________________
સ્થાનાંગ સૂત્ર संखे
महानिहिम्मी, तुडियंगाणं च सव्वेसि ॥१०॥ चक्कट्ठपहाटाणा अठुस्सेहा य नव य विक्खंभे । बारसदीहा मंजूससंठियया , जण्हवीई
સુરેશ वेरुलियमणिकवाड़ा कणगमया विविधरयणपडिपुण्णा । ससि-सूर-चक्क-लक्खण अणुसम-जुगबाहुवतणा य ॥१२॥ पलिओवमट्टिईया
, निहिसरिणामा य तेसु खलु देवा । जेसि ते आवासा , વકના સાવિરા વા શરૂ एए ते नवनिहिओ , રમત-ઘા-રથા-સંવા-ત્તમ | जे वसमुवगच्छंती,
सव्वेसि चक्कवट्टी णं ॥१४॥ २ ६७४ नव विगईओ पण्णताओ. तं जहा
વીર, , નવાં ,
બ્દ, તેનું, પુત્રો,
મહું, મન્ન, સં. ६७५ नव सोयपरिस्सवा बोंदी पण्णत्ता.तं जहा
दो सोत्ता, दो नेत्ता, दो घाणा. મુ, વોલે, પા.
૪૦૧ શંખ મહાનિધિ – તેના પ્રભાવથી નાટ્યવિધિ, નાટક વિધિ અને ચાર પ્રકારના કાવ્યોની તથા મૃદંગાદિ સમસ્ત વાઘેની ઉત્પત્તિ થાય છે.
||૧૦|| તે નવ મહાનિધિઓ આઠ-આઠ ચક પર પ્રતિષ્ઠિત છે. આઠ આઠ પેજન ઉચા છે, નવ-નવ જન જાડા છે અને બાર યેજન લાંબા છે. તેમને આકાર પેટીની સમાન છે. તે દરેક ગંગાનદીની સમીપ સ્થિત છે. સુવર્ણના બનેલ છે. અને વૈદુર્યમણિના દ્વારવાળા છે અનેક રસ્તેથી પરિપૂર્ણ છે તે દરેક વિધાન પર ચન્દ્ર-સૂર્ય અને ચક્રનું ચિન્હ છે. સમાન સ્તંભ અને દ્વારવાળી છે.
૧૧-૧૨-૧૩ તે નિધિએના નામવાળા તથા પોપમની સ્થિતિવાળા ત્રાયઅિંશ દેવતા તે નિધિઓના અધિષ્ઠાતા છે. પરંતુ તે નિધિઓથી ઉત્પન્ન વસ્તુએ દેવાને અધિકાર તેમને નથી. તે બધી મહાનિધિઓ ચક્રવર્તીને આધીન હોય છે.
૧૪ વિકૃતિઓ (વિકારના હેતુ ભૂત) નવ પ્રકારની છે. જેમકે – ૧ દૂધ, ૨ દહીં, ૩ માખણ, ૪ ઘી, ૫ તેલ, ૬ ગેળ, છ મધ, ૮ મધ, ૯ માંસ. ઐદારિક શરીરના નવ છીથી મળી નીકળે છે. જેમકે– ૧-૨ કાન, ૩-૪ બે નેત્ર, ૫-૬ બે નાક, ૭ મુખ, ૮ મત્ર સ્થાન, ૯ ગુદા. પુણ્ય નવ પ્રકારના હોય છે. જેમકે – ૧ અન્ન પુણ્ય, ૨ પાણ પુણ્ય, ૩ લયન પુણય, ૪ શયન પુણ્ય, ૫ વસ્ત્ર પુણ્ય, ૬ મી પુણ્ય, ૭ વચન પુણ્ય, ૮ કાયા પુણય, ૯ નમસ્કાર પુણ્ય.
६७६ नवविहे पुण्णे पण्णत्ते. तं जहा
अण्णपुण्णे, पाणपुण्णे, वत्थपुण्णे, लेणपुण्णे, सयणपुण्णे, मणपुण्णे. वइपुण्णे कायपुण्णे, नमोक्कारपुण्णे.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org