Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 309
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયનો ઉપયાગ છે. છતાં ખલ વૃક્ષના વ્યવહાર એકેન્દ્રિય તરીકે જ થાય છે તે દ્રવ્ય ઇન્દ્રિય થકી સમજવા. આ પ્રમાણે ઇન્દ્રિય ના સ્વરૂપને જાણીને શઢાકિ વિષષ્ટમાં ક્ષણવાર પણ પ્રવૃત્તિ કરવી નહી ° શ્રવણ ઇન્દ્રિય થી દેવગુરુના ગુણ ગ્રહણ અને ધર્મ દેશના ક્રિક શ્રવણ કરવા ચક્ષુ ઈન્દ્રિય શ્રી દેવગુરુ સંઘ અને શાસ્ત્રાના દર્શન કરવા, પડિલેહણા -- પ્રમાના કરવી અને ઇર્યા સમિતિના પાલન માટે ઉપયાગ રાખવા. ૩૦૦ ૧ પ્રાણ [નાસિકા] ઇન્દ્રિય થકી ભગવની પુષ્પ પૂજા ને માટે ઉપયેગી પુષ્પા – કેસર - કપુર વગેરે ની પરીક્ષા કરવી. તેમજ ગુરુ મહારાજને ભેંસ પદાર્થો તથા પથ્ય ઔષધ વહેારાવવા. જીહ્વા [રસના ઇનફ્રેંચ થકી સ્વાધ્યાય, દેવગુરુ સ્તુતિ કરવી ઉપદેશ આપવા, સુતિને આહાર-પાણી આપવા માટેનું પરિક્ષણ કરવુ આદિ સ્પર્ધા ઇન્દ્રિયના ઉપયોગ વડે પ્રતિમાજીનું પ્રક્ષાલન, વિલેપન, પૂજા, ગુરુ મહારાજની વૈયાવચ્ચ આદિ શુભ કાર્યો કરવા. કારણ કે જો એકાદ ઇન્દ્રિય પણ હાથી-મત્સ્ય, ભ્રમર--પતા હરણને સ્પર્શાદિ વિષ થી પછાડનાર ખને છે. તે તે પાંચેના રામુહ તમને કઈ રીતે છેડશે. ° O d [માટે રોકી ઇન્દ્રિયની દોટ ને] આવા પ્રકારના ઉપદેશ સાંભળી સુભદ્ર શ્રેષ્ઠી પુત્રે ચાત્રિ અંગીકાર કર્યું', ઇન્દ્રિયાને વશ કરી, આત્મભાલને પ્રગટ કર્યા. એ રીતે શ્રાવકે એ પણ જમો-ઇન્દ્રિય નિયંત્રણ થકી મેાપથના પથિક બનવા પ્રયત્ન કરવા. રૂપના મોહમાં ફરતા માનવીને કદી લક્ષ્ણુ યાદ આવે છે ? જેણે કહેલું કે હું ભાભીના ઝાંઝર ને એાળખું છુ કેમકે પાયલા પણ વેળા તે રાજ નજરે પડતા હતા પણ બીલ ઘરેણાને જાણતા નથી. ચેાખામાં ખળખાની જુગુપ્સા ન કરનાર કુરગટ્ટને જાણ્યા છે કદી, મૃતકુતરાની માથા ફાટ દુ બની અસરથી મુક્ત કૃષ્ણને પીછાન્યા છે આ મહાપુરુષોને પ્રણામ કરી રાફા ઈન્દ્રિયાની દોટને

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354