Book Title: Suvas 1942 06 Pustak 05 Ank 02
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
Catalog link: https://jainqq.org/explore/034638/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુ વા સ સુવાસ કાર્યાલય રાવપુરા, વડોદરા ત્રણ વર્ષ થયાં યુદ્ધને દાવાનળ જગત પર ભભૂકી રહ્યો છે. તેની સર્વભક્ષી જવાળાઓએ સાહિત્યનાં અનેક અંગોને નિર્જીવ બનાવી મૂક્યાં છે. જગતભરમાં કેટલાંયે માસિકો-અઠવાડિક અટકી પડ્યાં છે; કેટલાંક વખતોવખત કદ ઘટાડતાં રહ્યાં છે. આ સોગોમાં પણ સુવાસ અચળ ઊભું રહ્યું છે. પાંચેક માસ પર કદમાં બે ફોર્મનો ઘટાડે કરવા સિવાય તેણે કશો ફેરફાર નથી કર્યો. પણ યુદ્ધના સંયોગોમાં મોટાં શહેરે ખાલી થઈ રહ્યાં છે એટલે તે વિસ્તારમાં ગ્રાહક–સંખ્યાને ક્ષતિ પહોંચે તે સ્વાભાવિક છે. તે ક્ષતિ પૂરવામાં મદદ કરવી તે સાહિત્ય-પ્રેમીઓની ફરજ છે. તે માટે ગ્રાહકબધુઓને મિત્ર વર્ગને સક્રિય સહકાર જરૂરી છે. શહેર છોડીને ગ્રામ્ય વિસ્તારોમાં જઈ વસેલાં દેશજનો પણ ગ્રાહક બનીને સાહિત્યસેવામાં પોતાનો ફાળો નોંધાવે એવી વિનંતિ છે. નિયમ– ‘સુવાસ ” દર મહિનાની પાંચમી તારીખે નિયમિત પ્રગટ થાય છે. સુવાસ” કાર્યાલયમાંથી દર મહિને દરેક અંક પૂરતી દેખરેખ નીચે પસાર થાય છે. એટલે આઠમી તારીખ લગીમાં “સુવાસ ન મળી જાય તે પહેલાં પિસ્ટમાં તપાસ કરવી. સુવાસને ઉદેશ પ્રજાની સાર્વત્રિક ઉન્નતિમાં દરેક રીતે મદદકર્તા બનવાને છે. તે ઉદ્દેશને અનુકૂળ થઈ પડે એવા વિવિધ પ્રકારના લેખોને તેમાં સ્થાન અપાશે. અભ્યાસપૂર્ણ સાથોસાથ જોડણીશુદ્ધ, સરળ ને મિલિક લેખોને પ્રથમ પસંદગી મળશે. “સુવાસ ' ના લેખક-મંડળમાં જોડાવાથી લેખકને વિના લવાજમે “સુવાસ” મેકલાય છે. તેમને પિતાના પ્રગટ થયેલ લેખની આઉટપ્રીસ મળે છે, તેમજ સલાહકાર–મંડળમાં પ્રતિનિધિત્વ મળે છે. ‘સુવાસ”ને નમૂનાનો અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટો મોકલવી. જેમાં ઉત્તર જરૂરી હોય એવા દરેક પ્રકારના પત્રવ્યવહારમાં, કે લેખો અસ્વીકાર્ય નીવડે તે તે પાછા મેળવવાને, જરૂરી ટિકિટ બીડવી જોઈએ, અને પિતાના પત્ર પર કે બુકપોસ્ટ પર પિસ્ટલ નિયમ પ્રમાણેની, પૂરતી ટિકિટો એડવી જોઈએ. નટ–પેઈડ સ્વીકારવામાં નહિ આવે. કાર્યાલયને લગતા પત્રવ્યવહારમાં તંત્રી કે સંચાલકનું નામ ન લખવું. કેમકે તેમ થવાથી તેમની ગેરહાજરીમાં તે પત્રની વ્યવસ્થા વિલંબજનક થઈ પડે છે. પ્રાચીન ભારતવર્ષ ' કે Ancient India ' ના ગ્રાહકેને પ્રથમ વર્ષે અર્ધા લવાજમ ( લવાજમ રૂ. ૧-૮-૦+૦-૪-૦ પોરટેજ=૧-૧૨-૦) અને ત્યારપછી એક વર્ષને માટે પણ લવાજમે (૨-૮-૦ ) “ સુવાસ' મળી શકશે. કાગળની એંઘવારીના કારણે ભેટની નકલે ઓછી કરવામાં આવી છે તે લેખકવર્ગ અને મિત્રમંડળ તે માટે ક્ષમા કરશે એવી આશા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ ॐ नारायण પરમહંસ શ્રી સ્વામી રામતીર્થના ઉપદેશ મહાગૂજરાતની સંસ્કારી પ્રજાનું સ્વરૂપ ધાર્મિક માસિકપગ “ ઉત્થાન ? તંત્રી - સ્વામી શ્રી સ્વયંતિ તીર્થ જોરદાર લખાણનાં દર મહિને પૃષ્ઠ ૮૦ વરસ દહાડે પૃષ્ઠ ૯૦; છતાં વાર્ષિક લવાજમ માત્ર રૂા. ૩-૦-૦ પિસ્ટેજ સાથે સવર લવાજમ એકલી ગ્રાહક તરીકે નામ નેંધાવી . ગમે ત્યારે ગ્રાહક થનારને વર્ષના બધા અંકે મોકલવામાં આવે છે લખે–પ્રબન્ધક “ઉત્થાન જ્ઞાન સાધન આશ્રમ-છોટાઉદેપુર (પૂર્વ ગુજરાત) આ ળ કે કોઇ પણ પગ સાથે જોડાયેલું નથી સ્વતંત્ર બાળક માસિક બાળક માટે જ પ્રગટ થાય છે સાદી ને સીધી ભાષા હેઈ આજના પ્રઢ-શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની રીતે શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ મળી રહેશે. ૧૯ છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે વરસથી તમારી સંસ્થા કે ઘરમાં આવક અવશ્ય લેવું જોઈએ કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ઘણાં આતુર હોય છે પ્રગટ થાય છે નવા વરસથી ઘણે ફેરફાર થયે છે. બાળક” કાર્યાલય, રાવપુરા–વડોદરા આરોગ્ય, વ્યાયામ અને તંદુરસ્તી વિષયક સંપૂર્ણ અને સચિત્ર માહિતી સતત ૨૬ વર્ષથી આપતું માસિક વ્યાયામ વાર્ષિક લવાજમ – હિંદમાં રૂ. ૨-૮-૦ પરદેશ શિલિંગ-પ. શરીર તંદુરસ્તી સિવાય બધું નકામું છે. શરીરને તંદુરસ્ત, નિરોગી અને સશક્ત કેવી રીતે બનાવવું અને આરોગ્ય પ્રાપ્ત કર્યા પછી તે કેવી રીતે ટકાવી રાખવું, તે વ્યાયામ વાંચવાથી પણ જાણી શકાશે. આપના ઘરમાં, આપની લાયબ્રેરીમાં કે આપની વ્યાયામશાળામાં તેને બોલાવે; તે આપને યોગ્ય અને સાચી સલાહ આપશે. વર્ષના રૂ. ૨-૮-૦ ના બદલામાં, વર્ષ આખરે દાક્તરનાં બીલ માટે, ખર્ચાતી મેટી રકમને તે બચાવ કરશે. ગમે તે માસથી તેના ગ્રાહક થઈ શકાય છે. લખો:- વ્યવસ્થાપકઃ વ્યાયામ કાર્યાલય, મજુમદારને વાડે, રાવપુરા, વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ = == II : - એમબેક તંદુરસ્તી, તાકાત, તાઝગી અને જોમ વધારે છે. મોટા બાટલા સાથે એક ગ્રાહુલેટ આપવામાં આવે છે. છે વડોદરાના સ્ટોકીસ્ટ –ધી બરોડા એલેમ્બિક ડે છે રાવપુરા, વડોદરા. પૂર્વનો પરિચય જગતના વિધાયકે શ્રી. ડુંગરશી ધરમશી પટ | ચિક અને હકીકતથી ભરપૂર સમજાવે છે. જીવન ચરિત્ર ૧ સિંગાપુરનું પતન ૧ એડોલ્ફ હિટલર ૨ ડચ ટાપુઓ ૨ જોસેફ સ્ટેલિન ૩ ઓસ્ટ્રેલિઆ ૩ માર્શલ ચાંગ-કાઈ–શેક ૪ સાઈબીરીયા ૪ વિન્સ્ટન ચર્ચિલ વિગેરે ૫ પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ દરેકના ૨ આના દરેકના ૪ આના નવ પુસ્તકોને સેટ અગાઉથી ગ્રાહક થનારને ઘેરબેઠાં * આખાયે સેટનાં પાંચે પુસ્તક ઘેરબેઠાં એક રૂપિયામાં - વખો - એક રૂપિયામાં સ્વતિ ક બુક ડે પિ ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઈ ૨૦ આ પ્રકાશને મેસર્સ એએચ. હીલરના દરેક રેલવે પટેલ ઉપર મળી શકશે. [g[ +][g== = f= ==[[ = == Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ G =[] = ==[l=== = ગુજરાતે કદી ન નિહાળ્યું હોય એવું અજોડ ગ્રન્થ-સાહસ હજ જયુઝ (ST @ પ્રિયદર્શી દર ૯૯૯૬૬૬ યા ને @ સમ્રાટ સંમતિ છે દરદ૯૯૯ જગત આજ લગી એમ માનતું આવ્યું છે કે પ્રિયદર્શી એ અશકનું પણ || ઉપનામ છે ને શિલાઓ તથા સ્થંભ પર કોતરાયેલી વિશ્વવિખ્યાત ધર્મલિપિઓ તેની છે. પણ આ ગ્રન્થ વાંચીને તમે એક અવાજે કબૂલશે કે અશે, તે પ્રિયદસિની પૂર્વ થઈ ગયો છે ને શિલાલેખોને કોતરાવનાર નૃપતિ સમ્રાટ સંપ્રતિ છે. આ ગ્રન્થમાં પ્રાચીન ભારતવર્ષની એતિહાસિક શાસ્ત્રીય કાળગણના, પ્રિયદસિની | બધી મૂળ ધર્મલિપિઓ ઉતારીને તેના અનુવાદ, તે પર જુદા જુદા વિદ્વાનોનાં || III મતમતાંતરે આપીને અભેદ્ય પ્રમાણો સાથે લખાયેલી વિસ્તૃત મેં તથા પ્રિયદર્શી II યાને સમ્રાટ સંપ્રતિનું વિસ્તૃત જીવનચરિત્ર સમાવેલ છે અપ્રગટ ગ્રન્થના અનેક અકાય છે, 'T પુરાવાઓથી આ ગ્રન્થ કેવળ ગુજરાતનું જ નહિ, પણ ભારતવર્ષનું એક અમર સંપાદન I બનશે. અને માર્યયુગના ઇતિહાસની નવરચના કરીને વિશ્વના ઈતિહાસક્રમમાં તે જવલંત | til ક્રાન્તિ આણશે. આ ગ્રન્ય પચીસ વર્ષના સતત પ્રયત્નનું ફળ છે હિંદ પર આક્રમણ કરનાર એકઝાંડરને સેન્ટેટસ યાને ચંડાશાકે કેવા પ્રભાવથી પાછો વાળે છે અને પ્રિયદર્શી યાને સંપ્રતિએ વિશ્વભરમાં અહિંસાનો જે પ્રકાશ પાથર્યો હતે તે વાંચીને તમે સાહસ, દેશભક્તિ અને અહિંસા-વિજયનું જેમ અનુભવશો. ગ્રન્થના પાછલા ભાગમાં અપાથલ સમજૂતિ, સૂચિ, કા વગેરે વાચકને સહેલાઈથી gિ બધી વિગતે સમજવામાં મદદગાર થશે. સંખ્યાબંધ ચિ, ડબલ ક્રાઉન સાઈઝનાં ૫૦૦ પાનાં અને આ યુદ્ધના અંગે આવી પડેલી સખ્ત મેધવારી છતાં, અગાઉથી નામ નોંધાવનારને માટે કિંમત રૂ. ૫. * પ્રાચીન ભારતવ ” અને “ Ancient India ના ગ્રાહકોને આ અદભુત ગ્રન્થ રૂ. ૪-૦-૦ ની કિંમતે જ્યારે “સુવાસ ના ગ્રાહકોને તે રૂ. ૪–૮–૦ માં આપવામાં આવશે. ભાદ્રપદ સુદ પંચમીએ આજેજ નામ નોંધા– પ્રગટ થશે. શશિકાન્સ એન્ડ કુ. રાવપુરા, વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ I - - T TEL *મજ યુવા - E अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया। नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।। જીન ૧૯૪૨ પુસ્તક પ મ ] કવિને– . અંક ૨ જો હિમત' (મંદાક્રાન્તા) સંધ્યા કેરા નભની સુરખી, સાથિયાઓ ઉષાના : જોઈ કુણ કર હસી રહ્યા વારિમાંહીં પૂષાના; મીઠાં ગાને સુણી વિડગનાં વ્યોમમાંહીં રૂપાળાં નાચી ઊઠે તુજ ઉર તણી ઊર્મિ નાદે નિરાળા. ૪ જોતાં નીચી જલધિ-જલનાં પ્રઢ-ગંભીર–શાંત, ચમાયેલાં સુરભિત ફૂલે વર્ષથી સુરમ્ય; ને ઉન્માદ અનિલ વહતે સૂંઘી શીળે, સુગંધી હૈયા કેરું બીન તું બજવે તાનમાં એકરંગી. ને ત્યાં પિલા પીડિત જનની ઘુમતી હાય ઘેરી, પીંખાયેલી તરફડી રહી યાચતી હાય એવી તે તારાં આ બીન બજવતે બાપુ! થંભી જા જા ! રેતાઓને વિપદ-દલમાં કૈક આશ્વાસવા જા ! જે તું રાચે પ્રકૃતિ–ઉરનું મત સાંદર્ય પોતે તે રઈ લે દીન-પીડિતનાં નેત્રનાં બિંદુ તો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ સંવત્સર પ્રવર્તક-વીરશિરોમણિ શકારિ વિક્રમાદિત્ય ચીમનલાલ સંઘવી [ ગતાંક પૃ. ૮ થી ચાલુ વિક્રમ સંવત ૨૩ માં રચાયેલ ૧ મનાતા “જ્યોતિર્વિરામળિ’ નામે ગ્રન્થમાં વિક્રમાદિત્યનું ચરિત્ર, ૮૦૦ માંડલિક રાજાઓ ને નવ રત્નથી ર શેભતી તેની સભા, તેનું વિપુલ લશ્કરી ૧. આ ગ્રંથના કર્તાએ પોતાની ઓળખ કવિ કાલિદાસ તરીકે આપી છે અને એ ગ્રંથ પતિ કલિયુગ સંવત ૩૦૬૮ વિર્ષે સિપુરના રyતે વચ્ચે સ્મિતે = વિ.સં. ૨૩ (ઈ. સ. પૂર્વે ૩૪) માં રચેલ હોવાનું જણાવ્યું છે. પરંતુ તે ગ્રંથમાં શાલિવાહન-નાગાર્જુન આદિ નામ આવતાં હેઈને શ્રી એસ.કે. દીક્ષિત તે ગ્રંથ ઈ. સ. ૪૨૮-૨૯ માં રચાયેલ હોવાનું ઠેરવ્યું છે (Indian Culture Vol. Vi, No. 2). २ धन्वन्तरि-क्षपणकाऽ मरसिंह-शंकु-वेतालभट्ट-घटकपर-कालिदासाः । ख्याता वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिर्नव विक्रमस्य ॥ આ નવે રને સમય પણ સ્વતંત્ર પ્રમાણથી ઈ. સ. પૂર્વે પહેલી સદીને પુરવાર કરી શકાય છે– ધન્વન્તરીનુદિતાના રચનાર સુપ્રત ગુરુકુચમાંથી મળી આવેલા ત્રીજી સદીના વિદકીય ગ્રન્થોમાં પ્રમાણે તરીકે વારંવાર સુશ્રુત સંહિતા ને નિર્દેશ થયેલ છે. તે જોતાં સુશ્રુતને સમય ત્રીજી સદી કરતાં ખૂબ પૂન બણાય. ને ધન્વન્તરી તે તેને પુરેગામ. ક્ષપણક-જેનાચાર્ય સિદ્ધસેન દિવાકર જન સાહિત્યમાં, વિક્રમ સંવત્સરની સ્થાપનામાં તેમની પ્રેરણા આભારી હોવાના ઉલ્લેખ મળી આવે છે. વિક્રમની બીજી સદીમાં થયેલા દિગંબર આચાર્ય પૂજ્યપાદના યાકરણ માં સિદ્ધસેનસરિની સાક્ષીવાળું વાક્ય મળી આવે છે તે જોતાં સિદ્ધસેનનો સમય પૂજ્યપાદની પૂર્વેને જ ગણાય. અમરસિંહ-અમરોરાના કર્તા. ઉકત કેશમાં રહી ગયેલી કેટલીક ભલેને સુશ્રુતે પોતાની સંહિતામાં સુધારય છે. તે જોતાં અમરસિંહનો સમય સ્વાભાવિક રીતે જ સુશ્રતની પૂર્વ કરે છે. શંકુ, વેતાલભદીને ઘટકર્પરને ચોકકસ સમય ઠેરવવાનું મુશ્કેલ છે. અમિનવમાહર્તી, શ્રાચબજાર, ભાવબહાથા, નાન વગેરે નાટયશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રના સંખ્યાબંધ પ્રાચીન ગ્રન્થમાં શંકુને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તાલભટ્ટ સંગીતવિદ્યારે ગુરુ હતા. ઘટકર્પરના યમક કાવ્યની પ્રતે જેસલમેર-ભંડાર, મદ્રાસને સરકારી ભંડાર ને ઇડિયા ઓફીસ લાયબ્રેરીમાં છે. - કાલિદાસને સમય ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં હોવાનું તો હવે લગભગ પુરવાર થઈ ચૂક્યું છે- ઈસ. ની પહેલી સદીમાં થયેલા અશ્વઘોષના યુદ્ધ-રિત્ર પર કાલિદાસના રઘુવંરાની સંપૂર્ણ છાયા ઊતરેલી છે. એ જ અરસાના ભીટા-કેતરકામમાં શકુન્તઝ ના કેટલાક પ્રસંગે આલેખાયા છે. ત્રીજી સદીમાં કવયિત્રી વિજિજકાએ રચેલા વીમોત્સવ નામે નાટક પર કાલિદાસની સંપૂર્ણ અસર છે એટલું જ નહિ તે નાટકમાં કાલિદાસની અનેક પંકિતઓ નજરે ચડે છે. વરાહમિહિર-તેણે પોતાનો સિધ્ધાંતિ ગ્રન્થ વિક્રમ સંવત પૂર્વે ૬૭ (ઈ. સ. પૂ. ૧૨૩) ના પૈત્ર મહિનાના શુકલપક્ષમાં પોતાની યુવાનવયે રચે છે તે પછી વદતસંહિતા લખીને તે ભારતવિખ્યાત બન્યો. તેનું મૃત્યુ વિ. સં. ૧૫ માં થયેલું. ( પ્રમાણે માટે જુઓ “સુવાસ -કેબ. ૧૯૪૧) વિ. સં. ૨૩ માં રચાયેલ મનાતા ઉપરોકત જ્યોતિર્વિસામા ગ્રન્થની આદિમાં પ્રમાણ તરીકે વરાહમિહિરને નિર્દેશ થયેલો છે. '[ વરાહમિહિરનો ઉપકત સમય, ઈ. સ. પૂર્વે ૫૪૦ માં સાથરસે શરૂ કરેલો સંવત જ પ્રાચીન શક સંવત છે એવા શ્રી સત્યકેતુ વિદ્યાલંકાર વગેરે કેટલાક વિદ્વાનોના ( મૈસા. ૬) મંતવ્યને અનુસરીને તારવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શકારિ વિક્રમાદિત્યઃ ૩૫ બળ વગેરેના વર્ણન ઉપરાંત શાલિવાહનની પૂર્વેના સંવત્સર-પ્રવર્તક તરીકે તેની ઓળખ આપવામાં આવી છે. જ્યોતિષવિષયક પ્રાચીન ગ્રન્ય જ્યોતિર્લિંધના “જ્યોતિ પ્રકાશ' નામે પ્રકરણમાં વિક્રમ સંવત્સર કલિયુગ સંવત ૩૦૪૪ (ઈ. સ. પૂ. ૫૭) માં અને શાલિવાહન શકસંવત્સર કલિયુગ સંવત ૩૧૭૯ (ઇ. સ. ૭૮) માં શરૂ થત હવાને અને એ બંને સંવત્સર વચ્ચે ૧૩૫ વર્ષનું અંતર હોવાને નિર્દેશ છે." વિ. સં. ૪૭૭ લગભગમાં રચાયેલા ધનેશ્વસૂરિના “શ્રી રાગમહાચે માં ભગવાન મહાવીર સ્વામીના મુખે એવી ભવિષ્યવાણી ઉચ્ચરાવવામાં આવી છે કે–અમારા નિર્વાણને ત્રણ વર્ષ ને સાડા આઠ માસ વીતતાં ધર્મવિલવકારી પાંચમો આરો શરૂ થશે. તે પછી ૪૬૬ વર્ષ ને ૪૫ દિવસ વીતતાં શ્રી વિક્રમાદિત્ય નૃપતિ શ્રી સિદ્ધસેનના ઉપદેશથી પૃથ્વીને ઋણમુકત કરીને, અમારે સંવત્સર લુપ્ત કરીને, પિતાનો સંવત્સર શરૂ કરશે. પરંતુ હૈદ્રાબાદની પવિત્ય પરિષદમાં કાલગણના વિષયક પોતાના એક નિબંધમાં શ્રી રંગરાજને દર્શાવ્યું છે કે, “પ્રાચીન શકસંવત ઈ. સ. પૂ. પર૩/૨૨ ના અરસામાં શરૂ થયેલો છે.’ તે ગણનાનુસાર વરાહમિહિરને વંવસિતાંતિજ વિ. સં. , ૫૦( ઇ. સ. પૂર્વે ૧૦૬) માં રચાયેલો ગણાય. ને વરાહમિહિરનું મૃત્યુ વિ. સં. ૩૨ માં લેખાય.] વરરુચિ-વરચિ બે થયા છે. પહેલો ઈ. સ. ૫. એથી સદીમાં, તે પાણિનિને મિત્ર ને ચાણકયને પ્રતિપથી હતા. બીજે ઈ. સ. પૂ. પહેલી સદીમાં, તે વિક્રમને રાજગુરુ હતું. તેનું સમયામિનારા નામે શૃંગારકાવ મળ આવે છે ૩. વિક્રમાદિત્ય પાસે ત્રણ કરોડનું પાયદળ, એક કરોડનું અશ્વદળ, ચાર લાખનું નકાળ ને ૨૪૭૦૦ હાથી હતા. કલેક, ૧૨, કfāામરણ. ४. युधिष्ठिरो विक्रम-शालिवाहनौ नराधिनाथो विजयाभिनन्दनः । इमे नु नागार्जुनमेदिनीविभुर्वलीः क्रमात् षट् शककारकाः कलौ ॥ ૧. નન્યાચડિટ( રૂ ૧૧): રાઝિવાહન: શ4: I कलेर्गतेन हीनोऽसौ तेनांकेन शको भवेत् ॥ તથા વિક્રમ: રાદો વેલાવાવ ( રૂ૦૪૪) बाणराममही( १३५ तुल्यमन्तरं शक्योर्मतम् ।। ૬ આ ગ્રન્થમાં પ્રશસ્તિના અંતે ઉમેરાયેલા એક પ્રક્ષિપ્ત કલેકમાં કુમારપાળ, સમરાશાહ આદિ જે નરવીરેનાં નામ મળી આવે છે તે પરથી કેટલાક વિદ્વાને તે સભ્યને પાછલા સમયને માનવા લલચાયા છે. પરંતુ ધનેશ્વરસૂરિ વિકમની બીજી સદી લગીના પ્રસંગેનું વર્ણન કરી અટકી ગયા છે. આ ગ્રન્ય બીજી અનેક કૃતિઓમાં પ્રમાણભૂત તરીકે લેખાય છે અને સમરાશાહના નિર્દેશવાળ પાછળ એક કલાક પ્રક્ષિપ્ત છે તે જોતાં કર્તાએ તે ગ્રન્થની નિકત પ્રશરિતમાં જણાવ્યું છે તે પ્રમાણે તેમણે તે ગ્રન્થ વિક્રમ સંવત ૪૭૭ માં વલભીપુરમાં રાજ્ય , કરતા શિલાદિત્યની વિનંતિથી ૨ચ્ચે હોય તે ખેઢ માનવાને કોઈ કારણ નથી રહેતું सूरिर्भावी धनेश्वरः । वलभीपुरनायकं शिलादित्येन सूरिराट् । कारयिष्यति तीर्थेषु शांतिकं चैत्य संचयम् । सप्तसप्ततिमन्दानामतिकम्य चतुःशतीं । विक्रमार्कान्छिलादित्या भविता धर्मवृद्धिकृत् ।। ७ अस्मनिर्वाणतो वर्षेत्रिभिः सार्धाष्टमासकैः। धर्मविप्लावकः शक: पंचमारो भविष्यति ॥ ततः शतैश्चतुर्भिः षट्-वष्टिभिर्वत्सरैदिनैः । पंचचत्वारिंशतापि। विक्रमार्को महीमिमां । सिद्धसेनोपदेशेनानृणीकृत्य जिनोतवत् । अस्मतसंवत्सरं लुप्त्वा । स्वं तमाविष्करिष्यति ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૬ "સુવાસ: જાન ૧૯૪૨ છઠ્ઠી સદીમાં કવિ સુબંધુએ રચેલી વાસવેત્તા કથાના પ્રારંભમાં પણ વિક્રમાદિત્યની અપ્રતિમ કીર્તિનું સ્મરણ કરવામાં આવ્યું છે.' યુaધારાના નામે પ્રાચીન જેને પ્રસ્થમાં ગદ ભિલની પછી શકે અને તે પછી શકવિજેતા વિક્રમાદિત્યે અવંતિપતિ બનીને પોતાનો સંવત્સર પ્રવર્તાવેલ હોવાનો ઉલ્લેખ છે. સિંહાસન ત્રીજી અને વેત્તાધીશીમાં પણ વિક્રમાદિત્યનું રોમાંચક જીવનચરિત્ર આલેખાયું છે. હિંદની દરેક પ્રાતિક ભાષાઓમાં આ બંને ગ્રન્થના મધ્યકાલીન અને આધુનિક અનુવાદો મળી આવે છે. પરંતુ તે બંને ગ્રન્થ મૂળ રૂપમાં તે વધારે પ્રાચીન જણાય છે. તેમના કર્તાનું નામ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી પણ તે અંગે શ્રી સિદ્ધસેન દિવાકર, વરરુચિ, કાલિદાસ, રામચન્દ્ર શિવ, શિવદાસ, સેમદેવ આદિ નામે બેલાય છે. ૧૦ તે જોતાં તે બંને ગ્રન્થ પ્રાચીન હેવાનું મંતવ્ય જાના સમયથી ચાલ્યું આવે છે. દશમી સદી પછીના તો અનેક ગ્રન્થમાં વિક્રમાદિત્યનું ચરિત્ર અને તેને સંવત્સર અંગેની હકીકત મળી આવે છે; પણ તે વિધાન તે શ્રી શાસ્ત્રીજીએ માન્ય રાખ્યું છે એટલે તે સમય પછીના ગ્રન્થોને બાજુએ રાખી આપણે શાસ્ત્રીજીની બીજી દલીલે તપાસીએ. શાસ્ત્રીજી કવિતામન માં એક સ્થળે “અવન્તીના એક બ્રાહ્મણને ચાર વર્ણની પત્નીઓ હતી, તેમાંથી તેની ક્ષત્રિય પત્નીથી વિક્રમાદિત્યને જન્મ થશે અને શુદ્ર પત્નીથી ભતૃહરિનો -એ પ્રકીર્ણ નિર્દેશ આવે છે તેને આગળ ધરીને એમ મનાવવા પ્રયત્ન કરે છે કે જેન શ્રત પરંપરામાં પણ વિક્રમ ગદ જિલ્લને પુત્ર હોવા અંગે અંતવિધિ છે. પણ એ અંતર્વિરોધ શાસ્ત્રીજીની કલપનામાંથી જ જન્મેલો જણાય છે. કેમકે ઉપરોકત હકીકત પ્રવજ્યચિન્તામળિ ના પાછલા પ્રકીર્ણક પ્રબન્ધોમાં મળે છે. ત્યાં એ વિક્રમ સંવત્સર–પ્રવર્તક વિક્રમ હોવાનું કશું સૂચન નથી. ઊલટું વનિતામળિ ની શરૂઆતમાં જ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યનું વિસ્તૃત ચરિત્ર આપવામાં આવેલું છે અને ત્યાં તેને પ્રતિષ્ઠાનપુરમાં દરિદ્રહાલતમાં રહેતા રાજપુત્ર તરીકે ઓળખાવેલ છે. બીજી બાજુએ વધારે પ્રાચીન પ્રમાણો પરથી એ પુરવાર થયેલું છે કે ગર્દભિલ્લના પતન પછી તેને પુત્ર વિક્રમાદિત્ય પ્રકાનપુર ચાલ્યો ગયો હતો. અને પ્રતિકાનપુરના નૃપતિ શાતકણુની મદદથી શોને કારૂરના યુદ્ધમાં હરાવી તે અવંતિપતિ બન્યો હતો અને તેણે પિતાનો સંવત્સર પ્રવર્તાવ્યો હતો. એટલે પ્રવકતામન માં આલેખાયેલું વિક્રમ-ચરિત્ર બીજા જૈન-જૈનેતર ગ્રન્થમાં વિક્રમ ગભિલ્લને પુત્ર હોવા અંગે જે પ્રમાણો મળે છે તેની વિરોધમાં ન જતાં ઊલટું તેનું પૂરક બને છે. ૧૧ આપણે પાછળ જણાવી ગયા કે પુરાણ, વિધ્યપુરાણ ને ક્રિપુરામાં વિક્રમાદિત્યને નિર્દેશ મળી આવે છે તથા મતપુરાણ માં ગર્દભ લવંશમાં સાત રાજવીઓ થયા હોવાને ઉલેખ [ અનુસંધાન પૃ. ૫૭]. ८. सा रसवत्ता विहता नवका विलसन्ति चरति नो कं कः । सरसीव कीर्तिशेषं गतवति भुवि विक्रमादित्ये ।। कालंतरेण केण वि उप्पाडित्ता सगाण तं वंसें। होही मालवराया नामेणं विक्कमाइच्चो॥ - હાઈ નિવડ્યા ૧૦ હિન્દી વિશ્વકોશ પુ. ૨૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણ प्रभा રોઝ નામના ઇટાલિયન કવિનાં કાવ્યેામાં એવી વિશિષ્ટ માલિકતા ગૂંથાયલી હતી કે, પ્રશ્ન તેની વાસ્તવિક કિંમત આંકવામાં નિષ્ફળ નીવડી ને રાઝ અણુજાણુ અને ઉત્સાહરહિત રહેવા લાગ્યા. એક પ્રકાશકે રાઝની આ દશા નિહાળી તેનાં કેટલાંક રસકાવ્યોની નકલ તે સમયે વેનીસમાં રહેતા લેડ બાયરનને અભિપ્રાયાથે મેાકલાવી. બાયરને તે કાવ્યે વાંચીને પાછાં મેકલાવતાં નેધમાં લખ્યું રાઝનાં કાવ્યાની મધુર સ્મૃતિને મારા મગજમાંથી દુર કરવાને ખાતર હવે મારે પણ તેની જ ઢષે કાંઇક લખવુ પડશે > તે બાયરનના એ અભિપ્રાય સાથે કાવ્યસંગ્રહ પ્રગટ થતાંજ તેની નકલે ચપોચપ ઊપડવા માંડી તે રાઝતી ગણુના ઇટલીના એક મહાન કવિ તરીકે થવા લાગી. X * + *. શાલિવાહને એક પ્રસંગે પોતાના સેનાપતિને પૂછ્યું “ મથુરા પર વિજય મેળવ્યાના સમાચાર તમે મને કેટલા સમયમાં પહોંચાડી શકે ? ” “ દેવ, ” સેનાપતિએ પ્રાણવાન શબ્દોમાં કહ્યું, 39 “ કઇ મથુરા ? ” શાલિવાહને ધીમેથી પૂછ્યું. “ બને.” સેનાપતિએ શાંતિથી ઉત્તર દીધા. 66 છ મહિનામાં. -પણ પછી સેનાપતિને યાદ આવ્યુ કે હિંદમાં મથુરા તે બે છે : એક ઉત્તર-મથુરા ને ખીજી' દક્ષિણ-મથુરા. રાલિવાહન એમાંથી કયુ મથુરા જીતવા માગે છે તેના તેા તેણે ખુલાસા કર્યો જ નથી. પરન્તુ હૃતિને ખુલાસા પૂવા એ વિનયભગ ગણાય. એટલે સેનાપતિએ પેાતાની સેનાના એ સરખા ભાગ પાડી નાખ્યા ને એકને ઉત્તર બાજુ અને ખીજાને દક્ષિણ બાજુ રવાના કર્યાં, તે સેનાપતિએ પ્રતિષ્ઠાનમાં બેઠાં બેઠાં બંને સેનાએને એવી ઝડપી તે કુશળતાભરી દેારવણી આપી કે છ મહિનામાં બંને મથુરા પર શાલિવાહનનો ધ્વજ ફરકવા લાગ્યો. સેનાપતિને તે સમાચાર મળતાંજ તે શાલિવાહન સમક્ષ જઇ પહોંચ્યા ને વિનયી સ્વરે કહ્યું : “ દેવ, આપની આજ્ઞાનુસાર મથુરા પર વિજય મેળવાયે છે. ' k "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat “ આજલગી હું એમ માનતા હતા 'શાલિવાહને સેનાપતિને અભિન'દતાં કહ્યુ', “ કે મારા દ્વીઅ↑ પ્રÀાના દ્વિઅર્થી ઉત્તર મારા કવિએ જ આપી શકે છે. પણુ આજે મારા સેનાપતિએ મને શિખવાડયું છે કે મારી દ્વિઅર્થી આજ્ઞાને દ્વીઅર્થી અમલ પણ સાધી શકાય છે. X X × . ગામ્મટેશ્વરની વિરાટકાય મૂર્તિના પ્રતિષ્ઠા–મહાત્સવ વેળાએ મૂર્તિના મસ્તકે હજારા મ દૂધના અભિષેકની શરૂઆત કરનાં ચામુડમત્રીને ગવ થયા કે, · મારા જેવા મહાન ભકત વિશ્વમાં બીજો કોઇ જ નહિ હોય. ’– પરન્તુ એ વિચાર સાથે જેવા તે દૂધના અભિષેક કરવા ગયે કે દૂધ મસ્તકને સ્પરૌં પણ વિના આજુબાજુ રેલાઈ જવા લાગ્યું. www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૮"સુવાસ: જૂન ૧૯૪૨ ચામુંડને દુઃખ થયું. દેવ દૂધને સ્વીકાર નથી કરતા એ વિચાર સર્વે યાત્રાળુઓનાં મુખ વીલાં બન્યાં. તે પ્રસગે ત્યાંથી ગુડિકાયા નામે એક ભરવાડણ નીકળી. તે ગમ્મટેશ્વરની પરમ ભક્ત હતી. સર્વેને ચિંતાતુર જોઇ તેણે પૂછયું, “અભિષેકના પુણ્ય પ્રસંગે આમ કેમ?” “દેવ દૂધને અભિષેક સ્વીકારતા નથી.” “એમ?”-કહી ભરવાડણે આસપાસ વેરાયલ નાળિયેરની કાચલીઓમાંથી એક ચકી લીધી ને તેને પિતાના સ્તનના દૂધથી ભરીને તે પૂજારીને આપતાં તે બેલી, “શે, મારું આટલું દૂધ ચડાવજે.” પૂજારીએ ને યાત્રાળુએ ચામુંડની અનુમતિ લઈ કુતૂહલથી એ દૂધ મૂતિના મરતક પર રયું. સની અજાયબી વચ્ચે એ દૂધ મૂતિને સ્પર્યું એટલું જ નહિ, પરંતુ મૂર્તિનું મસ્તક એ દૂધથી સફેદ સફેદ જણાવા લાગ્યું. તે પછી જે બીજું દૂધ મૂર્તિ પર અભિષેકવામાં આવ્યું, તે બધાને મૂતિ એ સ્વીકાર કર્યો. ગોવાળણની આ વિરલ ભકિતથી ચામુંડરાય પિતાનો ગર્વ વિસરી ગયો. ને ગેમ્પટેશ્વરની મતિ સમક્ષ હાથમાં કાચલી સાથે ગુકિયાની નાની મૂર્તિ સ્થાપીને તેણે ભરવાડણની ભકિતને અમર બનાવી. પિતનપુરને એક રયિક વનમાંથી નગર પ્રતિ જઈ રહ્યું હતું ત્યારે માર્ગમાં એક લૂટારાએ તેના પર હુમલે કર્યો. રથિક પણ વિર હતો. તે પિતાનાં આયુધ સાથે રથમાંથી બહાર કૂદી પડે ને લૂટારાની ને તેની વચ્ચે ઠંદ્વ યુદ્ધ જામ્યું. એ યુધ્ધમાં લૂટારે ઘવાઈને પૃથ્વી પર પટકાય. * વર, ” લૂટારાએ ભેચ પર પડ્યાં પડ્યાં રથિકને કહ્યું “તું ખરેખર બહાદુર છે. તને લાસ્મો ભોગવવાને અધિકાર છે.”-ને એમ કહીને તે લૂટારાએ પિતાની પાસે જે કંઈ હતું તે ઉત રથિકને સેંપી દીધું અને ઘવાયેલાં અંગે પણ રથિકને પિતાની ગુફાઓ દેરી જઈ તેણે તેને પિતાની બધી સંપત્તિને વારસો સે. ઘેડીક પળો પહેલાં તે મને લુટવા માગતો હતો,” રથિકે વિસ્મય દર્શાવતાં પૂછ્યું, “ હવે આટલી ઉદારતા કયાંથી આવી ગઈ?” જે હું તને લૂટવામાં સફળ નીવ હત” લૂટારાએ છેલ્લે શ્વાસ લેતાં કહ્યું, “તે. તારી લક્ષ્મી ભોગવવાને મને અધિકાર મળત. પણ તું મને હરાવવામાં સફળ નીવડે છે એટલે મારી લક્ષ્મીને સાચો માલિક તું બને છે. નારી અને પૃથ્વીની જેમ લક્ષ્મી પણ વીર પુરુષના ચરણે શેભે છે. જ્યારે તે ત્રણમાંથી એક પણ કાયર કે પરાજિત પુરુષના હાથમાં જાય છે ત્યારે તે તેમના હાથમાં ન ઠેરતાં દુષ્ટો અને પાપીઓના હાથમાં સરકી જાય છે. એટલે તેમને સુયોગ્ય વીર પુરુષના હાથમાં રાખવાને સ્પર્ધા જરૂરી છે. તેથી હું લૂટારૂ બને. પરંતુ મારા કરતાં વધારે યોગ્ય પાત્ર સાંપડતાં હું લક્ષ્મી પરને મારે અધિકાર તને સોંપી દઉં છું.” જર્મનીને મહામંત્રી પ્રીન્સ બીસ્માર્ટ કુમારવયે જ્યારે ગોટેમ્બર્ગ વિદ્યાપીઠની બડિગમાં રહેતો હતો ત્યારે એક પ્રસંગે “ડર ફલેહ” નામના વર્તમાનપત્રમાં તે બેડિગ અને ત્યાં વસતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણઃ ૩૯ વિદ્યાથીઓની વતણૂક વિષે આકરી ટીકા પ્રગટ થઇ. બીસ્મા તરત જ તે છાપાની નકલ હાથમાં લઈ તંત્રીની મુલાકાતે ઊપડે ને તંત્રીના ટેબલ પર તે નકલ પછાડતાં તંત્રીને ઉકત લખાણ માટે માફી માગવાનું કહ્યું. ને તંત્રીએ માફી ન માગતાં બીસ્માર્કે તેને કંઠયુનું આવહાન આપ્યું. તે યુગમાં સુધારક ખ્રિસ્તી પ્રવૃત્તિથી જર્મનીમાં કંક-યુદ્ધ સામે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતે. એટલે તંત્રીએ બીસ્માર્કના ઉકત આહાનના સમાચાર વિદ્યાપીઠના સંચાલકોને પહોંચાડતાં તેને તરત જ વિદ્યાપીઠના અધ્યક્ષ સમક્ષ ઊભો કરવામાં આવ્યું. બીસ્માર્યું તે પ્રસંગે પુરુષાતનના પ્રાચીન આદર્શોને વર્ણવીને પિતાની વર્તણૂકને ભવ્ય બચાવ કર્યો ને કાયરતાપષક નવી સુધારક પ્રવૃત્તિને ઝાડી નાંખી. તમે નવયુગને સમજતા નથી.” અધ્યક્ષે શાંતિથી કહ્યું. “તમારા વિચારે તે પસાર થઈ ગયેલા યુગના છે.” “નામદાર, ” બીસ્માર્કે તેજસ્વી શબ્દોમાં કહ્યું, “એમ કહો કે નવયુગના નામે ઓળખાતો કાયરયુગ મારા વિચારોને સમજી શકતા નથી. મારા વિચારો ગતયુગના હોય તેથી શું ? શિયાળે જ્યારે આથમવા આવે ને નવવસંતનાં કુસુમ દેખા દે ત્યારે તમે શું એમ કહેશો કેઆ કુસુમો તે ગઈ વસંતના જેવાં છે. અમે તે સદાય શિશિરના પ્રેમી છીએ.” બીસ્માર્ટ યુવાનવયે કાઉન્ટ થના નામે સુબાની મુલાકાતે ગયેલ. સૂબાએ બીસ્માને બેસવાનું ન કહ્યું, એટલું જ નહિ પણ બીમાર્કની હાજરી પ્રત્યે બેપરવા રહી તે ખુરશીમાં સૂતાં સૂતાં સીગાર કંકવા લાગે. બીસ્માર્કે તરતજ ખીસામાંથી સીગારકેસ કાઢી તેમાંથી એક સીગાર ખેંચી કાઢતાં સૂબાને ઉદ્દેશીને કહ્યું, “નામદાર જરા દીવાસળી આપશે ?” સુબો તે અવાચક જ થઇ ગયો. સભ્યતાને ખાતર પણ દીવાસળીની ના તે પાડી જ ન શકાય. તેથી તેણે બીમાર્ક તરફ દીવાસળીની પેટી ફેંકી. તેનાથી સીગાર સળગાવીને બીજી ખુરશી પર લાંબા થઈ બીમાર્ક પણ સીગારને દમ લેવા માંડ્યું. સૂબાએ તરત જ બસ્માર્ક સાથે માનભેર વાતચીત શરૂ કરી. એક સ્વીડીશ કુમારિકા બલીનની મુલાકાતે ચાલી ત્યારે તેના પિતાએ બર્લીનની બેકિંગમાં રહેતા પિતાના ભત્રીજા પર પત્ર લખી તેને પિતાની પુત્રીની સાથે રહી તેને બલનથી પૂર્ણત: પરિ. ચિત બનાવવાની ભલામણ કરી. ઉક્ત ભત્રીજો તે સમયે પરીક્ષાના વાચનમાં પડ્યો હતો. એટલે તેણે પિતાના મિત્ર બીસ્માર્ક, ને પિતાની ફરજ બજાવવાનું કાર્ય સંપ્યું. બીસ્માર્ટે ત્રણ દિવસ લગી તે રૂપવતી કુમારિકાની સાથે રહી તેને અકથ્ય સંતેષ પમાડે. કુમારિકાએ વિદાય થતી વેળા પિત્રાઇને અનહદ આભાર માનવા માંડે ત્યારે બીસ્માર્કે કહ્યું, “કુમારી, તમારો પિત્રાઈ તે પરીક્ષાના વાચનમાં પરોવાયેલ હતા. એટલે તેણે તમારી પરિ. ચર્યાનું કામ મને ભળાવેલું. તેમાં કંઈ ખામી રહી છે તે માફ કરશે. મારું નામ બીરમાર્ક છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સુવાસ: જૂન ૧૯૪૨ પછી તે સમય જતાં બીસ્માર્ક જર્મનીનો ચાન્સેલર અને પ્રીન્સ બન્યું. પરંતુ ઉકત રવીડીશ યુવતીના મનમાંથી તેનું નામ નહતું ભુંસાયું. ચાળીશ વર્ષ પછી તે પિતાના પતિ સાથે જ્યારે બલીનની ફરી મુલાકાતે આવી ત્યારે તેણે ચાન્સેલરના મહેલે જઈ પિતાનું નામ મોકલાવ્યું. બિસ્માર્કે તેનું સ્નેહભર્યું સ્વાગત કર્યું. દેવી,” બીમાકે દમય મિતપૂર્વક કહ્યું, “માનવજિંદગી કેટલી વિચિત્ર છે? તમારી સાથે મેં જે ત્રણ દિવસ ગાળ્યા તેમાં મને સાક્ષાત સ્વર્ગને જ અનુભવ થયેલે ને મારામાં કવિતાની ઊમિઓ પ્રગટી નીકળવાથી મેં કેટલાંક કાવ્ય પણ રચેલાં. પરંતુ પછી હું કવિતાને વિસરી જઈ શુષ્ક રાજનીતિમાં પડે. અને આજે જર્મનીને ચાન્સેલર છતાં મધુર સુખના આસ્વાદ માટે તે મારે તે ત્રણ દિવસની સ્મૃતિને જ જગવવી પડે છે.” પ્રીન્સ બીસ્માર્કને નાનપણમાં હિંદમાં બ્રિટિશ બ્રજ નીચે લશ્કરી નેકરીમાં જોડાઈને પ્રીન્સ વાલ્ડામારની જેમ કીર્તિ કમાવાની ઈચ્છા થયેલી. પણ બીજી જ પળે તેને વિચાર થયે‘હિંદીઓએ મારૂં શું બગાડયું છે ? –ને તેણે ઉકત ઈચ્છાને દબાવી દીધી. કુદરતે તેને જર્મનીને મહામંત્રી ને પ્રીન્સ બનાવીને એ દાબને બદલે આયે. અલંકાર સજવાની તૈયારી કરતાં મુમતાઝબેગમેદાસી પાસે પોતાનું કિંમતી દર્પણ મંગાવ્યું પણ દર્પણ લઈ આવતાં અકસ્માત દાસીના હાથમાંથી તે સરકી ગયું ને આરસની ભેય સાથે અથડાવાથી તેના કકડા થઈ ગયા. દાસી મુમતાઝબેગમની સમીપ જતાં આસુભરી આંખે બેલી બેગમસાહિબા, અકસ્માતથી દર્પણ મારા હાથે તૂટી ગયું છે. [અજ કજા આઈએ ચીની શિકસ્ત ! ]' ત્યારે શાહજહાંની પ્રિયતમાએ સ્મિતભર્યા વદને ઉત્તર દીધો– “સારું થયું, કે (સેન્દિર્યનું પ્રતિબિંબ નિહાળીને) ગર્વ અનુભવવાનું સાધન ટળ્યું. ખૂબ શુદ! કે અસ્માબે ખુદ બીની શિકસ્ત ! ]” ઈગ્લાંડને નૃપતિ ચાટર્સ બીજે હજામત કરાવવાને બેઠા હતા ત્યારે અચાનક હજામભાઈએ કહ્યું, “સાહેબ તમારા બધા પ્રધાને કરતાં પણ વધારે વિશ્વાસ તે તમને મારામાં હોવો જોઈએ.” કેમ વારૂ?” નૃપતિએ ચમકીને પૂછયું. “તમારા પ્રધાને તમને મારવા માગે છે તેમને અનેક કાવત્રા કરવા પડે,” હજામે પિતાનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું, “ જયારે મારી એવી ઈચ્છા થાય તે હું તે તે એક સેકન્ડમાં જ તે પાર પાડી શકું.” તારી કલ્પનાશકિત તો ખૂબ જ ઊંચે ઊડી શકે છે,” નૃપતિએ હસીને કહ્યું, “પણું તેની પાંખ દ્રોહની બનેલી છે. મારા પ્રધાનને જ્યારે એવી પાંખ આવવા માંડે છે ત્યારે હું તેમને કશી ભેટ આપ્યા વિના જ વિદાય કરી દઉં છું. પણ તારું સ્થાન તને એમના કરતાં ઘણું જ ઊંચું લાગે છે એટલે તને આ દશ રૂપિયાની ભેટ સાથે વિદાય આપું છું.”– એમ કહીને નૃપતિએ ચમકેલા હજામભાઈના હાથમાં રૂપિયા દશ મૂકી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ભારતની નાટ્યકલા કિશાર કાઢારી લોકાના સુખદુ:ખયુકત વભાવને અ‘ગાદિના અભિનયે વડે પરિપૂર્ણ –ઉલસિત ખનાવવી તેનુ નામ નાટક: વેદ તથા ઇતિહાસના જનસમુદાયનું ચરિત્ર તેમજ તેના અની ખરી કલ્પના કરનાર, લેકામાં વિનાનુ એકમાત્ર સાધન તેનું નામ તે નાટક, ભરતમુનિ ભારતવર્ષની નાટયકલા વેદ અને પુરાણુ જેટલી પ્રાચીન છે. યુરાપની નાટયકલા તા હજી ગઈ કાલે વિકાસ પામેલી, પરન્તુ ભરતખંડમાં તા તે કલા છેક યુગમાં પૂર્ણ રીતે ઉદય પામેલી. આથી પુરાતન ભારતનું નાટયસાહિત્ય વિશ્વમાં અગ્રસ્થાન ભોગવે છે. ભારતના ખકે સમગ્ર વિશ્વના આદિ નાટયાચાય ભરતમુનિએ ‘· નાટયશાસ્ત્ર' જેવા અભિનયકલા, સંગીતકલા, અને નૃત્યકલાને અદ્વિતીય ગ્રન્થ રચીને વિશ્વના નાટય–સાહિત્યમાં પોતાનું નામ અમર કર્યું છે. ' ભારતમાં છેલ્લાં અઢી હજાર વર્ષોમાં નાયસાહિત્યને લગતા અનેક સુન્દર સ’સ્કૃત નાટયગ્રન્થા રચાયા છે. પરન્તુ તેમાં ‘ ભરત નાટયશાસ્ત્ર ’ની તોલે આવે એવા સુન્દર ગ્રન્થ ભાગ્યે જ ખીજો કેઇ હશે. કવિકુલગુરુ કાલિદાસચિત ‘ શાકુન્તલ ' જેવું સશ્રેષ્ઠ સુન્દર નાટક પણ ભારત સિવાય જગતભરમાં અન્ય કોઇ દેશ પાસે નથી. . ભરતમુનિએ જે નાટયશાસ્ત્રની રચના કરી હતી, નાટયશાસ્ત્ર ઈસ્વીસન પુછી તરત જ વ્યવસ્થિત રીતે રચવામાં આવેલા. ભરતમુનિએ · નાટયગ્રન્થ' અને ‘નાટયવેદ' એવા બીજા (?) એ ગ્રન્થા પણ રચેલા. એ બન્ને ગ્રન્થેા ઇસ્વીસનના ચેાથા શતકમાં ફરીવાર નવેસરથી લખાયેલા. જેમાંના છેલા બે ગ્રન્થા ત્રિવેન્દ્રમના મહારાજાના રાજમન્દિરના ખાસ પુસ્તકાલયને અત્યારે શોભાવી રહ્યા છે. આ ઉપરાંત ઇસ્વીસન પછી લખાયેલા અનેક સુન્દર સ ંસ્કૃત નાટયગ્રન્થા ‘ નાટય રત્નકોષ’, ‘નાટય ચન્દ્રિકા,' નાટય લોચન, રસાવ સુધાકર વગેરે ભારતવર્ષની અનેક પ્રસિદ્ધ સાસાયટીએ હસ્તક મેાજૂદ છે. ભારતવર્ષમાં નાટ્યકલાની કેવી રીતે ઉત્પત્તિ થઇ તે વિશે રસમય હકીકતા ભારતના પ્રાચીન નાટયગ્રન્થામાંથી મળી આવે છે. બ્રહ્માની આજ્ઞાથી ભરતમુનિએ ‘લક્ષ્મી સ્વયંવર' નામનુ ત્રિઅંકી નાટક રચીને સાથી પ્રથમ ઇન્દ્રાદિ દેવે સમક્ષ ભજવી ખતાવ્યું હતું. ત્યારબાદ એ નાટકકલાને સંપૂર્ણ લાભ દરેક માનવીને મળે, એ આશયથી નહુષ નામક એક નાટયરસિક રાજવીએ ઇન્દ્રદેવની પરવાનગી મેળવીને ભરત નાટયકલાને સમગ્ર ભારતવમાં પ્રચલિત કરી ઋષિ-મુનિઓ સમક્ષ કેટલાક નાટયપ્રયોગા ભજવી બતાવ્યા. આ રીતે સાથી પ્રથમ ભારતમાં નાટ્યકલા જન્મ પામી અને ઉત્તરાત્તર તેના વિકાસ થતે ગયા. ચાર વર્ણ ને અનુકૂળ થઇ પડે એવાં નાટકા માટે ચાર વેદેમાંથી જુદા જુદા રસ ગ્રહણ કરીને ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર' જેવા અમૂલ્ય ગ્રન્થની રચના કરી. ‘નાટયશાસ્ત્ર’ની રચના કરતાં ભરતમુનિએ ઋગ્વેદમાંથી પાડય’, સામવેદમાંથી ‘સંગીત', યજુવેદમાંથી ‘અભિનય' અને અથર્વવેદમાંથી ‘રસ તથા ગુણ’ના સાર ખેંચીને જે ‘નાટયશાસ્ત્ર’ રચ્યું, તેને પાછળથી ‘પાંચમા વેદ’ની ઉપમા મળી. પાંડવ–કૈારવના યુગમાં તે નાટયકલા પૂર્ણ રીતે વિકાસ પામેલી. એ સમયે ભારતના આય રાજવીઓ, રાજકુમારા, કુમારિકાઓ તથા અન્ય પ્રજાજના નાટ્યકલાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સુવાસ : જૂન ૧૯૪૨ ઉત્તેજન આપીને તેમાં સંપૂર્ણ રસ ધરાવતાં. શ્રી. કૃષ્ણચન્દ્રના ગદકુમાર, પ્રદ્યુમ્નકુમાર તથા સામ્બકુમાર ઈત્યાદિ કલાપ્રેમી પુએ વજીપૂર નગરા - વજીભ રાજવી સમક્ષ કેટલીક યાદવયુવતીઓ સાથે “કેબેરરંભાભિસાર ” નામક એક સુન્દર નાટક ભજવી બતાવ્યું હતું. એ નાટકમાં ગદકુમારે પરિપાર્શ્વકની ભૂમિકા, સાબકુમારે વિદુષકની ભૂમિકા તથા પ્રદુકુમારે સૂત્રધારની ભૂમિકા ભજવીને પ્રેક્ષકોનાં મનરંજન કર્યા હતાં. આ સંબધી હરિવંશ” નાનક એક પ્રાચીન નાટયગ્રન્થમાં વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલું છે. .. ભારતના પ્રાચીન રાજવીઓ નાટયકલામાં રસ ધરાવતા, એટલું જ નહીં પરનું તેઓ સંગીતકલાની ૫ણ ઉપાસના કરતા. રાજવી કુમારિકાઓને વિદ્યાભ્યાસની સાથે સંગીત તેમજ અભિનયની પણ તાલીમ આપવામાં આવતી. પ્રજાજને માટે પણ ખાસ સંગીત-વર્ગો ઉઘાડવામાં આવ્યા હતા. દીપસીના શભ દિવસોમાં તથા અન્ય ઉ સામાં પ્રજાજ . ટક–મંડળી દ્વારા અનેક નાટયપ્રયોગો કરતા. રાજકુમારો તથા કુમારિકાઓ પણ નટ–નટીઓને સ્વાંગ સજીને રાજમદિરની રંગભૂમિમાં અનેક નાટકો ભજવતાં. નાટયાચાયો કાલિદાસે ' માલવિકાગ્નિમિત્ર' નામક નાટકના પ્રથમાંકમાં જ ગણદાસ અને બકુલાલિકા વચ્ચેના સંવાદમાં એ વિષય ઉપર સુન્દર વર્ણન કરેલું છે. બદ્ધ શાસ્ત્રમાં નાટયકલાને પૂરતું સ્થાન નથી અપાયું. પરંતુ દરવીસન પછી નિર્માણ પામેલી બોદ્ધ શિલ્પકલા સંપૂર્ણ નાટયકલાને અનુસરી છે. વિશ્વવખ્યાત અજન્ટા-ઇરાદિ પુરાણ ગુફાઓમાં કેટલાંક સુંદર ભીંતચિત્રો બે હજાર વર્ષ પહેલાં ભારતમાં નાટયકલાઅભિનયકલા અને નૃત્યકલા કેવું સુન્દર સ્વરૂપ પામ્યાં હતાં, તે પર પ્રકાશ પાડે છે. બુદ્ધદેવ પાસે અજાતશત્રનો પ્રસંગ, બુદ્ધ જીતના વિવિધ પ્રસંગે, દુ રાજવીઓ અને ભિક્ષકના મિલાપના અનેક પ્રસંગે-આ બધાં દુએ ભારતની ના લામાંથી જ જન્મ પામ્યાં છે. જે શિલ્પશાસ્ત્રી તથા ચિત્રકારોએ એ પ્રસંગે ગુફાઓની ભીંતમાં કેરી કાઢમાં છે, તે ખરેખર અભિનયકલાના ઉત્તમ પ્રાચીન નમૂના સમાન છે. બુધ્ધદેવની મુકિત પછી દરવીસનની શરૂઆત સુધીનાં પાંચસો વર્ષના ગાળામાં પણ ભારતમાં, નાટયકલા અનેક રૂપે અવંત હતી. એ સમયે ભારતના રાજવીઓ પિતાના રાજમહેલમાં એક રંગભૂમિની ખાસ ગેહવણ કરતા, એટલું જ નહીં પરંતુ પાટનગરમાં પણ જાહેર નાટયગૃહે બંધાવીને ત્યાં નાટક તેમજ નૃત્યના વિવિધ પ્રયોગો ગોઠવવામાં મદદગાર થતા. માર્ય સમ્રાટ ચન્દ્રગુપ્તના સમયમાં પાટલીપુત્રમાં વિષ્ણુગુપ્ત, વાત્યાયન અથવા ચાણક્ય [ઈ.સ. પૂર્વે ૪૦૦] થઈ ગયા. તેમણે ભારતની નૃત્યકલા વિશે વાત્યાયનસૂત્ર” નામક પિતાના એક સભ્યના “સા...ગિક” પ્રકરણમાં વિરતારથી વર્ણન કરતાં લખેલું છે કે, “નાટક-મંડળીના સભાસદોએ સેથી પ્રથમ રંગભૂમિમાં નૃત્યાદિ કલારસિક સ્થાનિક સ્ત્રી-પુરોને, ને ત્યારબાદ કૃત્યના પ્રયોગો બતાવવા આવેલી બહારગામની નાટયમંડળીઓના નાટય તેમજ નુત્યના પ્રયોગે યથાર્થ રીતે કરાવી તેમનો સ્થાનિક રાજવી તેમજ પ્રજાજનો સમક્ષ જાહેરમાં સરકાર કરે.” ચાણક્યથી મહાકવિ કાલિદાસના સમય સુધીની ભારતની નાટયકલાએ તે વિશ્વમાં પ્રભુત્વ મેળવેલું. ઈ. સ. પૂર્વે બીજી સદી (૩) માં દક્ષિણ ભારતમાં મહારાજા દક એક પ્રખર નાટ્યકાર થઈ ગયા. ચારૂદત્ત નામના એક બ્રાહ્મણ વ્યાપારી અને વસતસેના નામની એક નર્તકી વચ્ચેના પ્રેમપ્રસંગને ગુંથી લઈ “મૃચ્છકટિક” નામનું એક સુન્દર સંસ્કૃત નાટક તેમણે રચેલું. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ભારતની નાકલા ૪૩ નાટક આજે પણ ભારતના નાટ્યસાહિત્યમાં “વસન્તસેના'ના નામથી અમરપટ ભોગવે છે, એટલું જ નહીં પરંતુ મહારાજા શકરચિત એ “મૃચ્છકટિકમ' નાટકનાં અંગ્રેજી, કેન્ય અને જર્મન ભાષાઓમાં ભાષાન્તર પણ થઈ ચૂકેલાં છે. ભારતવર્ષની પ્રાચીન નાટ્યકલા માટે એ ગેરવની વાત છે કે, વર્ષો પૂર્વે લન્ડન, પેરીસ અને બર્લીનની યુરોપીય રંગભૂમિ ઉપર પણ “મૃચ્છકટિક્સ ” નાટક ભજવાઈ ગયેલું. ભારતમાં, તે એ નાટકનાં અનેક ભાષાઓમાં ભાષાન્તર થયાં છે અને એ નાટક ભારતની રંગભૂમિ ઉપર અદ્યાપિપયન્ત ભજવવામાં આવે છે. નાટયકાર થઇક પછી તરત જ ભારતમાં “મિલ-સૌમિલ” નામધારી બે નાટ્યકારે થઈ ગયા. એ બને નકારે સંયુક્ત નામથીજ નાટક રચતા. નાટકોના સંવાદમાં સૂત્રો અને રૂપકોની પ્રથામાં રામલ-સૌમિલ નવીનતાનો ઓપ આપી ગયેલા. - ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં ઉત્તર ભારતમાં ભાસ કવિ થઈ ગયા. તેમણે અનેક નાટકે રચેલાં. પરંતુ તે પછી તેના વિશે કહેવાય છે કે, નાટકે બરાબર રીતે રચાયાં છે કે નહીં તેની આકરી કસોટી-પરીક્ષા કરવા માટે ભાસ કવિએ પંદરથી વીસ નાટકોને અગ્નિમાં હોમી દીધાં. આથી બધાં નાટકો આંમાં બળીને ખાખ થઈ ગયાં. પરંતુ તે બધાં નાટકોમાં “સ્વપ્રવાસવદત્તા' અને પ્રતિમા નામનાં નાટકો સર રીતે રચાયેલાં હોવાથી અગ્નિમાં બળ્યાં નહીં. આથી ભાસ કવિનાં એ બંને નાટકો ભારતીય નાટયસાયમાં અમર બન્યાં છે. મહાકવિ કાલિદાસ પણ “માલવિકાગ્નિમિત્ર'ના પ્રવેશકમાં ભાસની અખંડ કિતનો નિર્દેશ કરે છે. ભાસનાં ઉપરોક્ત બંને નાટક ઉપરાંત આજે અભિષેક”, “મધ્યમ વ્યાયેગ,” “તઘટોત્કચ, “પ્રતિમા ગંધરાયણ, બાલચરિત વગેરે સંખ્યાબંધ નાટક મળી આવે છે.' હિમની પહેલી સદીમાં કવિકુલગુરુ કાલિદાસનાં નાટકો અગ્રસ્થાને આવે છે. વિક્રમના રાજકવિ તરીકે જગમશહૂર બનેલા એ મહાકવિએ ઘુવંશ' કુમારસંભવ” ને “મેઘદૂત' સમાં અપ્રતિમ કાવ્યો ઉપરાંત માલવિકાગ્નિમિત્ર, વિક્રમર્થશીય” અને “અભિજ્ઞાન શકુન્તલમ' એ ત્રણ અમર નાટકે રચેલાં છે. આજે એ નાટક રચાયાંને બે હજાર વર્ષ વીતી ગયાં હોવા છતાં “શાકુન્તલ' નાટક ઉપર જગતની પ્રજાઓ મુગ્ધ બનેલી છે. યુરેપનો મહાન કવિ ગેટે તે તેને મસ્તકે મૂકીને નાચ્યો હતે. કાલિદાસના સમયમાં ભારતમાં નાટયકલાએ કે વિકાસ સાથે હતા તે તેનાં નાટકો ઉપરથી સહેજે જણાઈ આવે છે. હજુ હમણાં જ “વિક્રમોર્વશીય' નાટકનું અંગ્રેજીમાં ભાષાન્તર થયું છે. ગઈ સદીમાં અંગ્રેજ સાહિત્યકાર સર વિલિયમ જેસે “શાકુન્તલ” નાટકનું, તથા પ્રો. વિસને “મેઘદૂત ” જેવા અમર કાવ્યગ્રંથનું અંગ્રેજી ભાષામાં ભાષાન્તર કરીને પ્રાચીન ભારતની નાટયકલા, તેની શૈલી અને રચનાનો યુરોપમાં પ્રચાર કર્યો હતો. . નામાંકિ નાટયકાર કાલિદાસ પછી ઇસ્વીસન એકથી અગિયારમી સદી સુધીમાં અનેક મહાન નાટવકારે ભારતમાં થયા છે. તેમાં હવે દેવ, વિશાખદત્ત, ભવભૂતિ, નારાયણ ભટ્ટ, મુરારિ, રાજશેખર, ભીમટ, મેશ્વર અને જયદેવનાં નામો મુખ્ય છે. જેમની અનેક નાટયકૃતિઓ આજે ભારતીય નાટયસાહિત્યમાં અગ્રસ્થાન ભોગવે છે. દરવીસનના ત્રીજા શતકમાં "ચક” નામધારી એક નાટયકાર કાશ્મીરમાં થઈ ગયો. એ નાટયકારે અનેક સુન્દર સંસ્કૃત નાટક રચલાં, પરંતુ તેમનું આજે એક પણ નાટક ઉપલબ્ધ નથી, કનોજના મહારાજા શ્રી હર્ષદેવ કલારસિક તેમજ નાટયપ્રેમી હતા. હર્ષદેવે પણ ત્રણ નાટકે રચેલાં. એ નાટકો કનોજમાં અનેકવાર ભજવાઈ પણ ગયેલાં. શ્રી હર્ષદેવ રચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪૪ - સુવાસ: જૂન ૧૯૪૨ રત્નાવલી,” “પ્રિયદશિકા,” અને નાગાનન્દ” જેવા ત્રણ સુન્દર નાટય–ગ્રન્થ ભારતમાં ભારે પ્રસિદ્ધિ પામેલા જૂના નાટયગ્રન્થ છે. ઇસ્વીસનની સાતમી સદીના ભારતના નાટ્યસાહિત્યમાં ઉચ્ચ શ્રેણીના નાટયકાર તથા કવિ તરીકે ભવભૂતિનું નામ સર્વત્ર પ્રસિધ્ધ છે. કાજના મહારાજા યશોવર્માને તે રાજકવિ હતો. ભલભલા પાષાણુ હદયના માનવીઓને પણ રડાવી નાખે એવાં કરુણરસભર્યા નાટક ભવભૂતિએ રચ્યાં છે, જેમાં “ઉત્તર રામચરિત,” “માલતી માધવ,” અને “હનુમાન” જેવી કરુણરસભરી નાટયકૃતિઓ મુખ્ય છે. ભવભૂતિનાં નાટકે પત્થરને પણ રુદન કરાવે તેવાં છે. “મુદ્રારાક્ષસ' જેવી સર્વ શ્રેષ્ઠ નાટયકૃતિનો કર્તા વિશાખદત્ત ઇશુની આડમી સદીમાં કાજપતિ અવન્તીવમનના સમયમાં કાજમાં થઈ ગયે. મૈયે સમ્રાટ ચંદ્રગુપ્ત તથા ચાણકયે નન્દને કેવી કુનેહથી મહાત કર્યો, તેનું રસમય વર્ણન આલેખતું “મુદ્રારાક્ષસ” નામનું સુન્દર સંસ્કૃત નાટક નાટયકાર વિશાખદત્ત કનોજ પતિ અવતીવમનના આશ્રય હેઠળ રહીને કનોજમાં રચેલું. તે ઉપરાંત, “નાટયદર્પણ” માં જળવાઈ રહેલાં અવતરણે પરથી જણાય છે કે વિશાખદત્તે “દેવીચન્દ્રગુપ્ત' નામે બીજું માંચક નાટક પણ લખ્યું હતું. ગૂર્જરનરેશ કર્ણદેવ તથા સિદ્ધરાજના સમયમાં પણ નાટયકલા જીવંત હતી. કાશ્મીરને પ્રસિદ્ધ કવિરાજ બિલ્હણ કોઈ કામ પ્રસંગે ગૂર્જરનરેશ કણ દેવના સમયમાં ઇ. સ. ૧૯૮૨માં ગુજરાતના પ્રવાસે આવેલે, ત્યારે કર્ણદેવ તથા મિનળદેવી વચ્ચે કેવી રીતે અને કેવા સંગમાં પ્રેમ ઉત્પન્ન થયે–એ અદ્ભુત પ્રેમ પ્રસંગેને ગૂંથી લઈને તેણે “કર્ણસુંદરી " નામક એક સુન્દર સંસ્કૃત નાટિકા રચેલી. મહાઅમાત્ય સંપકરની સુચનાથી એ નાટિકા અણહિલપુરમાં આદિનાથની યાત્રાના મહત્સવમાં અનેક નટ નટીઓ દ્વારા ભજવાયેલી. બારમી સદીમાં શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યના શિષ્ય રામચન્દ્રની “નલવિલાસ આદિ નાટયકૃતિઓ ધ્યાન ખેંચે છે. એ સદીના અંત ભાગમાં ગૂર્જરભૂમિમાં કવિ પ્રહલાદનદેવ નામને યશસ્વી કવિ તથા નાટયકાર થઈ ગયો. તે આભૂપતિ ધારાવર્ષ દેવને ભાઈ થ ને અણહિલપુરમાં સામંતપદે વિરાજતા હતા. પ્રહલાદને “પાથ પરાક્રમ વ્યાયેગ” નામક સુંદર નાટક લખેલું. તેરમી સદીમાં યશપાલમંત્રીનું “મહારાજ પરાજય' નાટક ધ્યાન ખેંચે છે. તે પછી મુસ્લિમ આક્રમણથી ભારતમાં ચારે બાજુ પ્રગટી નીકળેલી અશાંતિએ છેક વેદકાળમાં ઉદય પામેલી ભારતીય નાટયકલાને પણ છિન્નભિન્ન કરી નાંખી છે. આવરણ ભારદ્વાજ : પૃથ્વી: થવા પ્રગટ તું ચહે? મનથી દશ હું ઝંખતે તવાકૃતિ તણું પ્રિયે!–પણ સુયે : કાં આપણે થઈ નવ શકે જ આવરણ કણ આચ્છાદતું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ફાટા પડાળ્યા ઈ. ન. વાડમય-પરિષદમાંથી પાછા ફર્યા પછી સુરેશ પરીક્ષાની ધમાલમાં પડી ગયેા. સુરેશ પાસેથી પ્રેરણા પામેલ છેટુએ પરીક્ષામાં પોતાનું પાણી બતાવી દીધું, તોફાની ટુએ પહુલા નબર મેળવ્યા. “શું છે શિક્ષકને પૂછ્યું આ ઝુનું ? ” તુને પહેલા નંબર આવેલ જાણી નગીનદાસે તેના વ k હા, સાહેબ ! તેણે ન માની શકાય તેવુ' કરી બતાવ્યુ' છે. '' શિક્ષકે કહ્યું. “ કઇ ભૂલ તે નથી થઋને? ' હેડમાસ્તરે પૂછ્યું. “ મને પણ ભૂલ થઈ હોય એમ જ લાગતુ હતું, એટલે મે તેના માસની ગણત્રી ત્રણ વખત ફરી જોઇ. ’ “ પેલા થેાકડામાંથી છેટુના ઉત્તરપત્રા કાઢી લેા તા ! ' હેડમાસ્તરે શિક્ષકને ચેકડે દેખાડતાં કહ્યું. શિક્ષક છેટુનાં ઉત્તરપત્રા હેડમાસ્તરને શોધી આપ્યા, “છેટુને આટલું સુંદર લખતાં કયારથી આવડયું ? ' નગીનદાસે છેટુનું લખાણુ વાંચતાં સાશ્ચર્ય પૂછ્યુ, “ ચેરી તા નહીં કરી હોય તે ? ” tr ‘ જી, હમણુા એ વગ માં પણ ઊંચે નંબરે રહે છે. ’” શિક્ષકે કહ્યું. (6 તેકાના ઘટયાં છે ? ’~ ના. જી ! વધ્યાં છે. ’’ તાફાન તે અભ્યાસ બંનેમાં એક સાથે તે ક્રમ આગળ વધી શકયા ? ’ “ હમણાં સુરેશભાઇ સાથે ખૂબ ભળે છે, ’' “ એમ કે ? ” હેડમાસ્તરે કહ્યુ, “ સુરેશ જબરા છે, '' “ સુરેશભાઇ નિમાયા પછી વિદ્યાર્થી એ તેમના સિવાય બીજા કાષ્ઠ શિક્ષકને ગણકારતા નથી. ’” શિક્ષક સુરેશની પ્રતિભાના દ્વેષી હતા. હેતુને ખાનગી ભણાવી માસિક પચીસ રૂપિયા રળી લેવાની તેની તેમને સુરેશે ધૂળમાં મેળવી હતી. છેટુ પહેલા નંબર મળવાથી ઘણા ખુશી થયા હતા. સુરેશે તેનામાં જે રસ લીધા હતા તેનું જ આ પરિણામ હતુ, સુરેશના કઈ રીતે આભાર માનવા તેના વિચારમાં પ્લેટુ પડી ગયા. 66 ‘કાકા, હું પાસ થયા.” છેટુએ ઘેર આવી કહ્યું. પિતાને તે કાકા કહેતા, “ સારૂ થયુ, કા ધેારણમાં પહેચ્યા ?' કાકાએ પૂછ્યું. હજારો ને લાખાના વ્યાપારી સાદાની ઝીણીઝીણી વિગતો માટે રાખી શકતા. શેઠને દીકરા શું ભણે છે તે યાદ ન હતું. tr હું મેટ્રિકમાં આવ્યા. ’’“ અહા ! એટલું બધું ભણી ગયા ? ” હા–જી, વધારામાં હું પહેલે નબરે પાસ થયા છું. ' પે'લે નંબરે તું ? ” “ એ બધા પ્રતાપ મારા માતર સુરેશભાઇનેા છે. '' હુએ કહ્યું, બહુ સારૂ ! તે એમને કંઇક ઓણી આપજે, ' kr #6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૪૬ .. સુવાસ : જૂન ૧૯૪૨ (6 શું આપું ? ’– પાંચ-પચીસ જે દેવા હોય તે દેજે ને ! '” “ એ મેણી લેવાની ના પાડે તે ? ” છેટુએ પૂછ્યું. '૮ જારે ગાંડા ! પૈસા લેવાની કાષ્ટ ના પાડે જ નહીં. શેડની એ જીવન-ફિલસૂરી હતી. પૈસા દેખી કોઇપણું ચડ્યા વિના રહે જ નહીં, એવી તેમની માન્યતા હતી. કાષ્ઠની કિમત ઓછી ધુ હાય એ ખરૂ, ભારત-પતુની કિંમત શું ? પિતાની સાથે વધારે દલીલ કરવાની છેટુને જરૂર ન લાગી. મુનીમ પાસેથી પચીસ રૂપિયા લઇ તે સુરેશને ઘેર પહેચ્યા. “ ઉપમા, છેટુભાઇ આવ્યા છે. ’' સુરૈરો છેટુને જોઇને કહ્યુ "6 હે!ટુભાઇએ નાસ્તો કરાવી દેવે પડશે. ” ઉપમાએ બહાર આવી કહ્યુ. "s શેને ? ' છેટુએ હસતાં હસતાં પૂછ્યું, હું પહેલે નબર પાસ થયા તેને. ’ ' 66 એને માટે તે મારે મતે જમાવે પડે, ” હેટુએ કહ્યુ “ તેા એમ ! ’’ ઉપમાએ કહ્યું, ‘ ચાલેા જમવા. ' ,, 66 શું બનાવ્યું છે ? ’’ છેટુએ પૂછ્યું,–“ કંસાર. ” ઉપમાએ કહ્યું. “ તા આપણે જમવા તૈયાર છીએ, પણ તમારે ય મારી એક અરજ સ્વીકારવી પડશે. ’ “ તમારે વળી શી અર્જ કરવાનો છે ? ' સુરેશે પૂછ્યું. 37 હા પાડે તે કહું. “ તમને હું નાખુશ કરી શકતા નથી. '' છેટુએ ઊભા થઇ ઉર્ષમાના પગમાં પચીસ રૂપિયા મૂકી દીધા. “ આ શું ? ” ઉપમાએ પૂછ્યું.- ગુરુદક્ષિણા, ” છેટુએ કહ્યું. ગાંડા ન થાએ. હું એ પૈા નહિ લઉં, ' સુરેશે કહ્યું. 66 બહુ સારૂં ! હું તમારે ત્યાં કેઇ દિવસ નહીં આવું. ” છેટુએ કહ્યું. “ અત્યારે તે જમશે! ને ? ’ ઉપમાએ હસતાં હસતાં પૂછ્યું. tr ના–જી ! મારે અહંકાર અત્યારથી જ શરૂ. .. છેટુભાઇ, તમે તો જાણેા છે કે હું શિક્ષણના વેપાર નથી કરતા. k ' સુરેશભાઇ, તમે મારા સ્વભાવ કયાં નથી જાણુતા ? મારા પિતાની ઇચ્છા ન હેાત તે હું તમને જરા ય આગ્રહ ન કરત. તમે ના પાડે। તો એમને કેટલું દુઃખ થાય તેને તમને ખ્યાલ નથી. 66 "" સુરેશ તે છેટુ દલીલો પર ઊતરી પડયા. “ ધેા, ટુભાઇ ! હું એ રકમને સ્વીકારી લઉં છું. '' કહી ઉપમાએ ચર્ચાના અંત આણ્યો. 66 .. ટુ ને સુરેરા સાથે બેસી જમ્યા. tr તને પૈસાના મેહ કયારથી થયા ? '' છેટુ ગયા પછી સુરેશે ઉપમાને પૂછ્યું. પૈસાના મેહ ? કદી હતા નહીં-છે નહીં અને થવા સાઁભવ નથી. ’’ ઉપમાએ કહ્યુ', Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 66 એટલે જ અનાસકતભાવે આ ત્રીસ કલદાર ગજવામાં મૂકી દીધ!, કાં ? ” “ મેહ નથી એને અર્થ એમ નહીં કે પૈસાને હાથ પણ ન અડકાડવા. તમે ચેડા એકધૂની www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ . ફેટો પડાઃ ૪૭ છે. પિસા ન લેવાની ધૂનમાં તમે છોટુભાઈને હદયની લાગણીને લ રાખવાનું ભૂલી જતા હતા. એ કાંઈ તમને પ્રલંભરૂપે કે લાંચરૂપે પૈસા આપવા નહોતા આવ્યા. આ તે એમની હાર્દિક ઊર્મિને, ઉછાળો હતો. એમને નાસીપાસ કરવા મને ફીક ન લાગ્યું.: . . “બહુ સારૂં–બહુ સારું ! ” સુરેશે કહ્યું, “હવે એ પિસાનું શું કરવું છે ?” : “કોઈ આકશિક જરૂરિયાતો માટે સાચવી મૂકવા, બીજું શું?” . “એવી ઠાવકી કયારથી થઈ ગઈ ?” ત્યારે તમારે વિચાર શું બ્રાહ્મણ જમાડી દેવાને છે?” ઉપમાએ સામું પૂછયું. મારે વિચાર કહું ?”—“બોલેને!” મારો વિચાર તે તને રેશમી સાડી લઈ આપી તારી સાથે એક ફેટો પડાવવાનો છે.” “તમે ય રસિક છે, હો!” ઉપમાઓ, ટીખળી સ્વરે કહ્યું. રેશમી સાડી વિના સારે ફેટે નહીં પડતું હોય કે?” વારૂ, તું ફેટો પડાવવાની વાત તો કબૂલે છે ને ?” “તમારી ઇચ્છા હોય તે મારી ના નથી.” ઉપમાએ હસતાં કહ્યું. ગજબ છે તમે બૈરાઓ! બધી બાબતમાં કેમ જાણે અમારી ઇચ્છા જાણીને જ પગલું ભરતાં હો!” તે કાંઈ નહીં ! આપણે ફેર નથી પડાવે.” ઉપમાએ મી છણકતાં કહ્યું. - “ચાલ-ચાલ ! ટો તે પડાવી લઈએ. ફેઝફર અમારી શાળાના જ ચિત્રકામ શિક્ષક છે. કહે છે કે બહુ ગરીબ માણસ છે. એને એટલી મદદ થશે.” " : દસદ શાળાને ચિત્રકામ શિક્ષક ત્રિવેદી ખાનગી રીતે ફેટા પાડવાનું કામ કરતે હતે. ફેટા તે સારા પાડો. બીજા શિક્ષકો ખાનગી ભણાવી વધારાની આવક મેળવતા, તે ત્રિવેદી ફેટા પાડી કમાઈ લેત. હેડમાસ્તર નગીનદાસ શિક્ષકોની ખાનગી આવક્માંથી જેમ અડધે ભાગ પડાવતા તેમ ત્રિવેદીની આવકમાંથી ય પિતાને વિકસે પડાવી લેતા. સુરેશ અને ઉપમા ત્રિવેદીને ત્યાં પહોંચ્યાં ત્યારે તે ફેટો-એન્સાઈગ મશીન બનાવવામાં ગુંથાયે છે આવે, સુરેશભાઈ! ” ત્રિવેદીએ કહ્યું. શું ચાલે છે?.” સુરેશે પુછયું: “રોટલાની માથાકૂટ !” ત્રિવેદીએ કહ્યું, “શાળા ત્રીશ રૂપિયા આપે તેમાં છ છોકરાં અને બે અમે એમ આઠ માણસનું પૂરું કયાંથી થાય? દેશમાં મા-બાપને મહિને દશ-પંદર રૂપિયા મોકલવા પડે તે વળી વધારામાં. નગીનભાઈ સારા માણસ છે કે ત્રીજો ભાગ લઈને ય મને ફેટા પાડવાની સગવડ આપે છે, એટલે મહિને પચીસ-ત્રીશની વધારાની આવક ફૂટી કાઢું છું.” , ત્રીજો ભાગ લેશેને ? ” સુરેશે પૂછયું. “તમને ખબર નથી ?”_“ના.” અહીં જે કોઈ માસ્તર નિમાય તેની સાથે પહેલે જ દિવસે હેડમાસ્તર કેટલીક શરતો નકકી કરી લે છે. ટયુશન ભણાવે તે અડધા પૈસા તેમને દેવા પડે. મારું કામ જરા અટપટું એટલે મારા એકખા નફામાંથી મારે તેમને ત્રીજો ભાગ આપ એવી ગોઠવણ છે. તમારે કંઈ નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪૮ “સુવાસ: જૂન ૧૯૪૨ દેવું પડતું?” ત્રિવેદીએ પૂછ્યું. “મારે ? હું ખાનગી ભણાવતે જ નથી." બે જ માણસ છો એટલે એવી લાપરવાહી તમને પોસાય. અમને તે છોકરાંની ધીંધ એવી ઘેરી વળી છે કે ન પૂછો વાત !” “છોકરાં હોવાં એ તે નશીબદારી મનાવી જોઈએ.” સુરેશે કહ્યું. એ નશીબદારીથી એક લાભ તે થયે જ છે.” ત્રિવેદીએ કહ્યું. શે?”_“ઘરમાંથી ઊંદર નાસી ગયા છે.” “ ઊંદર શા માટે નાસી ગયા?” ઉપમાએ હસતાં પૂછ્યું. “ઊંદર તે ખાવાનું મળે ત્યાં રહેને ? મારા ઘરમાં તે દાણાનેય અભાવ રહે છે, એટલે ઊંદર અહીં રહીને કરે શું?” ત્રિવેદીએ મજાકભરી ગંભીરતા ધારણ કરી કહ્યું. “જબરા તમે ય ઊંદર નસાડનારા!” ઉપમાએ કહ્યું. જ્યાં છોકરાંના બાજરાના જ વાંધો છે ત્યાં બચ્ચા ઊંદર તે ખાવાનું કયાંથી જ પામે?” ત્રિવેદીએ કહ્યું. “અને તમારાં જેવાં કોઈ દિવસ ફેટો પડાવવાય ન આવે એમાં અમે કાયમી ભૂખમરામાંથી ઊંચે કેમ કરીને આવીએ?” “આજે અમે ફોટો પડાવવા જ આવ્યાં છીએ.” સુરેશે કહ્યું. મેણના માર્યા તે જોગી નથી થતા ને?” ત્રિવેદી મર્માળાં વચન બેલવા છતાં મુખપરની ગંભીરતા જરા ય ઓછી થવા દેતો ન હતો. “પૂછે આને!સુરેશે ઉપમા તરફ આંગળી ચીંધી કહ્યું. સ્ત્રીઓ ખોટું ન જ બોલે એવી તમારી માન્યતા છે ? એ માન્યતા બદલાવી નાખજે. સ્ત્રી એટલે જૂઠને અવતાર.” “ સ્ત્રીઓને તમને બહુ ખરાબ અનુભવ થયો હોય એમ લાગે છે.” ઉપમાએ કહ્યું, હે?ત્રિવેદીએ કહ્યું, “બહુ સારે અનુભવ છે એટલે એમ કહું છું.” તમારી વાતને મર્મ પકડી શકાતા નથી.”ઉપમાને ત્રિવેદીની વિચિત્રતા ગમી. “એમાં મર્મ-કર્મ કંઈ છે જ નહીં.” ત્રિવેદીએ કહ્યું, “છોકરાને અડધાં ભૂખ્યાં રાખી પતિને તાણ કરી કરીને ખવડાવતાં તપેલાં ખાલી કરી નાખતી વખતે પત્ની જરાય આંચકે. ખાધા વિના કહી દે છે કે, “તપેલાં બધાં ભરેલાં છે!” અને પરિણામે પિતે તદ્દન ભૂખી રહે છે, એ જૂઠ નહીં તે બીજું શું?” સુરેશ ને ઉપમા ત્રિવેદીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયાં. “ અથવા ” ત્રિવેદીએ આગળ ચલાવ્યું. “ કદાચ એને જૂઠ ન પણ કહી શકાય. ખાલી તપેલામાં ય હવા તે ભરી જ હોય છે ને ? સ્ત્રી પત્ની તરીકે જુઠ્ઠી છે એના કરતાં ય માતા તરીકે વધારે જુકી છે. જે છોકરાંને બાપ તેમને પૂરતું ખાવાનું ન આપી શકતા હોય તેમને કહેવું કે તારે બાપ તને બેરિસ્ટર બનાવશે, એ જ નહીં તે બીજું શું ? ” કહી એ હસી પડશે. સુરેશ કે ઉપમા હસી ન શકયાં. * કેમ તમે હસતાં નથી ?” ત્રિવેદીએ પૂછ્યું. આવી વાત સાંભળી હસવું કેમ આવે ?” ઉપમાએ સામું પૂછયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ફોટો પડાવ્યોઃ ૪૯ * “ આવી વાત તે હિન્દી સંસારમાં ઘેર ઘેર બને છે. પોતે ભૂખી રહી, જૂઠું બોલી પતિને ખવડાવે તેવી મેટાબેલી સ્ત્રીઓ તે સમાજને ચૂલે ચૂલે બેઠી છે.” ત્રિવેદીએ દેખીતા કટાક્ષમાં હિન્દી સ્ત્રી-વર્ગ પ્રત્યેને પિતાને પૂજ્યભાવ વ્યકત કરી દીધે. એવી સ્ત્રીઓને-હું તે જેમને પૂજું-ખોટું તે ઘરમાં પૂરતી ચીજનો અભાવ હોવાને કારણે જ બોલવું પડે છે ને? એ પરિસ્થિતિ કેટલી દુ:ખજનક છે?” “પૂરતી ચીજને અભાવ એ તે હિંદમાં થાળે પડી ગયેલું દરદ છે. એને અફસોસ કરવાપડ્યું હોય જ નહીં. જે પરિસ્થિતિ કાયમી છે તેને અફસેસ શું ?” ત્રિવેદીએ કહ્યું. ઉપમાને અવાજ સાંભળી ત્રિવેદીનાં પત્ની શારદાબેન ઘરમાંથી બહાર આવ્યાં. આ અમારા માસ્તર સાહેબ, સુરેશભાઈ” ત્રિવેદીએ પિતાનાં પત્ની સામે જોઈ કહ્યું, અને આ તેમનાં પત્ની.....નામ તે હજી સુરેશભાઈએ કહ્યું નથી.” ઉપમા.” સુરેશે હસતાં કહ્યું. આ, બેન!” શારદાબેને કહ્યું. શારદાબેન પ્રેમાળ બાઈ હતી. ત્રિવેદી જીવનની મુશ્કેલીઓને હસી કાઢવામાં માનનારે હતો. શારદાબેન મુશ્કેલીઓ સહી ગંભીર બન્યાં હતાં, છતાં ત્રિવેદીના સાથમાં એ ગંભીરતાને કેરે મૂકી શકતાં. શારદાબેનના મુખ પર અસંતોષની છાયા સરખી ન હતી. પૈસા મેળવી લેવા કરતાં પૈસા મેળવવાના પ્રામાણિક પ્રયત્નથી શારદાબેનને વિશેષ સંતેષ થતું. ત્રિવેદી શારદાબેનને લાડ લડાવતે નહીં, તેમને માટે નવી નવી ચીજો લઈ શકતો નહીં, છતાં શારદાબેન તે સદાય ત્રિવેદી પર વારી જતાં, કારણ કે તે તેનું હૃદય બરાબર સમજી શક્યાં હતાં. ગધ્ધાવૈતરું કરતાં કરતાં ત્રિવેદી જે મજાકો કર્યો તો તેનું સાચું રહસ્ય શારદાબેન સમજતાં. એવી મજાકે જે ન કરી શકાતી હેત તે આર્થિક વિટંબણુઓએ ત્રિવેદીને કયારનેય ગાંડે બનાવી દીધો હોત, તેને શારદાબેનને ખ્યાલ હતે. ઉપર ઉપરથી શારદાબેનની મશ્કરી કરવા છતાં ત્રિવેદીનું હૃદય શારદાબેનથી ભર્યું ભર્યું રહે. ત્રિવેદીને કયારેક એવાં લાસડિયાં લેકે મળી જતાં કે તનતોડ મહેનત કરવા છતાં ય તેને પાઈની પેદાશ ન થતી. એ પ્રસંગે શારદાબેનને થડો ઉપહાસ કરી લઈને ત્રિવેદી ગ્લાનિ માત્ર ખંખેરી નાખત-જાણે કેટ પર ચડેલ ધૂળ ખંખેરતે હેય તેમ. ગમે તેટલી મુશીબતમાં ય જરા હસી લેતાં–ીખળ કરી લેતાં ત્રિવેદી રંગમાં આવી જા. મુશ્કેલીઓ તેમનાં હૃદયની મહત્તાને સ્પર્શી ન શકતી, કારણ કે ત્રિવેદીની તીક્ષણ બુધ્ધિ મુશ્કેલીઓને ઘણું સહેલાઈથી હસી કાઢી શકતી. હમણું જ ત્રિવેદીના પિતાને પત્ર હતો કે, “તારી મા માંદી છે, માટે રૂ. ર૦) મોકલજે.” છે. ૨૦) મોકલવાની મુશ્કેલીને પાર ન હતો છતાં માતૃભકત ત્રિવેદી એ રકમ ગમે તેમ કરીને ય મેકલશે તેની શારદાબેનને ખાત્રી હતી. શારદાબેનનાં ઘરેણું એકએક કરી લગભગ બધાં વેચાઈ ગયાં હતાં. હવે વેચવા જેવું બહુ ડું બાકી હતું. આવી પરિસ્થિતિમાં ય પતિ નિર્દેશ હસી શકે તેને શારદાબેન શુભ ચિનહ ગણતાં. હાસ્ય એમનાં જીવનમાં કટુતાને પિસવા જ ન દેતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પ૦ સુવાસ: જાન ૧૯૪૨ ત્રિવેદી જેટલે બા હતું, એટલે જ બહાદુર ને પ્રેમાળ હતો. પૈસે તેની પાસે ન હતો. પણુ વહાલસેથી પત્ની ને ઉદાર હૃદય તેને પૈસાથી ન મળી શકે તેવો ઉચ્ચ કક્ષાનો આનંદ આપી શક્તાં. છ છોકરાંનાં માબાપ શારદાબેન ને ત્રિવેદી હજી ગઈ કાલે જ પરણ્યાં હોય તેટલા પ્રેમપૂર્વક જીવતાં હતાં. તેમનું દાંપત્ય ઉપમા-સુરેશને ધન્ય લાગ્યું. ઉપમા તે શારદાબેનનું મુખ જોતાં જ તેમના પર વારી ગઈ હતી. એ મુખ પર ચીમળાયેલી ત્રીસમે કંટાળો ન હતો, પણ જીવનને ધબકારે ધબકારે પ્રેમને ઉન્માદ અનુભવતી નઢાશે પ્રણય–તરવરાટ હતે. ત્રિવેદી અને શારદાબેન બંનેને લેકે ગાંડાં કહેતાં, પણ એ ગાંડપણમાં ય કેવી ભવ્યતા હતી ! શારદાબેન તે પ્રમાણમાં ઠાવકાં હતાં. વ્યવહાર-કુશળતા ય તેમનામાં હતી. પણ એ વ્યવહાર-કુશળતા તેમની પ્રેમ–ઉષ્માને જરા ય ઠંડી નહતી કરી શકી. હમણું જ હું તારાં વખાણ કરતા હતા.” ત્રિવેદીએ શારદાબેનને કહ્યું. “પતિને ખવડાવી ભૂખી રહેનાર પત્નીને જુઠ્ઠી કહેનારને તે છ મહિના સુધી ભૂખ્યા જ રાખવા જોઈએ. ” ઉપમાએ ગમ્મત કરતાં કહ્યું. અરે, બેન ! તમે એમની વાત કયાં સાચી માની બેઠાં, ” શારદાબેને કહ્યું, “રળવા બેસે તે ભૂખ ને દુઃખ બધું ય ભૂલી જાય એવા છે. એમને હાથ ઝાલી ભાણું પર ન બેસાડયા હોય તે પાંચ દિવસ સુધી જમવાનું માગે એવા નથી.” “હું તે કહું છું કે પિસા મળતા હોય તે હું તમારી, છોકરાઓની કે કેઈની દરકાર કરૂં એ નથી. મારા જેવા નઠેરને તે તમે જ સાચ.” ત્રિવેદીએ કહ્યું. એપિસા કેને માટે રળો છે ? અમારે જ માને ?” શારદાબેને પૂછ્યું. શારદાબેન ત્રિવેદીને બેલવે પહોંચી વળે તેવાં નીકળ્યાં. | મુશ્કેલીમાંય આટલી મીઠાશથી સંસાર ચલાવ્યે જતાં દંપતી પ્રત્યે ઉપમા અને સુરેશને પૂજ્યભાવ ઉત્પન્ન થયો. ઘરમાં અછત હતી તે દેખીતું હતું, છતાં બંને એકબીજાની ભૂલ શોધવાને બદલે વખાણ જ કર્યા કરે એ દશ્ય દેવી હતું. ઉપમા શારદાબેન સાથે ખૂબખૂબ વાત કરી. સાંજ સુધી ઉપમા ને સુરેશ ત્રિવેદીને ત્યાં રોકાયાં. બપોરે ચા-નાસ્ત પણ લીધે. શારદાબેન હેડમાસ્તરનાં પત્ની ચંચળબેન કરતાં ઊલટા જ સ્વભાવનાં હતાં. પિતાની નબળાઈ તે પહેલી વર્ણવી બતાવતાં. પણ ઉપમા ને સુરેશની સરભરામાં તેમણે જરાય મોળપ નહેતી રહેવા દીધી. ફેટે પડાવી ઘેર જતાં સુરેશે ખીસામાંથી રૂ. ૫ કાઢી ત્રિવેદીના હાથમાં મૂકયા. “આ શું?” ત્રિવેદીએ પૂછ્યું. અમારી જિંદગીને આ પિલે ફેટે છે. સુરેશે કહ્યું, “ મારે તેની ઘણી નકલ જોઈએ છીએ. આટલા પિસામાંથી થઈ શકે તેટલી નકલ કરી આપજે.” ટીખળી ત્રિવેદીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. “ સુરેશભાઈ, ” ત્રિવેદીએ કહ્યું, “પસાની માટે જરૂર છે. તમે આટલી બધી નકલે મને મદદ કરવા જ કઢાવે છે તે હું જાણું છું. પણ આવડી મોટી રકમ પાછી આપવાની મારી શકિત નથી. હું સુંદર કામ કરી આપીશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ દાંત, દાતણ ને અગમેલ ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહુ આપણા શરીરમાં, જીવનના પાષણુ અને વૃદ્ધિને માટે, ભિન્નભિન્ન ઈદ્રિયારા, અહેાનિશ, અનેક પ્રકારની પ્રક્રિયા ચાલતી હોય છે. તેના પરિણામે પોષક તત્ત્વો શરીરમાં સંમિલિત ખની જાય છે તે નિરુપયેાગી કે હાનિકારક તત્ત્વા પ્રત્યેક ઇન્દ્રિયના મળરૂપે બહાર પડે છે. તે પદાર્થોને દિવસે તો આપણે સ્વાભાવિક રીતે જ શરીરથી દૂર કરીએ છીએ, પરંતુ રાત્રિમાં નિદ્રાને લીધે તે એકત્રિત થવા પામે છે. પ્રત્યેક પ્રભાતે તેને દૂર કરવાં એ આરાગ્યનું આવશ્યક અંગ છે. રાત્રે શ્વાસેાશ્વાસની સતત ક્રિયાને લીધે નિરુપયેાગી તત્ત્વ મુખમાં એકત્ર થયા કરે છે તે તે દાંતને અશુદ્ધ બનાવે છે અને જીભ પર છારી પાથરે છે. એ જ રીતે આંખમાં પિયા બાઝે છે, નાકમાં ગૂગા બધાય છે, ચામડી પર પસીને ખાઝે છે, શરીરમાં મળ એકત્ર થાય છે. પ્રભાતમા એ બધું બનતી ઝડપે દૂર કરવું એ આરાગ્ય, જીવનવિકાસ અને પ્રફુલ્લતાનુ પ્રથમ પગથિયુ છે. તે માટે દાતણ-મુખશુદ્ધિ, શૈાચ–શરીરશુદ્ધિ ને સ્નાન–અંગશુદ્ધિ એ ક્રિયા યોજાયલી છે. મુખશુદ્ધિની ક્રિયામાં કેવળ દાંત કે જીભના જ નહિ, પરંતુ આંખ, નાક, કાન વગેરે—અખિલ ચહેરાની શુદ્ધિના સમાવેશ થાય છે. બધા પર અહીં આપણે અનુક્રમે દૃષ્ટિપાત કરીશું. દાંતના એ ભાગ: બહારના (અપ્રચ્છન્ન) અને અંદરના (પ્રચ્છન્ન). બહારના ભાગ કઠણુ અને સફેદ ચકચકતા (Enamel) છે જ્યારે અંદરનો ભાગ તેનાં પોષક તત્ત્વાના એટલે કે તે રક્તકેશવાહિતી તથા જ્ઞાનત ંતુવાળા હેાવાથી કેામળ છે. એટલે જ તેના સ ંરક્ષણ અર્થે બહારના ભાગ ચારે ક્રાર વીંટળાયલ છે. ટૂંકમાં અંદરના ભાગ સજીવ અને મૃદુ છે તે બહારના ભાગ કઠણ અને નિર્જીવ છે, પેઢાં પણ લેાહી અને માંસવાળા પદાર્થનાં બનેલ હાવાથી મૃદુ અને જીવંત છે. આ રીતે મુખમાં એક બાજુએ કાણુ અને નિર્જીવ ભાગ ને બીજી બાજુએ મૃદુ અને સજીવ ભાગ પરસ્પરને અડીને રહેલા છે. એટલે એકને સાફ કરવામાં થતી ક્રિયામાં બીજાં આપે!આપ સપડાઇ જાય છે. પેઢાંની સલામતીનેા વિચાર કરી મુખશુદ્ધિ માટે જો સુવાળુ અને મૃદુ સાધન પસંદ કરવામાં આવે તો તેનાથી દાંત ખરાબર સાફ નથી થતા તે દાંતના વિચાર કરીને જો કાણુ સાધન પસદ કરવામાં આવે તા તેથી પેઢાં છેલાઇ જઇ લેાહી નીકળે છે, એ સયેાગેામાં બન્નેને સાફ કરવા માટે, ન તા એકાંતપણે કણ વસ્તુ કે ન તો નરમ વસ્તુ ખપમાં લાગે તે સમજી શકાય તેમ છે. તેથી દાંત સાફ્ કરવા માટેની સામગ્રી પર દૃષ્ટિપાત કરવા પણ જરૂરી છે. સુરેશને કંઇ વધારે ખેલવાનુ યોગ્ય ન લાગ્યું. ઘેર પહોંચી સુરેશે ઉપમાને પૂછ્યું, “ ઉપમા તને કેમ લાગ્યું ? ” “ સારૂં કયું; શારદાબેન જેવી કહ્યું, “ દુ:ખમાં ય કેટલા પ્રેમપૂર્વક નથી. '× એકમેકને ખાનદાન સ્ત્રી મેં જીવનભરમાં જોઇ નથી. * ઉપમાએ દુઃખ ા તેમને સ્પર્શીય શતું ચાહે છે ! “ ટુભાઈના પચીસ રૂપિયા ચેાઞ સ્થળે જ પહોંચ્યા. આપશુને ફેટા મળશે તે વધારામાં ”! સુરેશે કહ્યું. * * લેખકની તાજેતરમાં પ્રસિદ્ધ થનાર નવલકથાનું એક પ્રકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ પર સુવાસ: જૂન ૧૯૪૨ આવી સામગ્રીમાં (૧) કુદરતી વનસ્પતિ અને (૨) બનાવટી વસ્તુને ઉપયોગ થતો જોવાય છે. વનસ્પતિમાં ઝાડની પાતળી ડાંખળીઓના કટકા કાપીને ઉપયોગમાં લેવાય છે, જેને સામાન્ય ભાષામાં દાતણ કહેવાય છે, જ્યારે બનાવટી વસ્તુને બ્રશના નામથી ઓળખવામાં આવે છે. વનસ્પતિ-ઝાડના બે વર્ગ: જેનું બી વાવ્યા પછી બે ફાડ સાથે અંકુરિત થાય છે તે (Di–cotolydanous) ને જેને એકજ ફાડ હોય છે તે (Mono-cotolydanous). બે ફાડવાળાં ઝાડનાં વપરાતાં દાતણમાં આપણે બાવળ, આવળ, વડ પીંપળ, લીંબડા, ખીજડે વગેરે ગણાવીશું, અને એક ફાડવાળાંમાં નાળિયેરી, નેતર, ખજૂરી વગેરે આવે છે. બેવડી ફાડવાળામાં રેસા ટૂંકા ને મુલાયમ હોવાથી દાતણ ચાવવામાં મઝા પડે છે ને કૂચડે ઝટ સુંવાળો બને છે. જ્યારે એકવડી ફાડવાળાંના રેસા લાંબા, એકધારા ને કઠણ હવાથી ચાવતાં કંટાળો આવે છે ને કૂચડે પણ જોઈએ તેવો સુંવાળો બનતું નથી. આ પ્રમાણે રેસામાંથી થતા કૂચડાની ગણત્રીએ બેવડી ફાડવાળાં ઝાડનાં દાતણ વધારે લાભદાયી ગણાય. પરંતુ જ્યાં તેવાં ઝાડ બિલકુલ મળી શકતાં જ નથી (હિમાચ્છાદિત પ્રદેશોમાં) અથવા ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે (મલબાર-કોચીન આદિ દરિયાકાઠાંના પ્રદેશોમાં) ત્યાં જનતા એકવડી દાળનાં દાતણને જ ઉપયોગ કરે છે. કેટલીક વખતે કરકસર કે સાનુકૂળતાની દ્રષ્ટિએ પણ તેવાં દાતણ વાપરવામાં આવે છે. બનાવટી વસ્તુમાં મુખ્ય ભાગે બ્રશ જ વપરાય છે. બ્રશના વાળ અતૂટ અને સુંવાળા ન હોવાથી તેને એક રીતે તે ઉપર વર્ણવાયેલાં એકવડી ફાડનાં દાતણની કેટિમાંજ મૂકી શકાશે. પરંતુ તેના વાળ વધારે કડક હોવાથી તે દીર્ઘ સમય પર્યન્ત કામ આપી શકે છે. આ પ્રમાણે મુખશુધ્ધિનાં સાધનને વિચાર કરતાં આપણે બેવડી ફાડનાં દાતણ, એકવડી ફાડનાં દાતણ ને બ્રશ ત્રણેનું અવલોકન કરી ગયા. હવે જુદાં જુદાં દષ્ટિબિન્દુએ તે ત્રણેના લાભાલાભ વિચારી જઈએ: (૧) આર્થિક દૃષ્ટિએ-બ્રશના દીધે વપરાશને ખ્યાલમાં રાખવા છતાં પણ એકંદરે તે બ્રશ કરતાં દાતણ જ સસ્તાં પરવડે છે. (૨) સ્વચ્છતાની દૃષ્ટિએ-બ્રશ સાથે સરખાવતાં વનસ્પતિનાં દાતણ સરસાઈ ભોગવતાં જણાય છે. કેમકે બ્રશને હાથે કાં તે મૃત્યુ પામેલાં જનાવરનાં અવશેષમાંથી અથવા તે કઈ કૃત્રિમ રાસાયણિક મિશ્રણમાંથી બનાવા હોય છે અને વાળ પણ મૃત પ્રાણીઓનાં શરીરના કે પૂછડાંના વાળના અવશેષરૂપ હોય છે. તેમને ગમે તેવી રાસાયણિક ક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે તે પણ ધાર્મિક દ્રષ્ટિએ તે તેની બાધકતા ટળતી જ નથી. ને એ દૃષ્ટિને બાજુએ મૂકીએ તે પણ અનેક ક્રિયાઓ-પ્રક્રિયાઓના ક્રમમાં ગફલતને પૂરતો સંભવ રહે છે. તે ઉપરાંત બ્રશને વાપર્યા પછી તેને જે પૂરતી કાળજીપૂર્વક સાફ કરવામાં ન આવે તે તેમાં ઝીણી ઝીણી પ્રક્રિયાઓ થતી જઈને (Micro-organismsને લીધે) તે ચેપી (Septic) બની જાય છે. વળી બ્રશ કાયમી વસ્તુ રહેતી હોવાથી એકનું વાપરેલ અન્ય વાપરે તે તેમાં પણ ચેપ લાગવાનો ભય રહે છે. જ્યારે દાતણ એક વખત વાપરી ફેંકી દેવાનું હોઈ તે અંગે આવા કોઈ પ્રશ્ન ઉદ્ભવતા જ નથી. વળી વનસ્પતિમાં કુદરતે એટલી બધી કાળજી દાખવી હોય છે કે અસ્વચ્છતાને કિંચિત્ અંશ પણ પ્રવેશી શકતા નથી. અસ્વચ્છતા કે રગે પ્રવેશ કર્યો હોય તે તે વનસ્પતિનું ઝાડ પતેજ તેટલા પ્રમાણમાં નબળું પડી જતું દેખાય. એટલે આપણે માટે એટલી જ સાવચેતી જરૂરી ગણાય, કે જે ઝાડનું દાતણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ દાંત, દાંતણ ને અગમેલઃ ૫૩ કાપવામાં આવતું હોય તે તાજું અને લીલું હોવું જોઈએ. તે ઉપરાંત વનસ્પતિનાં દાતણ માટે એક સાવચેતી એ રાખવી જોઈએ કે તેને હમેશાં પાણીથી પ્રથમ સાફ કરીને પછી વાપરવું કે જેથી તેને કંઈ અશુદ્ધિ લાગી હોય તે તે ધેવાઈ જાય. (૩) પિષક તની દષ્ટિએ-વનસ્પતિનું દાતણ કૂચડે બનાવતાં લગી ચાવવું પડતું હેવાથી દાંતને લગતી ગ્રન્થીઓ જાગૃત થઈ જાય છે ને તેમાંથી ઉત્પન્ન થતે રસ મુખશુદ્ધિ કરવામાં સહાયક થાય છે; જયારે બ્રશની બાબતમાં આ ક્રિયાનો તદન અભાવ જ છે. તે ઉપરાંત જે વનસ્પતિનું દાતણ વપરાય છે તેના ખુદમાં રહેલા ફાયદા પેઢાને અને પ્રકારતે દાંતને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. આ કાયદા બ્રશ અંગે તે મળતા જ નથી. બલકે બ્રશના વાળ કડક હોઈને બેકાળજીથી વાપરતાં પેઢાંને ઇજા પહોંચે છે, છેલાઈ જાય છે ને રકતાશ્રવ નીપજે છે. બ્રશની સાથે કેટલીક વખતે જે ખુશબેદાર દંતમંજનાદિ વપરાય છે તે કેટલેક અંશે પિષણની જરૂરિયાતને પુરી પાડે છે પણ સાથે જ તે ખર્ચમાં ઉમેરો કરે છે. (૪) ટકાવની દષ્ટિએ-દાંતની સફેદી ટકાવવામાં વનસ્પતિનું દાતણ મદદરૂપ બને છે, જયારે દંતમંજન વાપરવાથી દાંત કંઈક પીળાશ પડતા જાય છે. એકલું જ બ્રશ વપરાય તે દાંતની મદીનો ચળકાટ ટળી રહે છે ખરો. છતાં બ્રશના વાળની કડકાશને લીધે અને હરહમેશના ઘસારાથી દાંતનું એનેમલ ઉખડી જાય છે, જેથી જ્ઞાનતંતુ અને રક્તકેશવાહિનીવાળા ભાગ ઉધાડે થતાં, બ્રશથી ઘસતી વખતે ઇજા થાય છે. કદાચ બ્રશને ઉપયોગ કાળજીથી કરાય તે પણ મેંમાં નંખાતા ઠંડા કે ઉષ્ણ પદાર્થોની થતી અસરથી તે તે બચવા નથી જ પામતા. આ અસર મુખ્ય અંશે દુખાવા રૂપે જ ભગવાય છે. (૫) શુદ્ધિકરણની દષ્ટિએ-દાંતની પંકિત ઉપર દાતણને કૂયડે ઘસતાં તે નરમ હોવાથી બે દાંતની વચ્ચેની જગ્યામાં ભરાઈ રહેલી અશુધ્ધિ સહજ સાફ નથી થતી. જયારે બ્રશના વાળ કડક હોવાથી તે અશુધ્ધિને પણ તે ઉખેડી નાંખે છે. પણ બ્રશમાં મુખ્યનુકશાન એ છે કે તે અશુદ્ધિ ઉખેડવાની સાથેસાથ દાંત અને પેઢાંને પણ હાનિકારક ઘસારો પહોંચાડે છે. એટલે વિશેષ ઇચ્છનીય એ છે કે કૂચડાને વધારે કાળજીપૂર્વક ઉપગમાં લઈ બધી શુદ્ધિ કરી લેવી. (ક) સુલભતાની દૃષ્ટિએ–જે પ્રદેશમાં કુદરતે પિતાને ખજાને સદા ઉઘાડે જ રાખે છે ત્યાં તે નજર કરતાં અને લાંબો હાથ કરતાં કોઈ પણ જાતની વનસ્પતિ મળી જાય છે. એટલે ત્યાં બ્રશનો વિચાર કરો તે હાનિકારક છે. પરંતુ જયાં વનસ્પતિ સમૂળગી મળતી જ ન હેય ત્યાં ન છૂટકે બ્રશથી ચલાવવું પડે. પણ પશ્ચિમનું આંધળું અનુકરણ કરીને જ્યાં ત્યાં બ્રશ વાપરવું તે કોઈ પણ દૃષ્ટિએ એગ્ય નથી. આ રીતે દાંત અને દાતણની વિચારણા પછી હવે આપણે બીજા અંગો પર દષ્ટિપાત કરીએ. છભ ખરી રીતે માંસના એક લેચા સમી છે. શરૂઆતમાં આપણે કહી ગયા છીએ કે દરેક ઇન્દ્રિય પિતાને મળ રાત્રિ દરમ્યાન એક કરે છે, જે આપણે પ્રાત:કાળે કાઢી નાંખે રહે છે. તેમાં, હાજરીમાં પાચન થતે પદાર્થ આગળ વધીને આંતરડાંમાંથી પસાર થયા બાદ તેમાંનું અપષક તત્વ મુખ્યત્વે મળદ્વારા બહાર બહાર પડે છે પરંતુ તેને અંગે થતી ક્રિયાને લીધે તથા રાત્રિમાં ચાલતા શ્વાસે શ્વાસને લીધે જીભ ઉપર એક જાતની ખાટી-છારી બાઝે છે. આ છારીનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - સુવાસે : જૂન ૧૯૪૨ રંગ અને ધેરાશ, શરીરનું કયુ અવયવ ખામીભરેલું છે તેના પ્રતીકરૂપ હાઇ, દાકતરા તથા વેદ્યા તેને બારીકાઇથી નિહાળી રોગની ચિકિત્સા કરી શકે છે, તે વિષય આપણા ન હોવાથી છેડી દઈ એ છીએ. પરંતુ જ્યારે તે હાનિકારક પદાથ હોવાનુ જણાવ્યું છે ત્યારે જેમ બને તેમ તેને સંપૂણૅ રીતે દૂર કરવાની આવશ્યતા તા રહેજ છે. જે ન કરીએ તેા પછીથી ખવાતી વસ્તુ સાથે પેટમાં ઊતરી જઇ ઉપદ્રવ અને રાગનાં કારણરૂપ બને છે. જે વનસ્પતિનું દાતણુ વાપરે છે તે તેા તેની જ ચીરી બનાવી, ખેવડી વાળીને જીભ ઉપર ધીમેથી ધસી તે પરની છારી-ઊલને કાઢી નાંખે છે. જે બ્રશ વાપરે છે તેએ ઉક્ત જીભશુદ્ધિને માટે ધાતુની કે સેલ્યુલાઇડની પાતળી પટીનુ ઊલિયું વાપરે છે. દાતણુની ચીરી કે આવું ઊલિયું વાપરતાં સમજવાનું કે બહુ દબાણુથી ધસતાં જીભ ઉપરની ચામડી ધસાય છે તથા થૂંકનાં રસપી'ડા જોખમાય છે, તેમજ બહુ ઊંડે સુધી ચીરી ધસતાં ગળાના પાછલા ભાગને વાગી જઇ લેહી નીકળે છે. કેટલાક દાતણને બદલે પેાતાના હાથનાં આંગળાથી જીભને ધસી સાફ કરી શકવાના સંતોષ લ્યે છે. જ્યારે કેટલાક આંગળાંને ગળામાં ઠેઠ ઊંડાં નાખી, આ આ કરીને કે ગળામાં પાણી નાખી ગળગળાટ અવાજ કરી કાર્યસિદ્ધિ થઇ સમજે છે. પરતુ આ બધું ભિતઆવશ્યક છે, ઊલટું કોઇ વખત ર આવી જતાં આંતરડાંને તેની અસર પહોંચવાથી હેરાન થવું પડે છે. નાકના ગૂંગાને સાફ્ કરવા માટે એક પછી એક નસકોરૂ ખાવીને જોરથી શ્વાસ બહાર કાઢવાથી એકઠા થયેલ ગૂંગા આપે।આપ નીકળી જાય છે. કેટલીક વખત ગૂંગા સુકાઇ જવાથી અંદરની ચામડી સાથે ચોંટી જાય છે અથવા કેટલાક રાગના કારણને લીધે કઠણુ થઇ જાય છે ત્યારે હાથના નખથી ખેતરવા પડે છે. તેમ કરવા જતાં કદાચ નીચેની ચામડી ઉખડી જતાં લેાહી નીકળે છે. સારા રસ્તા એ છે કે કહ્યુ કે ચોંટી ગયેલ ગૂગાને પ્રથમ પાણી લગાડી થોડા વખત પલળવા દઇ નરમ બનાવવા ને પછી ફરીથી નસકારૂ' દબાવીને તેને સહેજે બહાર કાઢી નાંખવા. ગૂંગાની જેમ કેટલીક વખતે આંખના પિયા પણ ચામડી સાથે ચોંટી જાય છે, તેને પણુ પલાળીને સ’ભાળપૂર્વક દૂર કરવા જોઇએ. અને કદી તા અધાર ઘેરાં પટ પાથરીને, જો તું અને ઘાર નિશા કદાપિ; તા હું મનુ' તારક—ચંદ્ર નાના, ને ચીરી નાખું પઢ એ પ્રમાદી. પ્રચર્ડ મેજે જગને ડુબાવે, અવા અને સાગર તું દાપિ; તે હું બનું એક નગેન્દ્ર માટે, ને ભાંગી નાખુ ઉછળેલ છેોળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ઈન્દ્રવજ્રા ) सनातन પૃથ્વી પ્રજાળે પળમાંહી એવી જો તુ અને પાવક વાળ મોટી; તે હું ખનું વાદળી એક નાની, તૂટી પડું હું ધ્રુવ માંહી ક્રેડી જો તુ પછાડે દુઃખ સાયરામાં, વ્યાધિ વ્યથા વા ભય વારિધિમાં; તે હું બનું સાધક શાન્તિ કેરા ને નારૂ લેશતુથી કદાપિ www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ લાખો માલમ ડુંગરશી ધરમશી સંપટ [ ગતાંક પૃ. ૧૮ થી ચાલુ) થોડા કલાક પસાર થઈ ગયા, એકદમ કુવા ઉપરના નાવિકે હે ઓઃ એવી બૂમ નાખી. લાખો તૂતક ઉપર દેડી આવ્યો, પરંતુ ધુમ્મસમાં કંઇ દેખાયું નહિ. થોડી વારે ડાબી બાજુએ બેરડુ ઉપર એક વહાણની આછી છાયા ઝાંખી ઝાંખી દેખાવા માંડી. લાખે પિતાની ગરૂડ જેવી તાણ આંખ તે વાણની છાયા ઉપર માંડી. એના મનને એ વહાણને દેખાવ શકમંદ લાગે. ધારી ધારીને જોતાં આકાર શકમંદ લાગ્યો. ચાંચિયાનું ભૂત એના મનમાંથી ખસતું નોતું. માનસિક સરખામણી કરવા માંડી. એના મનમાં શંકા દઢ થઈ. એણે સુકાના પિતાના હાથમાં લઈ વહાણું પાછું ફેરવ્યું. શકમંદ વહાણ આસપાસ મોટો ચકરાવે લીધે. લાખે તે તૈયાર કરવાને ધીમેથી હુકમ છે. તે સાફ કરી દારૂગોળો તેમાં ભરવામાં આવ્યું. ખલાસીઓને હથિયારબંધ કરી ગઠવી દેવામાં આવ્યા. ધુમ્મસ પણ થોડું ઓછું થવા લાગ્યું હતું. વહાણની બાંધણ ગેવાન ઘાટની હતી. તે ધીમી ચાલે આગળ વધતું હતું. લાખે આ વહાણને “કાળભૈરવ' તરીકે ઓળખ્યું. એણે જાતે તપની નેમ માંડીને જામગરીને દામ દીધે. ધુણરૂર કરતે ગોળ છૂટી સામા વહાણુના સઢને ઉપાડી ગયે. નિત્ય જાગૃત ચાંચીએ પિતાની પાંખો ફડાવી દેટ મૂકવા તૈયારી કરી તે પહેલાં તે બીજે ગેળ ઘસી આવી પાંચ ખલાસીઓ અને કૂવાથંભને ઉપાડી ગયે ચાંચિયાએ ભાગવાનો વિચાર પડતો મૂક્યો. વેંકેબાએ પિતાનું સુકાન હાથમાં લઈ ગેળઓના મારામાંથી બચાવવા વહાણને આડીઅવળી ગતિમાં મૂકી દીધું. બીજી તરફ ખલાસીઓ તેપમાં દારૂગોળ ભરવા મંડી પડ્યા. તેટલા વખતમાં પ્રેમસવાઈન એક ગોળાએ જમણી બાજુમાં એક ગાબડું પાડી દીધું. પરંતુ કોબાના સાવધપણાથી તેમાં મેટે ડૂચો અપાઈ બંધ કરવામાં આવ્યું. વેકેબા હસ્તલાઘવથી ગેળાઓ ચૂકવતે વહાણનું રક્ષણ કરવા માંડે. બંને વહાણો ધીમી ચાલથી આગળ વધતાં લડ્યાં જતાં હતાં. તેના અવાજ સાથે હથિયારોને ખખડાટ પણ વળે કરી પ્રેમસવાઈના ગાળાએ કાળભૈરવની આલાતને ખલાસીઓ સાથે ઉડાવી દીધી. હવે તે કાળભૈરવના ગળા પણ સામે જવાબ આપવા માંડયા. બન્ને વહાણોના સુકાનીઓ વચ્ચે વહાણ ચલાવવાની બાબતમાં હરીફાઈ ચાલી. એકબીજાના ગોળાઓમાંથી રક્ષણ કરવા સુકાન ઉપરનું પિતાનું હસ્તશિલ્ય અને હળવા હાથની સફાઈ સુકાનીઓ બતાવતા હતા. વહાણ હવે તે નજદીક આવી ગયાં હતાં. પ્રેમસવાઈની યુરોપિયન પોએ પણ જવાબ આપવા માંડેકાળભૈરવ તેમની સામે ટકી શકે તેમ નહોતું. અનુભવી કેબાએ બચવા માટે અનેક યુકિતઓ કરી. પ્રેમસવાઈ સાથે ભેટ કરી એકબીજાને વળગી પડવા તેણે ભારે પ્રયત્ન કર્યો. પરંતુ લાખાની ભારે ચતુરાઇથી “ કાળભૈરવ” નજદીક આવી પ્રેમસવાઇને પડખે ચેટી શકયું નહિ. પિતાની સરસ તપથી પ્રેમસવાઈને દૂર રહી “કાળભૈરવ” પાસે જવાબ લેવાનું ફાયદાકારક હતું. લાખે પિતાના લાભને ગુમાવે એ નહતું. તેણે દર રહીને ગોળાએને વરસાદ વરસાવ શરૂ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સુવાસ : જાન ૧૯૪૨ કાળભેરવે” હવે ખૂબ માર ખાધું હતું. તેના મોટા નાના કૂવાથંભો ગોળાઓએ તેડી નાંખ્યા હતા. તેની આલાત હાથે બધાં દરિયામાં ગયાં હતાં, ગળાના મારથી પડેલાં ગાબડાઓથી પાણી વહાણમાં આવતું હતું. તેની તેને પ્રેમસવાઈના ગોળાઓએ ઉડાડી દૂર ફેંકી દીધી હતી. તે નીચે કેટલાક ગેલંદાજે દબાઈ મરણ પામ્યા હતા. આખું વહાણુનું તૂતક મડદાઓ ને વહાણના સામાનથી અસ્તવ્યરત થઈ ગયું હતું. તૂતકમાં પણ ગાબડાં પડયાં હતાં. બે કલાક પહેલાંનું સાજું તાજું વહાણુ મરવાની અણુ ઉપર આવેલા પક્ષીની જેમ તરફડિયાં મારતું હતું. પ્રેમસવાઈને પણ મોટા જખમે થયા હતા. ચાંચીએ તેની ઠીક ખબર લીધી હતી. તેના ઘણુ ખલાસીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. પરંતુ વહાણ હજી સશકત હાલતમાં હતું. “કાળભૈરવ”ના તૂતક ઉપર બચેલા દશેક ખલાસીઓએ પોતાના હાથમાં સફેદ વાવટ ઊંચો કર્યો. હવે વહાણ ડૂબવાની તૈયારીમાં હતું. બચવાને કાંઈ આરો નહોતા. એટલે બચેલા ખલાસીઓ શરણે આવવા તૈયાર થયા. તરત જ પ્રેમસવાઈમાંથી એક હેડી ઉતારવામાં આવી. હથિયારબંધ ખલાસીઓએ તેને ખેંચી “ કાળભેરવ”ની સમીપ આવ્યું. એક તેપને બચેલા ખલાસીઓ ઉપર માંડવામાં આવી. પાંચ ખલાસીઓ બંદૂક લઈ તેમના ઉપર નેમ તાકી રહ્યા. હેડીએ વહાણુથી થડે નજીદીક ઊભા રહી ખલાસીઓને દરિયામાં કૂદી તરી આવવા જણાવ્યું. તે પ્રમાણે “કાળભૈરવ” માંથી દશેક ખલાસીઓ તરીને હોડી પાસે આવ્યા. તેમને ઉપાડી પ્રેમસવાઈમાં પચતા કર્યા. પ્રેમસવાઈમાં સિાના જખમે ઉપર પાટાપીંડી કરી, તેમને હાથે પગે કડીઓ પહેરાવી, બબે ત્રણ ત્રણને જુદી જુદી ઓરડીઓમાં પુરવામાં આવ્યા. તેમની સાથે સારો વર્તાવ રાખવામાં આવ્યું. તપાસ કરતાં વેંકેબા પણ જીવતે પકડાયો હતો. તેના શરીર ઉપર અનેક વાવ લાગેલા હતા. લગભગ બે ત્રણ દિવસની પાટાપીંડી પછી તેને ઘા રૂઝાવા માંડયા. કાળભેરવે એક મેટું ડબલું ખાઈ દરિયાના પાણીમાં હંમેશ માટે વાસ કર્યો. ભયંકર ચાંચિયાઓનું ભયંકર વહાણ ભયંકર મૃત્યુને પામ્યું. આઠેક દિવસમાં કેબા તદ્દન સાજો થઈ ગયો. એને લાખા પાસે તૂતક ઉપર લાવવામાં આવ્યું. લાખે તેના ઉપર ઘણુવાર મીટ માંડી કહ્યું: વેકેબા તુંજ કે ?” આઠ માસ ઉપર રિબંદરની ખાડીમાં કચ્છી વહાણ દરિયા-દેવતને તે લૂંટીને બુડાડેલું હતું ?' “મને ખબર નથી.” “શા માટે હું બેલશ? તારા પરાક્રમે કાંઈ છાનાં રહે? નાનું છોકરું પણ જાણે છે.' ચાંચીએ કંઇ જવાબ ન આપે. 1 લાખ ઊભો થશે. તેણે કોબાને તાણુને એક તમાચે ચડી દીધું. “બદમાસ, કેમ બોલતે નથી? અસહાય બાળક કરીને ડુબાડતાં શરમ ન આવી ? બાયલાની પેઠે હથિયાર વગરના ઉપર હાથ કેમ વાળે છે? માટી થા! મરદ હે તે લડ મારી સાથે. ” ચચિ તાડુક. [ચાલુ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ થાકાર વિક્રમાદિત્ય : ૫૭ [ અનુસંધાન પૃ. ૩૬] . થયું છે. તે ઉપરાંત બ્રહ્માંડપુરાણ તથા વાયુપુળમાં ગઈ ભિલ્લવંશમાં સાત રાજવીઓ થયે હેવાને ઉલ્લેખ પણ મળી આવે છે, બીજી બાજુએ ચોથી સદીના તિથિ થી માંડી પંદરમાં સદીના વિરાજિ લગીના જૈન ગ્રન્થમાં સાત રાજવીઓથી શોભતા ગર્દ ભિલ્લવંશને ૧૫ર વર્ષને શાસનકાળ અને તેમાં કુલદીપક સમા વિક્રમાદિત્યનું ચરિત્ર નિદૈ શાયલ છે. છતાં વિક્રમાદિત્યના વ્યકિતત્વને સ્વીકાર ન કરે તે કયા પ્રકારને આગ્રહ ગણાય તે સમજી શકાતું નથી. શાસ્ત્રીજી એમ માનતા જણાય છે કે કાલકાચાર્યે ગર્દભિલને ગાદીએથી ઉઠાડી મૂકયો હેવા અંગેની કથાઓ અગ્યારમી–બારમી સદીમાં આલેખાણું છે. પરંતુ વિક્રમ સંવત ૭૩૩માં રચાયલા પ્રમાણભૂત જૈન શાસ્ત્ર પ્રત્યે વિશેષ નિશાથીિ માં પણ એ કથા આલેખાયેલી છે. આગળ જતાં કેટલાક યુરોપીય વિદ્વાનને અનુસરીને શાસ્ત્રીજી એમ મનાવવા પ્રયત્ન કરે છે કે . “દંતકથાને વિક્રમ ચન્દ્રગુપ્ત બીજે હોય એ સંભવિત છે.” ચદ્રગુપ્ત બીજે ઈ. સ. ૩૭૫ લગભગ માં ગાદીએ આવ્યા છે, જ્યારે ઉપર જણાવ્યા અનુસાર તેની પહેલાંના સમયમાં પણ વિક્રમાદિત્યના ઉલ્લેખ મળે છે. પરંતુ એ વિધાનને બાજુએ રાખીએ તે પણ અખિલ ગુપ્તવંશ તે વૈષ્ણવધર્મને પરમ ઉપાસક હતો, જ્યારે દંતકથાઓને નાયક ને સંવત્સર-પ્રવર્તક વિક્રમાદિત્ય તે પરમ શેવ હ. ધારિતસાગર વગેરે ગ્રન્થ તેને શિવ તરીકે ઓળખાવે છે એટલું જ નહિ, પરંતુ જૈન ગ્રન્થ પણ તે સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી જૈન ધર્મ પ્રતિ આવે તે પહેલાં તે ચુસ્ત શૈવ ને મહાકાલેશ્વરનો ઉપાસક હોવાનું જણાવે છે. ૧૧. કાન્તિામળિ માં સૌથી પ્રથમ સંવત્સર પ્રવર્તક વિક્રમાને પ્રબંધ અને તે પછી શાલિવાહન, વનરાજ-મૂળરાજ, ભેજ-ભીમ, સિધ્ધરાજ, કુમારપાળ આદિના વિસ્તૃત પ્રબંધ આવે છે. અંતિમ પ્રકરણમાં કેટલાક પ્રકીર્ણ પ્રબંધ મુકાયા છે તેમાં એક કે “ભ હરિ પ્રબંધ' છે. તે પ્રબધામાં એવી હકીકત છે કે"ગણપતિના વરદાનથી વિદ્વાન બનેલો અવંતિને એક બ્રાહમણુ બીજા કોઈ નગરમાં રાજસન્માન પામ્યો. ત્યાં તે ચાર વર્ણની રસીઓથી ઉત્પન્ન થયેલા ચાર પુત્રને ભણાવતા હતા. તેમાં ક્ષત્રિય કન્યાને પુત્ર વિક્રમ ને શઢકન્યાને પુત્ર ભ હરિ. ભર્તૃહરિ શુદ્રકન્યાનો પુત્ર હેઈને તેને ભોંયરામાં રાખીને અભ્યાસ કરાવાતું હતું. તેથી તે ખીજાયે..વગેરે.' શાસ્ત્રી શરૂઆતના વિમા પ્રબંધને બાજુએ મૂકી પ્રકીર્ણ પ્રબંધોમાંના વિકમ શબ્દને પકડી લે છે અને પછી હ્યુએન્સાંગા જણાવવા પ્રમાણે ભર્તૃહરિનું મૃત્યુ ઈ. સ. ૬૫૦ માં થયું છે તે જણાવી જેન શ્રતશ્રપરપરા વિકમ વિષે એકમત નથી એવી દલીલ કરે છે. પણ ઉપરોકત નિબંધમાં કયાંય ઉકત વિકમ અને સંવત્સર પ્રવર્તક મહાન વિક્રમાદિત્ય એકજ છે એવો નિર્દેશ નથી. ને વિક્રમનામધારીઓ તે હિંદમાં સેંકડો થયો છે, જેમાં જે તે મહાન નૃપતિઓ હતા (હિન્દી વિશ્વકરાપુ, ૨૧ ) પછી આ વિક્રમ શબને મહાન વિક્રમ સાથે સાંકળી દેવાની શી જરૂરિત છે? બીજી બાજુ ભર્તુહરિને સમય પણ ચેકસ નથી, હ્યુએન્સાળે હિંદના સમય-નિર્દેશે ઈ. સમાં નહિ, પરંતુ બુધ સંવતમાં કર્યા છે. ને ચીની ગણતરીએ બુધ સંવત ઈ. સ. પૂર્વે ૯૪૯ માં શરૂ થાય છે, સીલોનની ગણતરીએ ઈ. સ. પૂ. ૫૪૩ માં શરૂ થાય છે અને વર્તમાન વિદ્વાનની ગણતરીએ ઈ. સ. પૂર્વે ૪૮૭ માં શરૂ થાય છે. તે ઉપરાંત સમય નોંધવામાં પશુ એન્સાંગ ચોકસાઇ દાખવી શકેલ નથી. એ રાંગે છેઅસ્પષ્ટ વ્યક્તિત્વને અચોકકસ સમય સાથે સાંકળીને તેને એતિહાસિક દલીલનું નામ આપવું એ ઇતિહાસના નામે બુધિવિશ્વમ જન્માવવાનું જ લક્ષણ ગણાય, : - ૧૨ સત મિનરવ - પુણાગ. . મા૩ો. વ. ૨. સ. ૭૪ सप्त गर्दभिनश्चापि = 'वायुपुराण उत्त. अ. ३७ *****3 The Gupta kings were avowed Vaisnavas. The Journal of the University of Bombay May 1933. P. 233. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સુવાસ : જૂન ૧૯૪૨ ભારતીય મંતવ્યાનુસાર– “ઈ. સ. પૂ. ૬પના અરસામાં અવંતીમાં પણ નામે નૃપતિ રાજ્ય કરતો હતો. તેણે ગર્દભી વિદ્યા સાધ્ય કરી હોવાથી તે ગર્દ ભિલ્લના નામે જાણીતે થે ને તેને વશ પણ પાછળથી ગર્દભિલ્લના નામે ઓળખાયે. તે નૃપતિએ સરસ્વતી નામે એક રૂપવતી જૈન સાધ્વીને કુદષ્ટિથી કેદ કરી. તે પ્રસંગે સરસ્વતીના ભાઈને મહાન જૈનાચાર્ય કાલકસૂરીએ ગઈ ભિલને ખૂબ સમજાવ્યું પણ તે ન સમજતાં કાલકાચાર્યે પારસકુલ (ઈરાનીના શહેનશાહની મદદથી ગર્દભિલ્લને ઈ. સ. પૂર્વે ૬૧માં અવંતિની ગાદીએથી ઉઠાડી મૂક. ગર્દ ભિલ્લ હારીને . નાશી ગયો. તે પછી શકેએ ચાર વર્ષ અવંતિમાં પ્રભુત્વ ભગવ્યું. પણ ઇ. સ. પૂ. ૫૭ માં ગર્દ. ભિલ્લના પુત્ર વિક્રમે તેમને હરાવીને અવંતિનું સિંહાસન પાછું મેળવ્યું ને તેણે પૃથ્વીને ઋણમુકત કરી પિતાને સંવત્સર શરૂ કર્યો છે.' ભારતીય ગ્રન્થમાં ગઈ ભિલ્લની નાસભાગની હકીકત મળે છે પણ નાસીને તે કયાં ગયે તેની ધ નથી. પરંતુ જેમના મહાન ઈતિહાસકાર લીનીની સેંધમાં તે હકીક્ત મળી આવે છે.... • ઈ.સ. પૂ. ૬૦ માં ભારતવર્ષના વ્યાપારીઓનાં કેટલાંક સુંદર વહાણ આફ્રિકા જવા ઊપડ્યાં. સમુદ્રયાત્રા દરમિયાન હિંદી મહાસાગરમાં તેમને એક પ્રચંડ વાવાઝોડાનું તેફાન નડતાં તેમનાં કેટલાંક વહાણુ સમુદ્રને તળિયે જઈ બેઠાં. આ વ્યાપારીઓમાં ઉત્તર ભારતને કહ્યું કેગલ (ગર્દ ભિલ્લ) નામે એક રાજવી પણ હતા. સભાગે એ રાજવી અને તેની સાથેના બીજા કેટલાક વ્યાપારીઓ તેફાનથી બચી જવા પામ્યા. પરંતુ સમુદ્રના તેફાની પ્રવાહોથી તેઓ આડમાર્ગે ચડી ગયા. લગભગ દશ માસ પછી તેઓ છેક જર્મનીની ખાડીમાં જઈ પહોંચ્યા. જર્મનીમાં કેટલાક દિવસ ગાળીને તેઓ કાંસ ગયા. કાસમાં એ સમયે મિટેલસ નામને રામન સૂબે શાસન ચલાવતો હતો. તેણે કહ્યું કગલ તેમજ તેના સાથીઓનું ભાવપૂર્વક સ્વાગત કર્યું, અને રોમન નપતિ ટેટસ ઉપર એક ભલામણપત્ર લખી આપો. એ ભલામણપત્ર લઈને કર્તકગલ્લા અને તેના સાથીઓ રેમ પહોંચ્યા. ટેટસે તેમનું સ્વાગત કર્યું....વગેરે.” . . ઉપરનું વર્ણન સ્પષ્ટ રીતે જ ગઈ ભિલ્લને લાગુ પડે છે. કેમકે ઈ. સ. પૂર્વે ૬૧ માં ઉત્તર-મધ્ય 'ભારતને નૃપતિ તે હતે એટલું જ નહિ પણ ઇ. સ. પૂ. ૬૧ ના અંતભાગમાં કાલકાચાર્યના હાથે હારીને તેને નાસી જવું પડ્યું હતું કતું કગલ નામ પણ ગર્દ શિલ્લનું જ રૂપાંતર જણાય છે. આ ઉપરાંત વિક્રમાદિત્ય સિંહાસને આવ્યા પછી, મનનૃપતિએ પિતાનું જે સન્માન કર્યું હતું તેના બદલામાં તેને મિત્રાચારીના જે પત્ર લખ્યા તેમાંનો એક મહત્ત્વનો પત્ર પણ નિકેલસ ડમાકેનસ તેમજ સ્લેબની નેંધમાં જળવાઈ રહ્યો છે. નિકોલસ ડમાસ્કેનસ લખે છે કે ભારતથી એક એલચીમંડલી મિજવાને નીકળ્યું અને જળ તેમજ સ્થળની ચાર વર્ષની મજલ પછી ઈ. સ. પુ. ૨૧ માં સેમસમાં રેમન શહેનશાહ ઓગસ્ટસને તે સત્કાર પામ્યું. પત્ર-લેખક ભારતીય પતિ પિરસે (પુરુરવસ-વિક્રમાદિત્ય) ૫ જણાવ્યું હતું કે પોતે - ૧૪, ચારિત્નાકર. આ નૃપતિને મહેન્દ્રના નામે ઓળખાવે છે. ૧૫ કે. રોલીન્સન એમ માને છે કે પરદેશી તવારીખનશે કેઈ પણ હિંદી નૃપતિને માટે પોરસ' શબ્દ સહેજે વાપરી દે છે એટલે આ પિરસનું વ્યકિતત્વ ૨૫ષ્ટ કરવું મુશ્કેલ છે. શ્રી. જયચંદ્ર વિદ્યાલંકાર આ પોરસને દક્ષિણના સતવાહનવંશી વાશિષ્ઠપુત્ર પુલુમાવી સાથે સરખાવે છે. પણ આ પિરસ એ અવંતિપતિ વિક્રમાદિત્ય હેવાનાં અનેક કારણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ શકારિ વિક્રમાદિત્યઃ ૫૯ ૬૦૦ માંડલિક રાજાઓને રવાની હોવા છતાં તે સીઝરની મિત્રાચારીને મૂલ્યવતી લે છે અને પિતાના સામ્રાજ્યમાંથી સીઝરને પસાર થવું હશે તે તે માર્ગ આપશે એટલું જ નહિ પણ સદકર્તવ્યમાં તે મદદ પણ કરશે. પિરસે મોકલાવરાવેલી ભેટોમાં સત્તર ફૂટ લાંબો સાપ, પાંચ ફૂટ લાંબો નદીનો કાચબો, ગીધ કરતાં પણ મેટું તેતર વગેરેનો સમાવેશ થતો હતો. એલચી-મંડળની સાથે ઝ ગસ નામે ભરૂચને એક સાધુ હો જે મુકિતની આશાથી સદેહે એથેન્સમાં બળી મૂઓ. હેબે પણ આ પ્રસંગ અંગે લગભગ માનસને મળતું જ વર્ણન કરે છે. શાન્ટિયર, એગટન, કલાટ, મીસીસ સ્ટીવન્સન, બુલર, ટેની, સ્ટેન કનૈવ આદિ મશર પરદેશી વિદ્વાને પણ કાલકસૂરિ અને ગર્દ ભિલ વચ્ચેના પ્રસંગને ઐતિહાસિક લેખે છે અને . સ. પૂ. ૫૭ માં અવંતીમાં સંવત્સર–પ્રવર્તક વિક્રમાદિત્ય થઈ ગયેલ હોવાને મત માન્ય રાખે છે. ૧૭ ડૉ. સ્ટેન કનૈવ કહે છે કે- કાલકાચાઈ-કથાનકની વિગત ન રવીકારવા મને કંઇ કારણ હોય તેમ લાગતું નથી. એડગર્ટન કહે છે કે- ઈ. સ. પૂ. ૫૭ માં વિક્રમ નામે કોઈ રાજા નથી થશે એમ કહેવા માટે કોઈ પણ ચોક્કસ પ્રમાણ હેય એ મારા ધ્યાનમાં નથી.૧૮ - આશા રાખીએ છીએ કે ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં અવંતીને સિંહાસને વિક્રમાદિત્ય નૃપતિ હોવા અંગે અને તેણે જ વિક્રમ સંવત્સર શરૂ કર્યા સંબંધમાં આ લેખમાં રજૂ થયેલાં પ્રમાણ વાચકને ખાત્રી આપનાર નીવડશે, અને પરદેશી વિદ્વાનોની સાથે મળીને કેટલાક હિંદી વિદ્વાને એ મહાન નૃપતિના વ્યકિતત્વને ઢાંકી દેવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે તે ઉપેક્ષણીય હવાના વિષયમાં વાચકો અમારા અભિપ્રાયની સાથે એકમત થશે. * કાલિદાસે પોતાના વિમોર્વશીય નાટકમાં પિરાણિક કથાપ્રસંગની સાથોસાથ પોતાના મિત્ર નૃપતિ વિક્રમાદિત્યના જીવન-પ્રસંગોને પણ સાંકળી દઈ તેને અધ રૂપક કૃતિ બનાવી છે. તેમાં તે ઈકને માટે સતત મહેન્દ્ર શબ્દ વાપરે છે. જે થાસરિત્ સારા ના આધારે વિક્રમના પિતાનું નામ હતું. પોતાના મિત્ર-નૃપતિ વિકમનું ખિતે જેમ પિરાફિક પતિ પુરુરવસના નામ સાથે સાંકળી દે છે તેમ પુરુરવસના નામને તે વિકમમાં સમ્મલિત કરે છે / વિમોવલિય નાટકમાંનાં રૂપકત માટે જુઓ ‘સુવાસ’ જૂન-૧૯૪૧] પિરસ એ નામ અવંતિપતિ વિક્રમાદિત્ય પુરરસનું રૂપાંતર છે. શતવહનવંશી વાશિકઠપુત્ર પુલુમાવી તે સમયે સમર્થ નૃપતિ હતે ખરે, પણ તે ૬૦૦ માંડલિક રાજાઓને અધિપતિ હોવાનું સંભવિત નથી; પુલુમાવી નામ પિરસ સાથે સુસંગત નથી; તેને રેમ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું કોઈ કારણ નહોતું; તેમજ એલચી મંડળની સાથે ભરૂચને સાધુ જોડાયલ છે, ત્યારે પેલુમાવીને તે અરસામાં ભરૂચ પર અધિકાર નહોતો. બીજી બાજુ વિક્રમાદિત્ય ભરૂચને સ્વામી હતા; પિતાને રેમપતિએ આશ્રય આપેલો હોઈ તે રામના આભાર તળે હતા અને તેની સભામાં ૬૦૦ થી ૮૦૦ લગભગ માંડલિક રાજાઓ હોવા અંગે અનેક સાહિત્યિક પ્રમાણે મળી આવે છે. વળી વિક્રમાદિત્ય અને પોરસનો અર્થ પણ એક જ (બળવાની છે. એટલે મન શહેનશાહ ઓગસ્ટસને મિત્ર ભારતીય સમ્રાટ પિરસ એ અતિપતિ વિક્રમાદિત્ય હોવા અંગે શંકા લાવવાનું કોઈ કારણ નથી રહેતું. 99 Ancient India as described in classical Literature. by-Mc Crindle. 17-18. Vikrama's Adventures. Edgerton. * આ લેખમાં વપરાયેલ સંસ્કૃત અવતરણો તેમજ પ્રફ-નિરીક્ષણુ વગેરેમાં અમૂલ્ય સહાય કરવા માટે પંડિત શ્રી લાલચન્દ્ર ભ, ગાંધીનું તેમ જ પરદેશી પ્રમાણોના અવલોકનમાં, પિતાની “ક્ષિતિજ' નવલકથાના આલેખન માટે ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં હિંદ અને રેમના સંબંધની શકયતાઓ વિચારવાને શ્રી રમણલાલ વ. દેસાઈએ જે ને એકત્ર કરેલી તે નિરીક્ષણ સાંપવા માટે તેમનું પણ કણકૃત્ય અત્રે નોંધપાત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ છૂટાં ફૂલ વનપ્રવેશ પ્રસંગે શ્રી રમણલાલ વ. દેસાઈને અર્પણ થયેલા અભિનંદન-પ્રજ્યમાં કેટલીક ખાસ વિશિષ્ટતાઓ તરી આવે છે. ' પં. માલવિયાજી, સર અસુતેષ મુકરછ કે ડે. ટાગોરને અર્પણ થયેલા ગ્રન્થોની જેમ આમાં વિદ્વત્તા કે જીવન-સામગ્રી ભંડાર નથી ભરેલે. પણ છતાં એમાં જે છે તે ગુજરાતમાં પ્રગટ થયેલા અન્ય અભિનંદન-ગ્રન્થ સાથે સરખાવતાં વિશેષ સ્મરણીય છે. સુઘડ કલામય રૂપમાં પ્રગટ થયેલા ૨૦૦ પાનાના આ ગ્રન્થના પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાં પહેલા અંગ્રેજી વિભાગમાં સરકૃષ્ણામાચારીને સંદેશને એસ. વી. મુકરજી, ડે. ભટ્ટાચાર્ય, આશ્વિન, રમાકાન્ત મૈતમ વગેરેના શ્રી રમણલાલ વિષયક અનુભવ-લેખો પ્રગટ થયા છે. સંસ્મર” નામે બીજા વિભાગમાં શ્રી રમણલાલનાં કુટુંબીજને તેમજ મિત્રના શ્રી રમગુલાલ સાથેના સ્મરણીય પ્રસંગે, તેમના જીવનની લાક્ષણિકતાઓ વગેરે વર્ણવતા બાર લેખ પ્રગટ થયા છે. તેમાં કુ. સુધા દેસાઈને “પુત્રીની દૃષ્ટિએ ” નામક લેખ શ્રી રમણલાલનું ખૂબજ સમીપનું દર્શન કરાવે છે જ્યારે શ્રી રમેશ ગોતમનો “ કન્ટિયર મેલ ” લેખ શ્રી રમણભાઈના જીવનને એક લાક્ષણિક પ્રસંગ વર્ણવવા સાથે જ રસમય વાર્તારૂપ પામે છે. વિવેચનો' નામના ત્રીજા વિભાગમાં કવિ ન્હાનાલાલને “આપણુ નવલકથા સાહિત્યમાં શ્રી રમણલાલ દેસાઈનું સ્થાન' નામક લેખ ખૂબજ ધ્યાન ખેંચે છે.-એટલા ખાતર નહિ કે વિવેચનની દૃષ્ટિએ એ લેખે સુંદર છે. (એ દૃષ્ટિએ તે ઊલટું આ લેખ ન્હાનાલાલની સામે લાલ બત્તીની ગરજ સારે છે.) પણ ગુજરાતમાં મુનશીની સામે આજલગી જે કંઈ લખાયું છે તેને ધ્વજાથી શણગારવાનું કામ આ લેખમાં થયું છે. જીવન-દષ્ટિએ શ્રી. મુનશી નર્મદની સાથે સરખાવતાં પણ ગાંગો તેલી છે અને સાહિત્ય-દષ્ટિએ તેમણે ડુમા–બાલકાકની ખાળકૂંડીઓની દુર્ગધેજ ફસાવી છે એ દર્શાવતાં શ્રી નાનાલાલે સરસ્વતીની સામ્યતાને પણ ઢાંકી દીધી છે. શ્રી રમણભાઈને અર્પણ થનાર આ ગ્રંથમાં “પૃથ્વીવલ્લભ ને “પાપનીતરતી નવલકથા " તરીકે વર્ણવતાં કવિવર એ ભૂલી ગયા છે કે શ્રી રમણલાલે જ “પૃથ્વીવલ્લભ ને મુનશીની સર્વોત્તમ નવલકથા કહી છે. ને વંઠેલા મુંજને પૃથ્વીવલ્લભ કહેવા માટે મુનશીને ભાંડતી વેળા કવિસમ્રાટ એ પણું ભૂલી જતા લાગે છે કે સંસ્કૃત કવિઓએ પણ મૃણુલનાં એજ પ્રિય મત મુંજને માટે તે મુંને ઃ jને નિરા સરસ્વતી એ પ્રશરિત ઉચ્ચારેલી છે. ચેથા પ્રકીર્ણ વિભાગમાં શ્રી. સુનદરમ, પ્રા. વિજયરાય વૈદ્ય તેમજ શ્રી જ્યોતીન્દ્ર દવે વગેરેના પ્રકીર્ણ લેખ પ્રગટ થયા છે. પાંચમા પરિશિષ્ટ વિભાગમાં સન્માન સમારંભ સમિતિને એકરાર, શ્રી રમણલાલનાં પુસ્તકે, શ્રી ૨. વ. દેસાઈના જીવન-લેખન ઉપરના લેખે ને શ્રી ર.વ.દેસાઈના મુખ્ય જીવન-પ્રસંગો એમ ચાર ને પ્રગટ થઈ છે. તેમાં સમિતિના એકરારમાં શ્રી રમણલાલે પિતાની સામાન્યતા સૂચવીને આ પ્રસંગની જાહેર ઉજવણી સામે વિરોધ દર્શાવતે જે પત્ર લખેલે તે ખાસ સ્મરણીય છે. .' Britannia & Eve'1 412-14X2 11 24's Hi 4141 "True Ditective' ને એપ્રિલ ૧૯૪૨ ના અંકમાં હીટલર અંગે બે ધ્યાનપાત્ર લેખો પ્રગટ થયા છે. પહેલે લેખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ મળ્યપરિચય | ગીતા છે NET URINTINGUTASUTAMISENIMULATOR નિવાપાંજલી-સંપાદક અને પ્રકાશક: ડે. એમ. ઓ. સુરેય, ઘોડબંદર રોડ, જોગેશ્વરી, મુંબઈ મૂલ્ય રૂા. ૧-૮-૦ ૧૨૮ પંકિતનું સ્મૃતિકાવ્ય (Elegy) લખીને અંગ્રેજી સાહિત્યમાં અમર બની ચૂકેલા મહાકવિ ગ્રેના એ કાવ્યને નિવાપાંજલિ'ના નામે ગુજરાતીમાં ઉતારવામાં છે. સુરેય મહદ અંશે સફળ નીવડ્યા છે. કવિ ગેલ્ડરમીથનાં કાવ્ય પરથી અગાઉ પ્રગટ કરેલા “જતી', “સૂનું ગામડું વગેરે અનુવાદોની જેમ આ કાવ્યાનુવાદ પણ સયા એકત્રીસામાં કરીને ડે. સુરૈયાએ એ છંદ પરનું પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે. જેમ “શાકુન્તલ' વિશે કહેવાય છે કે તેને ચેથા અંકના ચાર બ્લોકેએ જ કવિ કાલિદાસને અમર બનાવ્યો હોત, તેમ 2 ના આ કાવ્ય વિષે ડો. જહોન્સન સમા વિદ્વાને પણ એવો મત દર્શાવ્યો છે કે તેમાંની કત બારેક પંકિતઓ પણ ગ્રેને અમરતા બક્ષવાને પૂરતી છે. એવી પંકિતઓને પણ સુંદર ગુજરાતી રૂપાંતર આપીને ડે. સરેયાએ ગુજરાતી અનુવાદ-સાહિત્યની સારી સેવા બજાવી છે કેવાં કેવાં પાણીવાળાં, વિમળ, અમૂલાં રત્ન અનેક પાકે ઘેરા રત્નાકરને ઘેર, અગોચર કેતર છેક ! કેવાં કેવાં સુમન અજાણ્યો સર્જાયાં સહુ રમ્ય સ્વાશ! એળે જાય 'અરણ્યસમીરે મોઘેરી એની મીઠાશ. Hitler-Last chapter નામે છે અને તેના લેખક પેટ્રીક બે સન છે; જ્યારે HitlerThe World's worst Criminહી નામક બીજા લેખના લેખક અમેરિકાની લશ્કરી સમિતિના પ્રમુખ સેનેટર રોબર્ટ રીનાલ્ડઝ છે. પહેલા લેખમાં હીટલરના માતાપિતાને ફેટે પ્રગટ થયે છે અને તેમાં હીટલર પિતા પ્રત્યે કેટલે તિરસ્કાર ધરાવતા હતા તે વર્ણવીને ત્રીસ વર્ષની વયે સ્ત્રીહીન, સંતાનહીન, હીહીન આ એકલવાયા શુષ્ક ઋષિ સમ યુવકના હૃદયમાં કેવી કેવી ચિનગારીઓ જળતી હતી તેના ચિતાર સાથે જ હીટલરમાં કયા પ્રસંગેથી નાયક બનવાની તમન્ના પ્રગટી તે દર્શાવવામાં આવ્યું છે. બીજામાં હીટલરના બધા રાજકીય ગુન્હાઓની તારવણી આપીને લેખકે દર્શાવ્યું છે કે વિશ્વનો મોટામાં મોટો ખૂની ને ગુન્હેગાર હીટલર છે. Good House Keeping - Hiziera di 24''Hi 31271 272021 'The Next Epoch-A Matriarchy” નામક લેખ પ્રગટ થયા છે. તેમાં વિશ્વમાં ખૂનરેજી અટકાવવાના સેનેટરી પગથિયા તરીકે ગૃહ ખીલવણને મહત્વ આપવામાં આવ્યું છે, અને સ્ત્રીની સાંસારિક ફરજ પર ભાર મૂકવામાં આવ્યો છે. સમાનતાનો આશય કાર્યની વહેંચણીમાં નહિ, પણ ઉદ્દેશની સિદ્ધિમાં જળવા જોઈએ એ મંતવ્યને રેચક યુકિતઓ પૂર્વક સંમજવવામાં આવ્યું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ દર “સુવાસ: જુન ૧૯૪૨ છેક છુપાવી દેવે ચેતન સત્ય તણે અતિ તીવ્ર હુતાશ, હેલવવી નિજ ગાલ ઉપરની ખુલ્લી લજજાની લાલાશ, ને તે ઘરે ધૂણી કરવી ભી શ્રીમતેને ધામ, જે ઘરે કવિતામાતાની ત ધરે પરિમલ અભિરામ. ગુરુ નાનક-(શ્રી સયાજી બાલજ્ઞાનમાળા પુષ્પ ૧૭૧ મું)-લેખક: ગીન્દ્ર જ. ત્રિપાઠી, એમ.એ; પ્રકાશક: લક્ષ્મી ઇલેકટ્રીક પ્રેસ, વડેદરા. કિંમત ૦–૮–૦ ગુરુ ગોવિંદસિંહ-(શ્રી સયાજી બાલજ્ઞાનમાળા પુષ્પ ૧૭૩ મું) લેખક: રસુલભાઈ ને. હેરા. પ્રકાશક: લક્ષ્મી ઇલેકટ્રીક પ્રેસ, વડેદરા. કિંમત ૦–૮–૦ શિખ સંપ્રદાયના આદિ સ્થાપક ગુરુ નાનક અને એ સંપ્રદાયને સુવ્યવસ્થિત બનાવીને તેને મેગલ આક્રમણ સામે ખડા રહેવાની તાલીમ આપનાર અને અનેક યુધ્ધમાં વિજયની વરમાળા પહેરનાર દેશમાં ગુરુ ગોવિન્દસિંહ-પહેલા દીન-દરિદ્રના બેલી ભકતયોગી, બીજા ક્ષત્રિના શિરોમણિ રાજયોગી–એ બંનેનાં જીવનચરિત્ર પ્રગટ કરીને સયાજી બાલજ્ઞાનમાળાએ ગુજરાતની ઊગતી પ્રજાને માટે પ્રેરક વાચનમાં ઉમેરો કર્યો છે. ગુરૂ નાનકના જીવનમાં ચમત્કારો પ્રધાનપદે રહે છે. પણ ચમત્કાર અને અલાકિકતાના મોહે આપણું વાસ્તવ જીવનમાંથી પુરુષાર્થ અને સારાસારની વિચારશકિતમાં તને એટલાં કમી કરી નાંખ્યાં છે કે હવે આપણે એ મોહને તજીને લેકિક માપથી જ વસ્તુઓનું મૂલ્યાંકન કરતાં શીખવું જોઈએ. ગુરુ ગોવિન્દસિંહના ચરિત્રમાં એ માપ પ્રધાનપદે રહેવાથી તે વધારે વાસ્તવિક બની શકયું છે. રેડિયો અને ટેલીવીઝન- શ્રી સયાજી બાલજ્ઞાનમાળા પુષ્પ ૧૭૦ મું] લેખક: ચંપકલાલ પ્રાણશંકર શુકલ, પ્રકાશકઃ લુહાણા મિત્ર પ્રેસ, વડોદરા કિમત ૦–૮–૦ ગુજરાતમાં વિજ્ઞાનને લગતું સાહિત્ય ખૂબ ઓછા પ્રમાણમાં પ્રગટ થાય છે; તેવા સંજોગોમાં વૈજ્ઞાનિક શોધખોળામાં મહત્વનું સ્થાન ધરાવતા “રે”િ અને “ટેલીવીઝન ” જેવા વિષયો પર સુગમ ભાષા અને રોચક શૈલીમાં પ્રગટ થયેલું આ પુસ્તક જરૂર આવકારપાત્ર ગણુય. સિંગાપુર -[ પૂર્વ પરિચય ગ્રન્થમાળા ]–લેખક : શ્રી ડુંગરશી ધરમશી સંપટ, પ્રકાશક: સ્વસ્તિક બુક ડે, ૪પ૧ કાલબાદેવી રોડ, મુંબઈ. કિમત રૂ, ૧-૨-૦ . આ નાનકડી પુસ્તિકામાં સિંગાપુરનો પંદરમી સદીથી માંડીને જાપાનના હાથે થયેલા તેના પતન લગી સંક્ષિપ્ત અહેવાલ રોચક શૈલીમાં પ્રગટ થયો છે. સાથોસાથ મલાયાને ઇતિહાસ પણ સંકળાઈ જતે હોઈ ટૂંકમાં વિશેષ માહિતી સાંપડે છે. માર્શલ ચાંગ-કાર્ય-શેક, વિન્સ્ટન ચર્ચિલ, પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ-(જગતના વિધાયકો ગ્રન્થમાળા) લેખક–પ્રકાશકઃ ઉપર પ્રમાણે. કિંમત પ્રત્યેકના–ચાર આના. આ ગ્રન્થમાળામાં અગાઉ પ્રગટ થઇ ચૂકેલાં હીટલર અને સ્ટેલીનનાં જીવન-ચરિત્રોના ધરણે જ ઉક્ત ત્રણે ચરિત્ર ટૂંકમાં આલેખાયાં છે. પાંચેની સામટી કિંમત એક રૂપિયે હેઈને ઓછા ખર્ચમાં વધુ જાણવા ઈચ્છનારને માટે આ પેજના લાભદાયી નીવડવા સંભવ છે. યુવાનને ખુલે પત્ર-પાઠવનારઃ શાંતિલાલ ચંદુલાલ પરીખ, વડોદરા. કિં. ૦-૨-૬ સામાજિક સુધારાને અનુલક્ષીને જેમમય ભાષામાં લખાયેલું આ પત્ર આજના યુવાનોને વાંચે ગમે તેવા રૂપમાં લખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ + - નાની - કાકા ની કાર પર મા કલા-સાહિત્ય-વિજ્ઞાન-સમાજ-શ્રી રમણલાલ વ. દેસાઈએ બારમી મેએ પચાસ વર્ષ પૂરાં કરી વનમાં પ્રવેશ કર્યો તે પ્રસંગને અનુલક્ષીને તેમના મિત્રમંડળે સેળમી મેએ સમારંભ યોજી તેમાં ચાંદીની પેટીમાં શ્રી રમણલાલને અભિનંદન ગ્રન્થ અર્પણ કર્યો હતો. અમદાવાદના “સ્ત્રીજીવન” માસિકે શ્રી રમણલાલના વનપ્રવેશ નિમિત્તે રમણલાલ વિશેષાંક પ્રગટ કર્યો છે. ચાલુ મહિનામાં દિ. બ. કૃષ્ણલાલ ઝવેરી ૭૬ મા વર્ષમાં પ્રવેશ કરતા હોઈને તેમને મણિમહોત્સવ ઉજવાશે. આ વર્ષ મુંબઈ વિદ્યાપીઠની મેટ્રીકની પરીક્ષામાં ૨૯૦૦૦ લગભગ વિદ્યાર્થીઓ બેઠેલા તેમાંથી પચાશ ટકા લગભગ પસાર થયા છે. શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવના અવસાનથી ખાલી પડેલા ગુજરાત સાહિત્યસભાના પ્રમુખપદે શ્રી રામનારાયણ પાઠકની વરણી. હૈદ્રાબાદ રાજે કચેરીઓનાં સર્વ કામકાજે ઉર્દૂ ભાષામાં ચલાવવાનું ફરમાન બહાર પાડયું છે. દીનબંધુ સી. એફ. એન્કઝના મારક તરીકે શાંતિનિકેતનમાં ખ્રિસ્તી સંસ્કૃતિનું મંદિર સ્થાપવા માટે મ. ગાંધીજીએ મુંબઈમાંથી ઉઘરાવેલ પાંચ લાખને ફાળો. વડોદરામાં શ્રી પ્રતાપસિંહરાવ કેમર્સ કેલેજની થનારી સ્થાપના. પુનાની વાડિયા કોલેજને હોસ્પીટલમાં ફેરવી નાખવામાં આવી છે. માનસ સરોવર અને કૈલાસ પ્રદેશમાં સંશોધન માટે હિમાલય જનારા. સ્વામી પ્રણવાનંદ ત્યાં ઉના પાણીને ઝર, દરિયાઈ પ્રાણીઓનાં અવશે વગેરે શોધવાની આશા રાખે છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાં લાગેલી આગ. ઈંગ્લાંડ પરના બોમ્બમારાથી એતિહાસિક ઇમારત “ગીલ્ડ હેલીને થયેલ નાશ. લાહેરમાં પંચોલી આર્ટ પીકચરના નવા ચિત્ર અંગે ટુડિમાં કામ કરતાં શાંતા આપ્ટેને નડેલે ગંભીર અકરમાત. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર સ્ટીફના કવી નામના ઑસ્ટ્રિયન લેખકે અમેરિકામાં આપઘાત કરી જીવનને અંત આર્યો છે. જાવાલમાં જૈન-વૈષ્ણવ ઝગડાનું મુશ્કેલીએ સમાધાન થયું ત્યાં તે સિરોહીમાં ફરી શરૂ થયેલી જૈન મુતિ એની ભાંગફેડ, કોલ્હાપુર નજીક કુંભેજના શ્વેતાંબર જૈન મંદિર પર આક્રમણ લઈ જઈ દિગંબર જેનોએ તેને પહોંચાડેલું ગંભીર નુકશાન: [ શસ્ત્રસજજ સેનાઓ સામે ઝઝૂમવાની અશકિતથી આંતરરાષ્ટ્રિય જગતમાં શાંતિની ગાજરિયા-પિપૂડી વગાડતી વર્તમાન હિંદી પ્રજા અંદરોઅંદરના વિગ્રહ, એકબીજા ધર્મ પ્રતિ દ્વેષ અને એકબીજાનાં મંદિરે સામે આક્રમણ લઈ જઈ માનવસ્વભાવના મૂળમાં રહેલી હિંસક વૃત્તિનું પ્રદર્શન કરી રહી છે.] સરહદના ખાન સાહેબની પુત્રીએ એક ખ્રિસ્તીને વર તરીકે પસંદ કરવાથી ખાનસાહેબે જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી છે; ને સરહદની મહાસભાસમિતિના ઉપપ્રમુખ સુરદાર મિલાપસિંહે ઉકત સંલગ્ન અંગે એક કટાક્ષ કાવ્ય લખવાથી તેમને તેમના પદેથી બરતરફ કરવામાં આવ્યા છે. પૃથ્વી ફરે છે એમ કહેવા માટે ખ્રિસ્તી ધર્મગુરુઓએ ગેલેલિને ફસીને માંચડે લટકાવી દીધેલ. પણ તાજેતરમાં ઉજવાયેલી ગેલેલિયાની ૩૦ મી જયંતીમાં ખ્રિસ્તી ધર્મ સત્તાએ મહત્ત્વને ભાગ નોંધાવ્યો છે અને હવે તેઓ એક વિસ્તૃત ગ્રન્થ તૈયાર કરી રહ્યા છે જેમાં એમ પુરવાર થશે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ 64 - સુવાસ : જૂન 1942 ખ્રિસ્તી ધર્મગુરુઓએ ગેલેલિયને ફાંસીએ નહોતો લટકાવ્ય એટલું જ નહિ પણ તેને તેનાં વૈજ્ઞાનિક સંશોધનમાં મદદ કરી હતી. તાજેતરમાં સાન્નાન્સીસ્કોના એક ગામમાં એક ટાઈપીસ્ટ દરિદ્ર હાલતમાં મરી ગયેલે; તે પછી અમલદારે જ્યારે તેની કોટડીમાં તપાસ ચલાવી ત્યારે યરાના પોલાણમાંથી તે ટાઈપીસ્ટની બેંકબુક, 30000 રોકડા ડેલર, ઝવેરાત વગેરે લાખોની સંપત્તિ મળી આવેલી. યુદ્ધ-રાજકરણ-મહાત્માજીએ અ ગ્રે અને બીજા પણ બધા પરદેશીઓને શાંતિથી હિંદ છોડી જવાની સલાહ આપી છે. હવે મહાત્માજી કોઈ નવી રાષ્ટ્રવ્યાપી ચળવળ શરૂ કરવાની વિચારણું ચલાવી રહ્યા છે. મહાત્માજીએ અલ્હાબાદમાં રાજાએ મહાસભામાંથી રાજીનામું આપ્યું તે પ્રસંગે મહાસભાસમિતિની કાર્યવાહી અંગે પોતાનો અસંતોષ વ્યકત કર્યો છે. રાજાજીએ મહાસભા તજવાથી તેમના સામે ઠેર ઠેર પ્રગટી નીકળેલે વિરોધ ને મદુરામાં તેમની સભામાં થયેલું તેફાન. સરકારે ખેડૂતોને વધારે અનાજ ઉત્પન્ન કરવાની આપેલી સલાહ, જે ભાવ ગબડી જાય તે જાતે ખરીદી લેવાની આપેલી ખાત્રી. અમેરિકા, ઈડ ને દક્ષિણ-આફિકા જગતભરને ચાને પુરવઠે ખરીદી લેશે. અમદાવાદમાં સાવરકર-જયંતીની થયેલી ઉજવણી. ઈદેરના મહારાજાએ છે. રૂઝવેલ્ટને હિંદ અને બ્રિટન વચ્ચેની તકરારમાં લવાદ બનવાની વિનંતિ કરતો પત્ર લખ્યું છે કલકત્તા અને મુંબઈમાં કામ હડતાળ. પટણામાં શ્રી ઇંદુલાલ યાજ્ઞિકના પ્રમુખપદે અખિલ હિંદ કીસાન-પરિષદ. કલકત્તામાં મુર્શિદાબાદના નવાબના પ્રમુખપદે હિંદુ-મુસ્લિમ એકતા–પરિષદ, બેંગલરમાં કામદાર ટોળા પર ગોળીબાર,પિતાના ગુરુ પીર પગારાની ધરપકડના વરમાં હરોની ટોળીએ સિંધમાં આદરેલી ત્રાસવાદી પ્રવૃત્તિ-પંજાબમેલ ઉથલા, ગૃહમંત્રીના પુત્ર અને ધારાસભ્યનાં ખૂન, બીજા કેટલીક ટ્રેઈને પણ ઉથલાવી પાડવાના પ્રયત્ન, બસ અટકાવીને કરેલાં ખૂનો. અરણેજ, કેથલી, ખડા, ગાંગરડીવાગામ, દેવડથલ, ધનાલા, પારડી, બગડાણ, બગસરા, બનેસા, બાણાગામ, ભરાડિયા, લસુંદ્રા, વટવા, વનાલા, વાસણા, સરથાણ, સરાઠી, સાકરિયા, સેથમારા વગેરે સ્થળે સશસ્ત્ર ધાડ લૂંટફાટના બનાવો. નડિયાદમાં હિંદુ-મુસ્લિમ અથડામણ. ઝડપી આગેકૂચથી જાપાને બ્રહ્માદેશ પર મેળવેલે અંતિમ વિજય. બ્રહ્મદેશની સરકારને સેનાનું હિંદમાં આગમન. જનરલ વેવલે બ્રહ્મદેશના પરાજયના કારણ તરીકે શસ્ત્રો, વિમાનોને સેનાની અછત દર્શાવી છે. જાપાની સેનાએ અકયાબને લીધે કબજો, ચીનમાં જાપાનને ઝડપી ધસારો ને ચિતોંગ તેમજ આસામને બીજા કેટલાક વિસ્તારો પર બબમારે. પેસીફીકમાં અમે. રિકા અને જાપાન વચ્ચે ખેલાયેલું ભયંકર નિકાયુદ્ધ. 11 મી મે એ હીટલરના નવા વસંતઆક્રમણની શરૂઆત. કર્ચ પર જર્મને એ મેળવેલે વિજય ને ખાવ તેમજ મોસ્ક–મોખરે ખેલાઈ રહેલે ભયાનક વિગ્રહ, લીબિયામાં પણ વિગ્રહનાં પુનઃ મંડાણ. ફ્રેન્ચોના સામનાને અવગણીને બ્રિટને લીધે માડાગાસ્કરને કબજે કેલેનના જર્મને પ્રદેશ પર શાહી વિમાનને બેબમાર અને પરિણમે થયેલી ભયંકર ખુવારી. અમેરિકન સિન્ય ઑસ્ટ્રેલિયા, હિંદ, આયર્લાન્ડ વગેરે સ્થળે ઊતરી ચૂક્યું છે ને હવે કાંસમાં ઊતરશે. ધરી-સબમરીઓને મેકસીકન નાકાઓ ડુબાડવાથી મેકસીકેએ ઘરી સત્તાઓ સામે જાહેર કરેલું યુદ્ધ, જર્મન કળા તળેના વિભાગના ગેસ્ટાપાના વડા હર હેટ્રીક પર ખૂની હુમલો. પરિણામે ઝેક–પ્રદેશમાં બેહદ સખતાઈ, સેંકડેને ફાંસી ને ખૂનીઓને પકડવામાં મદદ કરનાર માટે જમીન ને છેક સત્તાધીશોએ જાહેર કરેલું એકેક કરોડ ક્રાઉનનું ઇનામ. એબીસીનિયાના શહેનશાહ હેલ સેવાસીએ બધાંજ ખાતાંઓને વહીવટ બ્રિટિશ સલાહકારને સોંપ્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com