________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયનો ઉપયાગ છે. છતાં ખલ વૃક્ષના વ્યવહાર એકેન્દ્રિય તરીકે જ થાય છે તે દ્રવ્ય ઇન્દ્રિય થકી સમજવા. આ પ્રમાણે ઇન્દ્રિય ના સ્વરૂપને જાણીને શઢાકિ વિષષ્ટમાં ક્ષણવાર પણ પ્રવૃત્તિ કરવી નહી
°
શ્રવણ ઇન્દ્રિય થી દેવગુરુના ગુણ ગ્રહણ અને ધર્મ દેશના ક્રિક શ્રવણ કરવા
ચક્ષુ ઈન્દ્રિય શ્રી દેવગુરુ સંઘ અને શાસ્ત્રાના દર્શન કરવા, પડિલેહણા -- પ્રમાના કરવી અને ઇર્યા સમિતિના પાલન માટે ઉપયાગ રાખવા.
૩૦૦
૧
પ્રાણ [નાસિકા] ઇન્દ્રિય થકી ભગવની પુષ્પ પૂજા ને માટે ઉપયેગી પુષ્પા – કેસર - કપુર વગેરે ની પરીક્ષા કરવી. તેમજ ગુરુ મહારાજને ભેંસ પદાર્થો તથા પથ્ય ઔષધ વહેારાવવા. જીહ્વા [રસના ઇનફ્રેંચ થકી સ્વાધ્યાય, દેવગુરુ સ્તુતિ કરવી ઉપદેશ આપવા, સુતિને આહાર-પાણી આપવા માટેનું પરિક્ષણ કરવુ આદિ સ્પર્ધા ઇન્દ્રિયના ઉપયોગ વડે પ્રતિમાજીનું પ્રક્ષાલન, વિલેપન, પૂજા, ગુરુ મહારાજની વૈયાવચ્ચ આદિ શુભ કાર્યો કરવા. કારણ કે જો એકાદ ઇન્દ્રિય પણ હાથી-મત્સ્ય, ભ્રમર--પતા હરણને સ્પર્શાદિ વિષ થી પછાડનાર ખને છે. તે તે પાંચેના રામુહ તમને કઈ રીતે છેડશે.
°
O
d
[માટે રોકી ઇન્દ્રિયની દોટ ને]
આવા પ્રકારના ઉપદેશ સાંભળી સુભદ્ર શ્રેષ્ઠી પુત્રે ચાત્રિ અંગીકાર કર્યું', ઇન્દ્રિયાને વશ કરી, આત્મભાલને પ્રગટ કર્યા.
એ રીતે શ્રાવકે એ પણ જમો-ઇન્દ્રિય નિયંત્રણ થકી મેાપથના પથિક બનવા પ્રયત્ન કરવા.
રૂપના મોહમાં ફરતા માનવીને કદી લક્ષ્ણુ યાદ આવે છે ? જેણે કહેલું કે હું ભાભીના ઝાંઝર ને એાળખું છુ કેમકે પાયલા પણ વેળા તે રાજ નજરે પડતા હતા પણ બીલ ઘરેણાને જાણતા નથી.
ચેાખામાં ખળખાની જુગુપ્સા ન કરનાર કુરગટ્ટને જાણ્યા છે કદી, મૃતકુતરાની માથા ફાટ દુ બની અસરથી મુક્ત કૃષ્ણને પીછાન્યા છે આ મહાપુરુષોને પ્રણામ કરી રાફા ઈન્દ્રિયાની દોટને