________________
નવમું રથાન
६७७ नव पावस्सायतणा पण्णत्ता. तं जहा
પાવા નાવ– સ્ત્રોમે.
६७८ नवविहे पावसुयपसंगे पण्णत्ते. तं जहा
गाहा-उप्पाए निमित्त मंते, आतिक्खए तिगिच्छए।
कला आवरणे अण्णाणे, मिच्छा
પાવતનેય શા ६७९ नव नेउणिया वत्थु पण्णत्ता. तं जहा
સંવાળે, નિમિત્તે, રાઇ, पोराणे, पारिहत्थिए, परपंडिए, वाइए, भूईकम्मे, तिगिच्छए.
પાપ ના સ્થાન નવ પ્રકારના હોય છે. જેમકે – ૧ પ્રાણાતિપાત. ૨ મૃષાવાદ યાવતું ૩-૫ પરિગ્રહ, ૬ કે, છ માન, ૮ માયા, ૯ ભ. પાપકૃત નવ પ્રકારના છે. જેમકે૧ ઉત્પાત, ૨ નિમિત, ૩ મંત્ર, છે આખ્યાયક, (માતંગવિદ્યા) ૫ ચિકિત્સા ૬ કલા છ આકરણ, (વારસુવિધા) ૮ અજ્ઞાન (લૌકિક ગ્રંથ) ૯ મિથ્યા પ્રવચન (ચાર્વાક આદિ દશનના પ્રતિપાદક ગ્રંથ અનુવાદ નામક નવમ પૂર્વમાં નૈપુણિક વસ્તુઓના નવ અધ્યયને છે. તે આ
પ્રમાણે છે૧ સંખ્યાન – ગણિતમાં નિપુણ, ૨ નિમિત્ત – કાલિક શુભાશુભ બતાવવા
વાળા ગ્રંથમાં નિપુણ. ૩ કાવિક – સ્વરશાસ્ત્રમાં નિપુણ.
પુરાણ – અઢાર પુરાણોમાં નિપુણ અથવા વૃદ્ધ પુરુષ. " પરિહસ્તિક-સર્વ કાર્ય માં સ્વભાવથીજ નિપુણ ૬ પર પંડિત-- અનેક શાસ્ત્રોમાં નિપુણ ઉત્કૃષ્ટ ૭ વાદી- વાદ કરવામાં નિપુણ ૮ ભુતિકર્મ–જવરાદિમાં રાખ આદિ મંત્રિત કરી આપનાર ૯ ચિકિત્સક-ચિકિત્યા કરવામાં નિપુણ. ભગવાન મહાવીરના નવ ગણ હતા. જેમકે૧ ગાદાસ ગણ, ૨ ઉત્તર બલિસ્સહ ગણ, ૩ ઉદઠ ગણું, ૪ ચારણ ગણ, ૫ ઉર્વવાનિક ગણ, ૬ વિશ્વવાદી ગણ ૭ કામદ્ધિક ગણ, ૮ માનવ ગણ, ૯ કટિક ગણ,
६८० समणस्स णं भगवओ महावीरस्स नव
गणा हुत्था. तं जहागोदासे गणे, उत्तरबलिस्सहगणे,
Tળે, ચારનાળે, उद्दवाइयगणे, विस्सवाइगणे, कामड्डियगणे, मानवगणे, कोड़यगणे.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org