Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 292
________________ મિત્ર કેને બનાવશે? ૨૮૩ એ રીતે ઘમીજન એવા કેવળી પરમાત્માને સંસર્ગ કેવળજ્ઞાન તથા દર્શન-જ્ઞાન–ચારિત્ર બધિને લાભ અપાવનાર બન્યો. માટે શ્રાવકને કહીએ છીએ મિત્ર કેને બનાવશે? ધમજનને. આ પ્રસંગ પછી જામનગરમાં એક શ્રાવકે પૂછયું. સાહેબ, ધમીજન અત્યારે તેને ગણવા? ધર્મસિદ્ધ કોને કહેવા તેના પાંચ લક્ષણો શ્રીમદ્દ હરિભદ્રસૂરિજી મહારાજાએ જણાવ્યા છે – औदार्य दाक्षिण्य पाप जुगुप्साथ निर्मलो बोध लिङ्गानि धर्म सिद्धे प्रायेण जनप्रियत्वंच (૧) ઔદાર્ય :- દાનભાવના. જે મનુષ્યમાં સહજ સ્વભાવિકપણે દાનને ભાવ રહેલો હોય તેને ઔદાર્ય ગુણ કહેવાય. દાન કેડીનું કરો કે ખડીનું, પરંતુ મહત્ત્વની વાત એ છે કે દાન દેવાની ભાવનાનો ગુણ સહજપણે વિકસેલો હોવો જોઈએ. (૨) દાક્ષિણ્યતા :- કેઈપણ કાર્યમાં મદદરૂપ થવું તે દાક્ષિકટતાને ગુણ કહેવાય. તે માનવમાં સ્વાભાવિક જ કંઈક કરી છુટવાની અને આગળ વધીને હું તો કોઈને કોઈપણ કામમાં ના ન પાડી શકવાનો ગુણ હોવો જોઈએ. અલબત તેને અર્થ એવો ન થાય કે તમે પણ બેસે, પછી કઈ પૂછે કે “કેમ ભાઈ લગ્ન કર્યો,” તો કહે શું કરું આપણે પહેલેથી જ મોઢાના મેરા રહ્યા. તે ના ન પાડી શાને લગ્ન થઈ ગયા. (૩) પાપ જુગુપ્સા :- તેનામાં પાપ પ્રત્યે જુગુપ્સા રહેલી હોય. પાપ શબ્દથી પણ દૂર રહે. અરે મારાથી આવું કાર્ય થાય કદી ? સતત હૃદયમાં ડંખ હોય, પાપ ભીરુતા હોય. કરે તો પણ હાથ કંપે, મનમાં ખચકાટ થાય તેવા મનુષ્ય પાપ જગુસાન લક્ષણ વાળો કહેવાય. (૪) નિમલ બોધ :- પાપ પુન્યના ભેદ જાણે. હેય-ઉપાદેયને જાણે, અને તે રીતે સમ્યફ કે અસભ્ય પ્રવૃત્તિને સમજે તથા જાણે. તેને નિર્મળ બોધરૂપ લક્ષણ છું. ધર્મસિદ્ધના આ ચાર લક્ષણ જણાવી પાંચમું લક્ષણ કર્યું પ્રાણ વનપ્રિય, તે વ્યક્તિમાં ઉદારતા હોય, દાક્ષિણ્યતા હોય, પાપ જુગુપ્સા હોય અને નિર્મલ બોધ હોય, પણ ને બ્રિચયં-લોકપ્રિયતા પ્રાયઃ

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354