Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 302
________________ ફોકો ઈન્દ્રિયની દોટ જ ધા છે, આનું માથું હંમેશા ગર્વથી ઊંચુ રહ્યું છે પણ પરમામાને કદી નમ્યું નથી. આ વાત સાંભળી શિયાળ ભુખ્ય જ ચાલ્યો ગયો. તેથી તમને મળેલા અંગે પાંગને ઉપગ શે કો તે વિચારી ઈન્દ્રિય જયના માર્ગે ચાલો. ઇદ્રિયોની સંખ્યા દર્શાવતા પ્રજ્ઞાપના સૂત્રના ૧૫ માં પદમાં ४ -कण भते इदिया पण्णत्ता ? गोयमा पचिदिया पण्णत्ता त जहा સારૂંતિ, વ િરિા, શાળા, લિદ સહિg,હે ગૌતમ ઈદ્રિય પાંચ કહેલી છે તે આ પ્રમાણે–શ્રોત્રેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિહવેદ્રિય, સ્પર્શેન્દ્રિય. આ પાંચે ઇન્દ્રિયનો જય કરવાનું કહ્યું. પણ જય શેને કરવાનો ? વિષય છે શબ્દ, ચક્ષુને વિષય છે રૂપ, પ્રાણને વિષય છે ધ, જિભો વિષય છે રસ, સ્પશન વિથ તે સ્પર્શ છે જ આ પાંચે ઈન્દ્રિયના ૨૩ વિષય છે. ઈદ્રિયની આ વિષ પ્રત્યેની આશક્તિ, રાગદ્વેષ, સુખ દુઃખની કલ્પના વગેરે નિવારવી કે તેના પર કાબુ મેળવવો તે પામે. રોકે ઈનિદ્રાની દોટ નો અર્થ જ એ સમજ કે ઈનિદ્રાની ૨૩ વિષય પ્રત્યેની દેટને અંકુશમાં રાખવી. શેત્રુજીના કાંઠે બે નેસડાં. ભેંસે ધોઈને દશ–આર વર્ષની વચના એક છોકરા ને છોકરી નીકળે. રમતા રમતા જાય અને આનંદ કરે. ક્યારેક આણલદે અને દેવરે બન્ને ભેખડ પર બેસીને પાણીમાં પગ બળતાં. જે જે દેવરા. મારા પગ ઉજળા. એમાં શું કોઢીયા ના પગ તારાથીયે ઉજળા હોય. આવી આવી વાતો કરે. કયારેક આણલદે દેવરાના ઓળીયા ઉભાં કરે કયારેક દેવરાની પછેડી એ બાંધેલા લીલાછમ રોટલો માછલીને ખવડાવી દે.. અને ભૂખ્યા છોકરાને પોતાના હાથે ઘડેલે રોટલો ખવડાવે ત્યારે દેવરે પૂછતો કે આણલદે તું કેટલા દિવસ રોટલા ખવડાવવવાની ? સાંજે પણ દેવરે ઘેર જાય ત્યારે એકાદ પાડું હાકીને આણલદે ઠેઠ ઘર સુધી ભેગી જાય. દેવરાની મા તેની સામે ટીકી ટીકીને જુએ

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354