SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ મળ્યપરિચય | ગીતા છે NET URINTINGUTASUTAMISENIMULATOR નિવાપાંજલી-સંપાદક અને પ્રકાશક: ડે. એમ. ઓ. સુરેય, ઘોડબંદર રોડ, જોગેશ્વરી, મુંબઈ મૂલ્ય રૂા. ૧-૮-૦ ૧૨૮ પંકિતનું સ્મૃતિકાવ્ય (Elegy) લખીને અંગ્રેજી સાહિત્યમાં અમર બની ચૂકેલા મહાકવિ ગ્રેના એ કાવ્યને નિવાપાંજલિ'ના નામે ગુજરાતીમાં ઉતારવામાં છે. સુરેય મહદ અંશે સફળ નીવડ્યા છે. કવિ ગેલ્ડરમીથનાં કાવ્ય પરથી અગાઉ પ્રગટ કરેલા “જતી', “સૂનું ગામડું વગેરે અનુવાદોની જેમ આ કાવ્યાનુવાદ પણ સયા એકત્રીસામાં કરીને ડે. સુરૈયાએ એ છંદ પરનું પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું છે. જેમ “શાકુન્તલ' વિશે કહેવાય છે કે તેને ચેથા અંકના ચાર બ્લોકેએ જ કવિ કાલિદાસને અમર બનાવ્યો હોત, તેમ 2 ના આ કાવ્ય વિષે ડો. જહોન્સન સમા વિદ્વાને પણ એવો મત દર્શાવ્યો છે કે તેમાંની કત બારેક પંકિતઓ પણ ગ્રેને અમરતા બક્ષવાને પૂરતી છે. એવી પંકિતઓને પણ સુંદર ગુજરાતી રૂપાંતર આપીને ડે. સરેયાએ ગુજરાતી અનુવાદ-સાહિત્યની સારી સેવા બજાવી છે કેવાં કેવાં પાણીવાળાં, વિમળ, અમૂલાં રત્ન અનેક પાકે ઘેરા રત્નાકરને ઘેર, અગોચર કેતર છેક ! કેવાં કેવાં સુમન અજાણ્યો સર્જાયાં સહુ રમ્ય સ્વાશ! એળે જાય 'અરણ્યસમીરે મોઘેરી એની મીઠાશ. Hitler-Last chapter નામે છે અને તેના લેખક પેટ્રીક બે સન છે; જ્યારે HitlerThe World's worst Criminહી નામક બીજા લેખના લેખક અમેરિકાની લશ્કરી સમિતિના પ્રમુખ સેનેટર રોબર્ટ રીનાલ્ડઝ છે. પહેલા લેખમાં હીટલરના માતાપિતાને ફેટે પ્રગટ થયે છે અને તેમાં હીટલર પિતા પ્રત્યે કેટલે તિરસ્કાર ધરાવતા હતા તે વર્ણવીને ત્રીસ વર્ષની વયે સ્ત્રીહીન, સંતાનહીન, હીહીન આ એકલવાયા શુષ્ક ઋષિ સમ યુવકના હૃદયમાં કેવી કેવી ચિનગારીઓ જળતી હતી તેના ચિતાર સાથે જ હીટલરમાં કયા પ્રસંગેથી નાયક બનવાની તમન્ના પ્રગટી તે દર્શાવવામાં આવ્યું છે. બીજામાં હીટલરના બધા રાજકીય ગુન્હાઓની તારવણી આપીને લેખકે દર્શાવ્યું છે કે વિશ્વનો મોટામાં મોટો ખૂની ને ગુન્હેગાર હીટલર છે. Good House Keeping - Hiziera di 24''Hi 31271 272021 'The Next Epoch-A Matriarchy” નામક લેખ પ્રગટ થયા છે. તેમાં વિશ્વમાં ખૂનરેજી અટકાવવાના સેનેટરી પગથિયા તરીકે ગૃહ ખીલવણને મહત્વ આપવામાં આવ્યું છે, અને સ્ત્રીની સાંસારિક ફરજ પર ભાર મૂકવામાં આવ્યો છે. સમાનતાનો આશય કાર્યની વહેંચણીમાં નહિ, પણ ઉદ્દેશની સિદ્ધિમાં જળવા જોઈએ એ મંતવ્યને રેચક યુકિતઓ પૂર્વક સંમજવવામાં આવ્યું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034638
Book TitleSuvas 1942 06 Pustak 05 Ank 02
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy