર
उड्ढगारवपरिणामे, अहेगारवपरिणामे, तिरियगारवपरिणामे, दीहंगारवपरिणामे, रहस्संगारवपरिणामे.
૫ ઉર્વગૌરવ પરિણામ- જે આયુષ્યના
સ્વભાવવડે જીવને ઉર્વ દિશામાં ગમન કરવાની શકિતરૂપ પરિણામ હોય છે તે. અધે ગૌરવ પરિણામ-જે આયુષ્યના સ્વભાવવડે જીવને અદિશામાં ગમનની શકિતરૂપ પરિણામ હોય છે તે. ૭ તિર્થન્ ગૌરવ પરિણામ-જે આયુષ્યના
સ્વભાવ વડે જીવને તિર્ય દિશામાં ગમનની શકિતરૂપ પરિણામ હોય છે તે. ૮ દીર્ઘ ગૌરવ પરિણામ-જે આયુષ્યના
સ્વભાવ વડે જીવને લેકાંત સુધી જવાની
શકિત હોય છે તે. ૯ હસ્વ ગૌરવ પરિણામ-જે આયુષ્યના
સ્વભાવ વડે જીવને થોડે દૂર જવા રૂપ શકિત હોય છે તે. નવનવમિકા ભિક્ષુપ્રતિમાનું સૂત્રાનુસાર અરાધન યાવત્ પાલન એક્યાસી રાતદિવસમાં થાય છે, તે પ્રતિમામાં ૪૦૫ વાર ભિક્ષા લેવાય છે.
६८७ नवनवमिया णं भिक्खुपडिमा एगासिए
राइंदिहिं चहि य पंचुत्तरेहि भिक्खासएहि अहासुत्ता -जाव- आराहिया
यावि भवइ. ६८८ नवविहे पायच्छित्ते पण्णत्ते. तं जहा
મોયર –ગાવ-મૂત્રારિ, अणवठप्पारिहे.
પ્રાયશ્ચિત્ત નવ પ્રકારના છે. જેમકે૧ આલોચનાઈ–ગુરૂની સમક્ષ આલોચના કરવાથી જે પાપ છુટે યાવત્ ૮ મૂલાઈ(પુનઃ દિક્ષા દેવા ગ્ય). અનવસ્થાપ્યાહું–અત્યંત સંકિલષ્ટ પરિણામ વાળાને આ પ્રકારના તપનું પ્રાયશ્ચિત દેવાય છે જેનાથી તે ઉઠી બેસી ન શકે. તપ પૂર્ણ થવા પર ઉપસ્થાપના (પુન મહાવ્રતારોપણા) કરાવાય છે અને તપ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી તપ
કરનારા સાથે કોઈ વાત કરતા નથી. ક- જંબુદ્વીપના મેરૂથી દક્ષિણ દિશાના ભરત
ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ
૬૮૧ - વંતૂમંતરવાહિને મર વીથ
नव कूड़ा पण्णत्ता. तं जहा
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org