________________
સ્થાનાંગ રાત્ર
૪૦૩
શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણ નિર્ચ થાને માટે નવોટિ વડે પરિશુદ્ધ ભિક્ષા કહેલી
६८१ समणेणं भगवया महावीरेणं समणाणं
निग्गंथाणं नवकोडिपरिसुद्धे भिक्खे quત્તે. તં ત્રन हणइ, न हणावइ, हणंतं नाणुजाणइ, न पयइ, न पयावेइ, पचंतं नाणुजाणइ, न किणइ, न किणावेइ, किणंतं नाणू
નાગરૂ.
નથી.
૧ ઘઉં વિગેરેને પિસવા વિગેરેથી સ્વયં
જેની હિંસા કરતા નથી. ૨ ગૃહસ્થોથી હિંસા કરાવતા નથી. ૩ હિંસા કરવા વાળાનુ અનુદન કરતા ૪ સ્વયં અનાદિને પકાવે (રાંધે) નહિ ૫ બીજા પાસેથી રંધાવે નહિ. ૬ પકાવવા રાંધવા વાળાનું અનુદાન
કરતા નથી. ૭ સ્વયં આહારાદિ ખરીદતા નથી. ૮ બીજાથી ખરીદાવતા નથી. ૯ ખરીદવાવાળાને અનુમોદન આપતા નથી. ઈશાનેન્દ્રના વરૂણ કપાલની નવ અગ્ર
મહિલીએ છે. ક– ઈશાનેન્દ્રની અગ્ર મહિલાઓની સ્થિતિ નવ
પલ્યોપમની છે.
६८२ ईसाणस्स णं देविदस्स देवरण्णो वरुणस्स
महारण्णो नव अग्गमहिसीओ पण्णत्ताओ. ૬૮૩ - સુન્નાગર નં વિવરણ ફેવર જો
NIFહિતી નવ ક્રિોવ૬ ૬િ પાણતા. g- ફ્સાને કારણે વવશોજે રેતીમાં નવ पलिओवमाइं ठिई पण्णत्ता. २
ખ- ઇશાન કપમાં દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ
નવ પલ્યોપમની છે.
૬૮૪ - નવ નિવાથr good. તં ન- गाहा-सारस्सयमाइच्चा
वण्ही वरुणा य गद्दतोयाय । तुसिया अव्वाबाहा , अग्गिच्चा चेव रिट्ठा य ॥१।। - સરજ્ઞાવાદનું રેવા નવ સેવા નવ देवसया पण्णत्ता. - પુર્વ દિશા વિ. પૂર્વ દ્રિા વિ.
ક- નવ (લૌકાન્તિક) દેવનિકાય (સમૂહ) છે.
જેમકે– ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વહિ, ૪ વરૂણ, ૫ ગાય, ૬. તુષિત, ૭ અભ્યાબાધ, ૮ અગિચ્યા, ૯ રિષ્ટ.
ખ- આવ્યાબાધ દેવેને નવસો નવ દેવને
પરિવાર છે. ગ- એ પ્રમાણે અગિઓ અને રિઠા દેને
પરિવાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org