Book Title: Suvas 1940 01 Pustak 02 Ank 07
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay
Catalog link: https://jainqq.org/explore/034629/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુવાસ સુવાસ કાર્યાલય રાવપુરા, વડોદરા. નિયમ–ચોજના 'ના આવતા અંક ડીસેમ્બરની પંદરમી તારીખે પ્રગટ થશે. ચાલુ વર્ષના ગ્રાહકોને ભેટ તરીકે એક સુશોભિત પિકેટ ડાયરી તા. વીશમી નવેમ્બરે રવાના કરવામાં આવી છે. હવે પછી કાં તો ‘સુવાસના પાનાં વધારવામાં આવશે અથવા એક સુંદર નવલકથા ભેટ અપાશે. જે ગ્રાહકનાં લવાજમે હજી બાકી છે તેમણે તે વી. પી.ની રાહ ન જોતાં તરત મેકલાવી આપવાં. વી. પી. માં બંને પક્ષને આર્થિક ગેરલાભ ને અગવડતા રહે છે જ્યારે મનીઓર્ડરથી સગવડતા જળવાઈ રહે છે. ખાસ પ્રસંગ સિવાય લેખો કે અવલોકન માટેનાં પુસ્તકની જુદી પહોંચ નહિ અપાય. શ્રમજનિત લેખો અસ્વીકાર્યું હશે તો તે તરત પાછા મોકલાશે, સામાન્ય લેખો સાથે પાછા મોકલવાનું ટપાલ ખર્ચ નહિ હોય તો તે રદ થશે; સ્વીકાર્ય લેખો અને અવલોકનનાં પુસ્તકાની ‘સુવાસ”ના તરતના જ અંકમાં પહોંચ અપાશે. નમૂનાને અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી. ‘પ્રાચીન ભારતવર્ષ' કે “Ancient India” ને ગ્રાહક બનનારને “સુવાસ” એક વર્ષ માટે અર્ધી કિમતે–૧-૮-૦૯૦-૪-૦ પોસ્ટના મળી રૂ. ૧-૧૨-૦–માં આપવામાં આવશે. સુવાસ” માં સ્થાન મેળવવા ઈચ્છતા લેખકે એ યાદ રાખવું ઘટે કે, તેઓ ચૂંટણી ગમે તે વિષયની કરી શકે છે પણ તેમાં તલસ્પર્શતા, ભાષાશુદ્ધિ ને કલા એ અનિવાર્ય અંગો છે. વિદ્યાપીઠના કેશને ન સ્વીકારનાર પીઢ લેખકોને પોતાની સ્વતંત્ર જોડણી માટે છૂટ આપવામાં આવતી હોવા છતાં સામાન્ય સંગોમાં તે કેશની જોડણીને જ અનુસરવું જોઈએ. લેખક, ગ્રાહક અને સહાયક-મિત્ર કે વાંચક–એ ત્રણે કોઈ પણ સામયિકનાં આવશ્યક અંગો છે. એ ત્રણેના માર્ગ વઘારે સરળ બને અને એ ત્રણે એકમેકને તેમજ માસિકને મદદરૂપ થઈ પડે એવી સંગીન યોજનાઓ ઘડવાની અમારી ઉમેદ છે. એની પ્રાથમિક ભૂમિકારૂપે એ ત્રણેનાં વિશિષ્ટ મંડળો સ્થાપવા વિચાર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ છે લેખકમંડળ - સુવાસ'ના અત્યાર સુધીના અંકમાં જે લેખકે ઓછા માં ઓછાં પંદર પાનાં લખ્યાં હશે અથવા સર્વોત્તમ દિને ગણી શકાય એવો એકાદ પણ લેખ લખ્યો હશે તે દરેકને ‘સુવાસ'ના લેખકમંડળમાં ગણી શકાશે. નવા લેખકોમાંથી જે એમ જોડાવા ઈચ્છતા હોય એમણે એ સંબંધો પત્ર સાથે પોતાને માપસંદ વિષય પર એક સુંદરમાં સુંદર લેખ અમને લખ મેકલાવેલો છે. તો બ યથાયોગ્ય જગ ને તે ‘સુવાસ ” માં પ્રકટ કરવામાં આવશે અને લેખકને લેખકમંડળમાં સ્થાન અપાણે, મંડળ વધુમાં વધુ ૨૫ લેખકનું બનશે અને તેમાં જુદા જુદા વિષયના નિષ્ણાતોને પ્રાધાન્ય અપાશે. આ સભ્યોને “સુવાસ ને દરેક અંક વિનામૂલ્ય મોકલવામાં આવશે. સુવાસ”ની પુરસ્કારની યોજનાનો લાભ, તેમને પ્રથમ લેખ પ્રગટ થઈ ગયા પછી, કેવળ તેમને જ મળી શકશે; પ્રગટ થતા લેખની પાંચ પ્રીન્ટસ દરેક લેખકને મેકલાય છે. પણ સભ્યોને વિશેષ નકલે જોઈતી હશે તે, વ્યવહારથી નક્કી કરી લેતાં, કાગળના ખર્ચમાં જ તેમને તે માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે, તેમને દર વર્ષે એક સુંદર પેકેટ-ડોનરી ભટ અપાશે; ‘સુવાસ 'માં પ્રગટ થતા લેખની ચૂંટણી કરતાં તેમને પ્રથમ સ્થાને અપાર; તે મંડળમાંથી બે પ્રતિનિધિઓને સુવાસ મા સલાહકાર--મંડળમાં લેવાશે અને ધીમે ધીમે તેમને તેમનાં પુસ્તક પ્રગટ કરવામાં કે પ્રગટ પેડલ પર કડ!! " એણમ સંગત કરી આપવામાં આવશે. ઉપરાંત તેમને બે ગુણ અને ક લ મ મ ક એ છે તે નાએ ક્રમિક ધોરણે વિસ્તૃત કરવામાં આવશે. મિત્રમંડળ–એક કે એક કરતાં વધુ ગ્રાહકે બનાવનાર વ્યક્તિઓ * સુવાસ 'ના મિત્રમંડળમાં જોડાઈ શકશે. તેમને સુંદર–સુભિત પેકેટ-ડાયરી ભેટ અપાશે. અને એક કરતાં વધુ ગાઢ બનાવનાર મિત્રોને, તેમના કામના પ્રમાણમાં જુદે જ છે ને હજુ જુદી મંટો પારો, સાત ગ્રાહકે મેળવનાર મિત્ર વિનામ 'વે !” ” ને રે’ને અધિકારી થઇ શકશે. વાચકમંડળ –સુવાસ ના વાચકમંડળમાં તેના લેખકે, ગ્રાહકો ને મિત્રો જોડાઈ શકશે. આ મંડળના સભ્યો દર ત્રણ ત્રણ મહિને પાછલા ત્રણે અંકે વિજેને પોતાને અભિપ્રાય મુવી શકશે અને એ અભિપ્રાયમાં જેને અભિપ્રાય વધારેમાં વધારે સુક્ષ્મ ને તટસ્થ વિવેચપ હશે એને રૂા. ૫ થી ૧૦ નું ઈનામ અપાશે. ને એ બધા અભિપ્રાયોમાં જે લેખકના લોખને વધારે પસંદગી કઈ હશે તે ગુજરાતી સાહિત્યની કઈ પણ સર્વોત્તમ કૃતિ ને આપવામાં આવશે. આ જનાથી તંત્રી, લેખક, શ્રાદ્ધ કે, વાચકે, મિત્રો વગેરે એકમેકના ગાઢ સંપર્કમાં આવી શકશે અને પરસ્પર લાભદાયી બની શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ અમારું દર્ટ સાહિત્ય પ્રત્યેની બેપરવાઈ ગુજરાતી પ્રજા શું કઈ દિવસ નહિ ની રે ? સાહિત્યમાં રસ ધરાવતા ગૃહસ્થને અમે તેઓ ગ્રાહક બને એ ભાવનાએ નિયમિત “યુવા મોકલીએ છીએ. ગ્રાહક તરીકે હા-નાને ઉત્તર આપવાને સાથે જ કે જુદાં રીપ્લાય-કાર્ડ મોકલાવીએ છીએ; કાર્ડમાં ડા-નાને શબ્દ ભરવા જેટલી તસદી પણ ન લેવા ઈચ્છનાર બંધુઓને ન અંક ન સ્વીકારતાં તે પાછો મોકલી દેવાની વિનંતિ કરીએ છીએ. છતાં મોટા ભાગના વર્ગ બેમાંથી એકે વિનતિ ધ્યાનમાં નથી લેત. અને એ વિભાગમાં ઘણી વખત તો એવા કેળવાયેલા સગૃહ, વિદ્વાન અને યુનિવર્સિટીની ડીગ્રી ધરાવનારાઓ હોય છે કે જેમની સજજનતા પર અમે પૂરો વિશ્વાસ રાખી શકીએ. પણ અમારો એ વિશ્વાસ જાણે અસ્થાને હોય એમ છ-સાત અંકે સ્વીકારાઈ ગયા પછી જ્યારે વી. પી. થાય છે ત્યારે મોટા ભાગના સહસ્થે તે પાછાં ધકેલી દે છે. જે લોકો વી. પી. ને અસ્વીકાર કરે છે એ લોકો શું અંકનો જ અસ્વીકાર ન કરી શકે? કાર્ડમાં ડા ના ન મોકલી શકે ?– બન્ને માર્ગ સહેલા છે. પણ મફત મળે ત્યાં સુધી વાંચી લેવાની ઈચ્છા છે બેમાંથી એક માર્ગનો અમલ થવા નથી દેતી. પણ એ ઈરછા અમને કેટલી નુકશાનમાં ઉતારે છેઅમારે ઠેકાણે જે એ સદ્દગૃહસ્થ જ કામ કરતા હો તો એમની શી દશા થાય વગેરે વિચારી એવા બંધુઓ હવે અમને છોટા ખર્ચમાં ન ઉતારતાં પોતાની ઈછા તરત જણાવી દેશે એવી એમની પાસેથી આશા રાખીએ છીએ. અમારી આ પદ્ધતિ જે કોઈને વાંધાભરી લાગતી હોય તે અમને એ જણાવી શકે છે, પણ હા-નાનો ઉત્તર ન આપ, અંક પાછે ન મેકલવો ને વી. પી.ને જ અસ્વીકાર કરે એ નીતિ તે સમભાવ અને સજજનતાના ભંગ જેવી છે. દરેક વ્યક્તિ સાહિત્ય પ્રત્યેની પિતાની આવી અ૫ ફરજ તે બજાવતી જ રહે એ આશા આ તકે જાહેર કરવી જરૂરી માનીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ કેટલાક અભિપ્રાયા ‘સુવાસે ’· પેાતાની ઉચ્ચ કાટિ હજીસુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખા ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્ત્વથી ભરેલા હોય છે. -રમણલાલ વસંતલાલ દેસાઈ લેખા એકંદરે સારા ...... અભ્યાસપૂર્વક લખાયલા છે. -અરદેશર રામજી ખબરદાર વડાદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચત્રાહી માસિકને ચૈત્ર-૧૯૯૫નેા અંક - શ્રીમદ હેમચન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળ્યે છે....જેવા સુલેખકૈાનાં ઉપયાગી વિચારણીય લખાણા તંત્રી...મેળવી શકયા છે એ આનંદને વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત ‘સુવાસ ’ જેવા સત્પ્રયાસને આવકારું, પોષે અને સંપૂર્ણ સુવિકાસનો તક આપે. —માનસી ગુજરાતને એક સારૂં માસિક મળ્યું હોવાને સંતાષ થાય છે. —જન્મભૂમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્યજગતમાં મેળવશે એવી આશા બંધાય છે. —યુવા આ નવા ફાલ અન્ય સામિયા જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવા નથી. ‘ યથા નામા તથા ગુણા'ની જેમ ખાસ વાંચવા જેવું છે.... લેખાની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્ત્વતા ભાષાશુદ્ધિ અને જાડણીને આપેલી છે. —ખેતીવાડી વિજ્ઞાન ‘સુવાસ ’નું ધેારણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે ... તેના સંચાલકાને ધન્યવાદ છે. ...... આ પદ્ધતિને બધાં સામયિકાવાળા સ્વીકાર કરે તેા ? અત્યારે કચરાની ટાપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે. . -ગુજરાતી તેમાં પીરસાયલી વિવિધજાતની વાનગીએ સાહિત્ય-પ્રેમીએને સારે ખારાક પૂરા પાડે છે. --ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતાષપ્રદ છે. -પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખા, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડેાદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની ખાટ પૂરશે એવી આશા બંધાય છે. જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયા પરના લેખાથી ભરપૂર છે. -સયાજવિજય -તંત્રી - દેશીરાજ્ય ‘સુવાસ ’ના કેટલાક અગ્રલેખામાં જળવાયલ રસ, તત્ત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને સંયેાગ ટાગાર સિવાય કાંય નથી અનુભવ્યેા. ' ‘સુવાસ ’ એના નામ પ્રમાણે સુવાસિત છે. F ‘ સુવાસ ’ના કેટલાક વિષયેાની ભાષા એટલી તેા હૃદયંગમ છે, કે કાઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ક્ીવાર તેના વાંચનની —બાળક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat -. મ. પરીખ ગુજરાતી ભાષાના તૃષા જ લાગી રહે. -- મિત્રપ્રિય www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સુવા अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥ વિ. સ. ૧૯૯૬ : કાર્તિક પુસ્તક ૨ ] ૧૯૯૬ નવલવર્ષને ભલે કુંકુમ-કુસુમથી વધાવીએ, દીપકની માળથી શણગારીએ, કેસરઅક્ષતથી પૂજીએ પણ નયનનાં નીર પણ ઓછાં પડે એ ભારતની સ્થિતિ છે. મહાન વિક્રમની ઉજ્જવળ સ્મૃતિને જીવન્ત રાખતા એને યશસ્વી સંવત્સર તા સૈકાઓથી આથમી ગયેા છે. છેલ્લી કેટલીક સદીઓને ઈતિહાસ એ તા ભારતીય પ્રજાની કરુણતાને, તેની હૈયાવરાળના, તેનાં લેાહીને ઈતિહાસ છે. [ અંક ૭ તે પુણ્ય પ્રસંગ–કે જ્યારે મહાન વિક્રમે પરદેશીઓને તે પ્રજાનાં ઋણને, સમાજની અપ ત્રુટિઓને કે દેશની નજીવી રિદ્રતાને પણ દૂર કરી, ભારતમાતાના કંઠમાં વિજયની વરમાળ પરાયી, સંવત્સરની સ્થાપના કરી-ને ૧૯૯૫ વર્ષ વીતી ગયાં છે. તે સમયે ભારત પાસે સત્તા હતી, શક્તિ હતી; પ્રેમ હતા, પ્રભુતા હતી; કલા હતી, સંયમ હતા; સરસ્વતી હતી, રસ હતા. ધર્મ, સંસ્કૃતિ, રાજા, પ્રજા ને રાષ્ટ્ર એકપ્રાણુરૂપ લેખાતાં; જગતની પ્રજાએ મુગ્ધભાવે એની પૂજા–પ્રશંસા કરતી. સૈકા સુધી ભારતવર્ષની એ પ્રભુતા જળવાઈ રહી. સંવત્સરની સ્થાપનાને દિનનવલવર્ષનાં પૂજન જીવનનાં પૂજન અની ગયાં. ભારતીય પ્રજાએ કલા ને સાહિત્યમાં, પ્રેમ ને ઉલ્લાસમાં વિકાસ સાધ્યેા. જગતને મન ભારત સ્વર્ગ બની રહ્યું. પશુ ધીમેધીમે, પ્રજાનાં પુણ્ય ઓછાં થતાં એનામાં અલ્પતા પ્રવેશતાં, ભારતની મહત્તા ધટતી ગઇ. વિધર્મીઓએ પગપેસારા આદર્યો; બુદ્ધિનાને તેમણે પાતાની સંસ્કૃતિની અસર નીચે લેવા માંડયા. તેમની સંખ્યા વધતી ચાલી. પણ ભારતનેા ઉજ્જવળ વિશ્વપ્રેમ, એની દયા, એને અડગ આત્મગવે તે એની શુદ્ધ નિઃસ્વાર્થવૃત્તિ એ પ્રગતિનાં ઝેરીલાં ખીજ ન પારખી શકી. ભારતીય પ્રજામાં પ્રવેશતા કલહે એ પ્રત્યે કંઇક આંખમીંચામણાં પણ સેવ્યાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ કાર્તિક ૧૯૯૬ ને પરદેશીએએ સત્તા જમાવવા માંડી. સત્તાની છાયા નીચે પરસંસ્કારનું વિષ ફેલાયું. ભારતે શસ્ત્ર સજ્યાં. તે મેટા ભાગના પરદેશીઓએ તેની સામે શીશ નમાવ્યાં, થેાડાક ભાગી છૂટયા. પણ તકાલીન ભારતીય રાજનીતિ એ સર્વને ભારતમાંથી નિર્મૂળ કરવાની અનિવાર્યતા ન સ્વીકારી શકી. પરિણામે પરદેશીએ ધીમે ધીમે પારાવી બળ વધારી પાછા ફર્યાં. તેમણે ન એક નીતિ સાચવી, ન જીવનધર્મ જાળવ્યે!. ને પરાજિત વૈરીને વારંવાર ક્ષમા અક્ષવાને અચૂક નીતિધર્મ સાચવી રાખનાર ભારતને છેલ્લા મહાન સમ્રાટ પૃથ્વીરાજ દુષ્ટાની અનીતિના ભાગ ખની ૧૨૪૮ માં જીવતા ચણાયે।. તે પછી ભારત ભારત નથી રહ્યું. અવનવા ધર્મ, પરપ્રાદેશિક સંસ્કૃતિ, સ્વાર્થ ને નિર્બળતાએ તેને કચર્યા જ કર્યું છે. 300.. • સુવાસ : છતાં જ્યાંસુધી વિધર્મીઓ! કે એમની સંસ્કૃતિની વલણ આક્રમણકારી રહી ત્યાંસુધી ભારતીય પ્રજાનું લેાહી રેડાયું, પણ એની આંખે પડળ ન છાયાં. પ્રતાપ કે બીમ, શિવાજી કે ગાવિંદસિંહ જેવાઓએ દુષ્ટતાનાં અડધાં ખીજ ઉખેડી પણ નાખ્યાં. પણ મા ભારતીનાં ભાગ્ય હજી વધારે કઠીન હતાં. તેને ગૂંથવાને દૂરથી ગેારાં ટાળાંએ ઊતરી આવ્યાં. ને પુત્ર ને લૂટારા વચ્ચે ખેંચાતી રમણી ત્રીજા જ લૂટારાને હાથ જઇ પડી. તેનું તિલક ભૂંસાયું, તેનાં કઇંક તૂટયાં. તેના હાથમાં લાડુની જંજીરા પડી. લેહી ચૂસાઈ ને તેની કાયા એટલી કૃશ બની ગઇ કે તેના પુત્રો પણ તેને ભૂલી સ્વાર્થની ઘેલછામાં પરાવાયા. છતાં ગારા વિજેતાઓની વલણ જ્યાંસુધી આક્રમણકારી રહી ત્યાંસુધી ભારતીય પ્રજાએ એને કંઇક સામનેા તા કર્યાં જ; એ વિષની તે કિંમત સમજતી રહી. પણ જ્યારથી એ વલણે સંરક્ષકનું બિરુદ ધારણ કર્યું; ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ, તે ધર્મનાં ઝરણાને સૂવીસડાવી, કેળવણીના યન્ત્રથી ઊગતી પ્રજાને એ સ્થિતિ પ્રત્યે ઉશ્કરી, એ સ્થિતિના ઉકેલ તરીકે વિલાયતી સંસ્કૃતિના ક્રમિક સ્વીકાર જ એક માત્ર માર્ગ હાવાની એનાં મગજો પર છાપ પાડવા માંડી; પ્રજાની આક્રમણુશક્તિ કે એનાં શૈાર્ય-સાહસને કચરવાને શરીરમાંથી આંતરડાંની જેમ ધર્મગ્રન્થેામાંથી ખેંચી કાઢેલાં સંબંધહીન પ્રચારવાકયે। કે માનવતાના કૃત્રિમ સિદ્ધાંતા ફેલાવવા માંડયા; એની વ્યવસ્થા કે એનું સુખ તેડવાને ઊગતાં હૈયાં પર સમાનતાના મદ સીંચવા માંડયા—તે મોટા ભાગની પ્રજાની આંખે પાટા બંધાયા. એક પણ વિષયના સૂક્ષ્મ અભ્યાસ વિના તે અનેક વિષયા પર અભિપ્રાય આપતી થઈ. કેળવણીનાં વિષમંદિરામાં પાયલાં બીજમાંથી પ્રગટેલાં વૃક્ષાને તે કલ્પવૃક્ષે માનવા લાગી. માતાને મુક્ત કરવાના પ્રથમ-પવિત્ર ધર્મ વીસરી તે પેાતાનાં જ આંતરડાં ચૂંથવા માંડી; પેાતાનાં જ અંગેા પર, પેાતાના જ ઇતિહાસ પર, પોતાના જ પરમ પુરુષવરા પર તેણે આક્રમણ આદર્યું. તેની બુદ્ધિ પણ પાંગળી અને પરાધીન બનતી ચાલી. આર્યસ્મૃતિવિધાયકાએ સ્ત્રી અને પુરુષને-પ્રજાના ભિન્નભિન્ન વર્ગને સાંસ્કૃતિક વિશુદ્ધિ અને રાષ્ટ્રીય અસ્મિતા જળવાઈ રહે એ રીતે, તેમનાં નૈસર્ગિક સ્વરૂપ અને શક્તિ અનુસાર જીવન, સમાજ અને રાષ્ટ્રમાં યેાગ્ય યેાગ્ય ક્ષેત્રના અધિકાર સોંપ્યા. પણ નવા પાઠ ભણેલી પ્રજા એ સ્મૃતિવિધાયકાને મૂર્ખશિરામણું ઠેરવવા નીકળી-કેમકે એને એમ શીખવવામાં આવ્યું છે. આગળ વધીને એને જો એમ શીખવવામાં આવે ૐ નાક અને આંખને ભિન્નભિન્ન અધિકાર સાંપનાર કે સ્ત્ર અને પુરુષનાં અંગેાપાંગમાં ફેરફાર રાખનાર કુદરત મૂર્ખ અને પક્ષપાતી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯૬ - ૩૦૧ ચિંતન અને યાગમાં લેાહીનું ટીપેટીપું સૂકવી કરતાં એને પૈસાને ત્રાજવે નિયમે ધડનાર મહાન જણાય છે-કેમકે તે એને જે તા તેમ ખેલવાને પણ તે તૈયાર છે. તપ, નાખનાર સ્વતંત્ર યુગના રાજપૂજ્ય ઋષિવરા ગુલામયુગના ગ્રન્થલેખકૈા કે કાયદાખાને વધારે શીખવવામાં આવ્યું છે એને અનુકૂળ ખેલે છે. જેમની નસેામાં ગરમ લેહી વહે છે એવા સાત કરાડ યુવાનેાની ભારતી માતા છે. તે પરહસ્તે ચૂથાય છે. તે માતાને મુક્ત કરવાના વિષયમાં એ આઠ કરેાડના ઊછળતા લેાહીમાં શાંતિના નામે જે મૃત્યુ પ્રવેશી રહ્યું છે એ જ મૃત્યુ, જો એ આઠ કરેાડમાંથી આઠ લાખની પણ સાચી જનેતાએ, બહેનેા, પત્નીએ કે પુત્રીઓ પરહસ્તે ચૂંથાતી હાય તેા જાળવી રખાશે?--નહિજ. કેમકે એમના પ્રત્યેના ભાવ હજી પૂરા સૂકવાયા નથી. પણ મા ભારતી પ્રત્યેના માતૃભાવ તા સુકવી દેવાયા છે. આજસુધી ભારતમાં સમાનતા ને ન્યાયના નામે, ભિન્નભિન્ન ધર્માં વચ્ચે, વર્ગો વચ્ચે, જાતિઓ વચ્ચે, કુટુંબનાં અંગો વચ્ચે કલહનાં બીજ રોપાયાં. ભારતે એની કૂંપળેા વારંવાર જેઈ છે; ગયા વર્ષના અંતમાં એને વિકાસ જોયા છે; આ વર્ષે કાલ જોશે. પણ આમ જોવા છતાં નવા વિગ્રહનાં મૂળ પેાતાના જ હાથે રાપવાનું ભારતની ખૂખ કેળવાયલી પ્રજા હજી ભૂલી નથી ગઈ. ગયા વર્ષમાં તેણે સંપનું છેલ્લામાં છેલ્લું ક્ષેત્ર-સ્ત્રી અને પુરુષ વચ્ચેની અતૂટ એકતાના મૂળમાં સમાનતાના બહાને કંકાસનું એવું ખીજ વાવવા માંડયું છે-જેનાં કટુ કુળને તેને ખ્યાલ પણ નથી. આજે એ ખીજની વાસ્તવિક કિંમત ભલે ધણી ઓછી હાય પણ લાંબા ગાળે તે એવું ખીલી ઊઠશે કે થાડાંક સ્વછંદી સ્ત્રી-પુરુષાની મનેાવૃત્તિઓને સંતાષવાના બદલામાં જે પ્રજાજીવનનાં પ્રત્યેક અંગાને વિખૂટાં, પરસ્પરવિગ્રહી, અર્થપ્રધાન ને કષ્ટજીવી કરી મૂકશે. . આમ છતાં ભારત હજી ઊભું છે. તેનું સંસ્કારમળ બીજી ગુલામ પ્રજાઓની જેમ સમૂળગું નષ્ટ નથી થયું. એને હજી ‘ જ્યારે જ્યારે ધર્મ ગ્લાનિ પામે છે, અધર્મના ઉચ્છેદ માટે હું અવતરૂં છું'—પ્રભુના એ અમર વાકચ પર શ્રદ્ધા છે. યુગેાથી એણે એ વાકયને સાક્ષાત્કાર અનુભવ્યો છે. હજી પણ અનુભવવાની આશા છે. પણ ભારત પસાર તા કસોટીની છેલ્લી પળેામાંથી થઈ રહ્યું છે. થોડાં જ વર્ષોં અને એને ઉગારી લેવાને ઝળહળતા તારકમણિસમા મહાવીર જો નહિ નીકળી આવે તે કહેવાતા અંધારપંડાના બીજા ગુલામ પ્રદેશાની જેમ ભારત પણ સદાયનું દટાયું બનશે. પ્રભુ! આ વર્ષનાં અમારાં મંગલપૂજન તારે ચરણે છે. અમારી પાસે કુસુમમાળ હેાય તે તે તારા કંઠ માટે છે, ઉલ્લાસ હાય તેા તે તને નીરખવાની આશાનેા છે, દીપકની હારમાળાએ હાય તેા તે તને વધાવવાને છે. અમારા હૈયામાં સંવત્સરના આદિ સ્થાપક વિક્રમસમા બીજા વિક્રમતી ભૂખ જાગી છે—આવ કે મેલ.- —જે મા ભારતીનાં બંધન તાડે, વિધર્મીએ કે વિદેશીઓની લાહશૃંખલામાંથી એને મુક્ત કરે, એની સૂકાઈ ગયેલી ઊર્મિઓને ફરી જગવે, એના કપાળે તિલક કરે, એના કંઠમાં વિજયવરમાળ પરેાવે, એનાં અંગેઅંગમાં ઉલ્લાસ, જેમ જીવન અને તેજ ભરી દે; જે પ્રજાનાં ઋણ ફેડે, એની ચિંતા હરે; સ્વધર્મની જે પુનઃ સ્થાપના કરે; કલહ અને દુર્ગુણના જે હામ કરે; ભૂમિને જે વૃક્ષાથી, રાજમાર્ગાથી, જળાશયેાથી, દેવ-૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ - સુવાસ: કાર્તિક ૧૯૯૬ સરસ્વતીમંદિરથી, મહાલયથી મઢી લે; ભારતની લૂંટાયલ સંપત્તિ જે પાછી લઈ આવે; જેના શાસનમાં નિર્દોષ એવું ક્ષુદ્ર પ્રાણી પણ જરીકે ઈજા ન અનુભવે, દુષ્ટ કે દેષિત એવો રાજપુરુષ પણ સજા પામ્યા વિના ન રહે; અમે જેને કહીએ, “ઓ વીર ! અમને વિજય અને કીર્તિને માર્ગ દેર.” –ને એ મહાવીરને ન સંવત્સર સ્થાપી અમે પ્રતિ નવલ વર્ષે એનાં હૈયાનાં તેજથી, ઉલ્લાસથી મંગલપૂજન કરીશું. અજાણ્યાં ! નતમ નજાને એવા કયા સબબ સર ઉંચાં મન થયાં, અજાયે જાયે કાં રિવહન આઘાં વહી ગયાં! ઢળે સંધ્યા છાયા, ઉભય પડછાયા સમ અહીં મળી જાતાં આજે વિજન, અણધાર્યા, પથ મહીં! ઉભાં એકાકીશાં ઉભય, રજની ગાઢ ઉતરે, મનીષા બંનેની નીંદરતી પડી શાંત હદયેકુદી પેલી અંતે નીંદર–ઠળતા કલાત શિશુશી. ગયું બૂઝાઈ આ ટમટમ થતું કેડિયું વળી! તમે ઘેરી લીધું સદન મમ સૂનું, વિરમિયાં બધાં ગીતે, સૂર, અનુરણણ મંજુલ શમિયાં, “અજાણ્યાં પંથીઓ ! કંઈ નવ હજુ સાંભળ્યું તમે? ગયાં છે સૂકાઈ ઝરણ, કલગાને નવ ઝમે!” છુપાયું માળે કે ખગ લાવી રહ્યું દીન વદને, છવાઈ આકાશે ગમગીની, ઉભાં આપણ તળે! અને તાકી રેતાં નયન-નયને મૂક સમજે ન કરવાનું કાંઈ અધિક રહ્યું બાકી, ઉભયને !x *સૂચિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ધની કૃષ્ણરાવ મહિલે ધની એક ગરીબ મજૂરણ હતી. પોતાના ચાર પાંચ વરસના બાળક સાથે એ એક ઝૂંપડીમાં રહેતી. એની ઝૂંપડી શહેરના ગંદા ભાગમાં આવી હતી. સાંકડી ગલી, કાદવકિચરાથી ભરેલી, ત્યાં વીજળીના દીવા તે ક્યાંથી હોય? પરંતુ પિતાની કર્તવ્ય-પરાયણતા દેખાડવા માટે, મ્યુનિસિપાલિટીએ મૂકેલા બે-ત્રણ ગ્રાસલેટના દીવા આખી રાત ઝબૂકતા. એ લત્તામાં લગભગ બધા મજૂરવર્ગજ રહેતા. આખા દિવસના પરિશ્રમથી થાકી ગયેલા બિચારા મજૂરો, વાળુ કરી રહેલાજ સૂઈ જતા. રાતનાં બાળકોના રડવાથી, મછરેના ગણગણવાથી અને ભસતા કૂતરાના અવાજથી આખાયે મહેલાનું વાતાવરણ ભીષણ બનતું. ધનીની ઝૂંપડી નાકા ઉપર આવી હતી. અર્ધ પર પડી ગયેલું, અધ ભીંત તૂટેલી-એવી એ ઝૂંપડી, કઈ ઘવાયેલી વિરાંગનાની પેઠે દઢતાથી ઊભી હતી. ને છતાં એ ગલીમાં આદર્શરૂપ ગણાય એવી તે એક એ ધનીની જ ઝૂંપડી હતી. એના મહેનતુ સ્વભાવે, એની ઝૂંપડીને સ્વચ્છતાનું રૂપ આપ્યું હતું. મહિનામાં એક-બે વખત તે ઝૂંપડી લીંપતી ને સવારસાંજ વાળીઝાડી બને તેટલી રવછતા રાખવા મથતી. ધની બહુ રૂપાળી ન હતી; પણ એની ન્યાતમાં એ સૌથી સુંદર લેખાતી. એની આંખમાંથી નિર્દોષતા અને માતૃ-સ્નેહનાં કિરણો વરસતાં. એને જગતમાં હાલામાં વહાલી વસ્તુ એકજ હતી; અને તે એને પુત્ર–છનીઓ. એને જોઈ એનું હૈયું નાચતું ને રાચતું; એને નિહાળી એ સંતોષ માનતી ને પિતાનાં દુઃખને વિસારતી. એ નાનકડો બાળક એનો આશા-દીપક હતા. એ દીપકને ઝાલી એ સંસારયાત્રાના રસ્તે વિહરતી. એ સૂતો હેય ત્યારે ઘડીઓની ઘડીઓ સુધી, ધની એની હામે એક નજરે નિહાળતી; નયનેથી સ્નેહાશ્રનાં ઝરણું ઝરતાં, હદય સ્તબ્ધ થતું. બાહ્ય જગતનું ભાન ભૂલી તે ચેતનરહિત બની ઊભી રહેતી જાણે આરસની પૂતળી જ ન હોય! હાનકડા બાળકની મુખાકૃતિમાં પતિની રૂપરેખાઓ એ સ્પષ્ટ રીતે જોઈ શકતી. પતિના સ્નેહની અવશેષ રહેલી એ પ્રસાદી છે એમ એને લાગતું; દામ્પત્યપ્રેમની એ સ્મરણસંહિતા છે એમ એ માનતી. ધનીના પતિને ગુજરી ગયે બે-ત્રણ વર્ષ થઈ ગયાં હતાં. બાળકના સુખમાં એના વિરહનું દુઃખ કંઈક ઓછું થયું હતું. ધનીને ફરી લગ્ન કરવા એનાં સગાવ્હાલાઓ તેમજ ન્યાતીલાઓ કહેતાં. એ કામે જતી ત્યાં પણ એને બધાં એકજ પ્રશ્ન પૂછતાં, “ધની, તમારા લેકમાં તે નાતરાનો રિવાજ છે, પછી તું નાતરું કેમ નથી કરતી ?” એનાં લગભગ બધાંજ ઓળખીતાઓ આ પ્રમાણે પૂછતાં. આ પ્રશ્નથી બનીને અસહ્ય દુખ થતું. લગ્નની વાત સાંભળી, વીસરી જવા માંડેલાં જૂનાં સ્મરણે ફરી તાજા થતાં, એના પતિની સ્નેહાળ મૂર્તિ એની નજર સમક્ષ ખડી થતી. બધાંને એ એકજ ઉત્તર આપતી “મારા ભાગ્યમાં સુખ છે તે મારા પતિ મને શા માટે છેડી ગયા હેત ! હવે બધું મારું સુખ છનીઆમાંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪.. સુવાસ : કાર્તિક ૧૯૯૬ 33 સમાયલું હું દેખું છું. લગન કરૂં તે મારા છનીમાનું શું થાય ? મારે લગનબગન કરવાં નથી. આવા એના તરફથી એકના એક ઉત્તર અનેક વખત મળવાથી, બધાએ એ ખાખત ફરી પૂછવાનું છોડી દીધું. દિવાળી આવી તે પહેલાં એક-બે મહિનાથી જ, છનીઆએ દિવાળીના દિવસેામાં કેવી કેવી મઝા લેવી એની નોંધ કરવી શરૂ કરી. ધની કામ ઉપરથી આવતી ઃ પહેલી છનીઆને એક બચી લેતી અને પછી ખાવાનું તૈયાર કરી બંને જમતાં. જમતાં જમતાં મા-દિકરાની વાતે ચાલતી. એક દિવસ ધનીને કામ ઉપરથી આવતાં જરા મેાડુ થયું. છનીએ એની રાહ જોતા હતા. કેટલીક વખત તે। એ બહાર એટલા ઉપર આવી ઘણે દૂર સુધી નજર નાંખતા પણ એને એની મા ન દેખાઈ. “ આજ ક્રમ મેડુ થયું ” એને વિચાર કરતા એ એક ફ્રાટેલી ગાદડી ઉપર પડયા. એટલામાં ધની આવી. ધનીએ ઉંબરામાં પગ મૂકયા કે છનીમાએ * કહ્યું, ખા. તું આવી ! આજ ક્રમ મેાટું થયું ?” “ બેટા, આજ જરા કામ વધારે હતું, ” ધની તેણે એક બચી લીધી અને તે ખાવાનું કરવા લાગી. ભાંગેલા પાટલા-પાટિયું આપ્યું તે ઉપર એ ખેડા. ખેલી. નિત્ય નિયમ પ્રમાણે પુત્રને છતીએ એની પાસે ગયેા. ધનીએ “ મા. આજે આટલું બધું શું કામ હતું ?' ધનીઆએ પૂછ્યું. હું કામે જાઉં છું તે ત્યાં એક તારા જેવા કીકાભાઈ છે. એની આજ વરસગાંઠ હતો એટલે એના ગાઠિયાઓને એણે ચા પીવા ખેાલાવ્યા હતા. ’ .. એના ગાઠિયાને એકલા ચા જ પાયા !'' * ના. સાથે ખાવાનું પણ હતું. ' << છની ખ. હું પણ મારા ગાઠિયાઓને દિવાળીમાં ચા પીવા ખેલાવીશ હું. '' ધની તરફ જોઇ રહ્યો. “ હા બેટા, ખેલાવજે હું. એટલામાં તારી બિયત પણ સારી થશે. હજી દિવાળીને દોઢ મહિને છે.' ધનીએ હસતાં હસતાં કહ્યું. એની આંખમાં વાત્સ“જ્યેાત તરવરી ઊંડી. છૌઆને હજી અશક્તિ ધણીજ હતી. બે માસ સુધી એણે સખ્ત માંદગી ભોગવી હતી. એની માંદગીના દિવસેામાં ધનીને જીવ ઊડી ગયા હતા. એ એના તરફ જોઇ જોઇને રડતી. કામે જવાનું પણ ગમતું નહિ; પણ કરે શું? કામે ન જાય તેા ખાવાનું કયાંથી લાવે? દવા-દારૂ માટે પૈસા કયાંથી મળે ? એટલે બિચારીને નછૂટકે કામે જવું પડતું. એક એ જગ્યાનું કામ છેાડી દીધું; માત્ર એક જગ્યાએ કામ રાખ્યું હતું. બાળકની માંદગીના લીધે કરજ ઘણું થયું. દવાના પૈસા, દૂધના પૈસા, એમ એને ખર્ચ વધ્યા ને આવક ઘટી. લેાકેા એને જે જે કહેતાં, તે તે બધું એ કરતી. માનતા રાખી, ભગત ખેલાવ્યા, અને ડાકટરની દવા તે ચાલુજ હતી. એને ન હતું દુઃખ પૈસાનું કે ન હતી ચિંતા કરજની; હતી એને કાળજી માત્ર એક છનીઆની—એના જીવ ને પ્રાણની. દુઃખના દિવસેામાં જૂનાં દુઃખનાં સ્મરણેા તાજા થાય છે તે પ્રમાણે પુત્રની માંદગી જોઇ એને એના પતિની માંદગીના દિવસે। યાદ આવતા, અને દુઃખ બમણું વધતું. જેમ જેમ દિવસેા જતા ગયા તેમ તેમ એની ધીરજ ખૂટતી ગઈ. પરંતુ ધનીતે એ દુઃખદ પ્રસંગ જોવાના ન હતા. છનીઆની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ધુની × ૩૦૫ તબિયત સારી થવા માંડી. છનીએ સાજો થયે, માત્ર અશક્તિ હજી હતી. છનીની બિયત સારી થઈ એટલે એક પછી એક માનતાએ એણે ફેડવા માંડી, અને એના પરિણામે કરજમાં ઘણા વધારા થયા. મેાદીની દુકાને એ જતી; તો મેાદી કહેતા, “ ધની, પૈસા બહુ થયા છે. લગભગ દશખાર રૂપિયા થયા હશે. હવે એ બધા તું કયારે ભરીશ ? ભરીશ, શેઠ સાહેબ ભરીશ. મારા છનીએ સારા થયે! એટલે અસ; પૈસાની ચિન્તા રાખશે। નહિ.” એમ એ ઉત્તર આપતી. જ્યારે જ્યારે છનીએ દિવાળીની વાત કરતા, ત્યારે ત્યારે એને ધણું દુ:ખ થતું. છનીઆને તે ઘણી મઝા માણવી હતી, પણ એ ન્હાનકડા બાળકને કયાંથી ખબર હોય કે એની બા પાસે પૈસા નથી ! આ વર્ષે છનીએ મરતાં મરતાં અચ્યા. જાણે એને નવા અવતાર જ ન થયેા હેાય એમ ધની માનતી. છનીઆને મનગમતી દિવાળી કરવાનો હાંશ હતી. એની àાંશ પૂરી પાડવા પોતાના સિવાય બીજું ક્રાણુ છે એવા ધનીને વિચાર આવતા. મે મહિના પહેલેથી એ દિવાળી માટે પૈસા ભેગા કરવા લાગી. 66 ખા, હવે તા હું સાજો થયેા. તાવ પણ નથી આવતા, નહીં !'' 46 હા ખેટા, પણ ઘેાડી અશક્તિ છે. હવે તું થે!ડા દિવસમાં એકદમ સારા થઈશ અને પછી દિવાળીમાં તને બહુ મઝા પડશે. ” "6 ફટાકડા પણ લાવી આપશે ને?” હા, બેટા હા. '' 66 આ! આમ વાતા કરતાં, જમી-પરવારી, મા-દિકરા સૂઈ ગયાં. થાકેલી ખિચારી ધનીને ધસધસાટ ઊંધ આવી. છનીને તે ઊંધમાં પશુ દિવાળીનાં જ સ્વપ્નાં આવતાંઃ ખા, દાઝયા. ” એવું કાંઈક એ બાખડયા. ધનીએ જાગીને પૂછ્યું, ' શું છે બેટા ? છનીએ તેા ધસધસાટ ઊઁધતા હતા. એને લાગ્યું કે કંઇ સ્વપ્ન આવ્યુ હશે. પાસ કરીને એ સૂતી. ,, "" પણ જેમ જેમ દિવાળીના દિવસેા પાસે આવતા ગયા, તેમ તેમ છૌઆને હુ માતા ન હતા. હવે તે। એની બિયત પણ સાવ સાજી થઈ હતી. એનામાં શક્તિએ આવી હતી તે હવે એ ગાઠિયા સાથે રમવા પણ જતા. ‘‘ દિવાળીના દિવસે બધાએ મારે ત્યાં આવવાનું છે, '' એમ બધા ગાઠિયાને પહેલેથી જ એણે આમંત્રણ દીધું હતું. “દિવાળીને કેટલા દિવસ રહ્યા, બા ! ” એમ એ ધનીને રાજ પૂછતે, તે આંગળીના વેઢાએ દિવસે ગણતા. દિવાળી આવી. દિવાળીના આગલા દિવસથી છનીઆના હૃદયમાં આનંદની રેલે રેલાવા લાગી. ધની કામ ઉપરથી આવી કે એણે પહેલા જ પ્રશ્ન પૂછ્યા, ' ખા, કાલે દિવાળી ને’ << ,, હા. .. 66 ફટાકડા લાવી ?' દ ,, ‘ના. ક્ટાકડા કાલે લાવશું. ” ધની ખાવાનું તૈયાર કરવા ચાલી ગઈ. " “આ મેં મારા બધા ગાઠિયાને દિવાળીના દિવસે ચા પીવા ખેલાવ્યા છે. નીઆએ હસતાં હસતાં આનંદથી જણાવ્યું. kk “ સારૂં, મેટા. તું છે તે તારા ગાઠિયા છે ને ?” બીજે દિવસે સ્હવારે વહેલાં ઊઠી, દાતણુપાણી કરી, આંગણામાં સાથિયા પૂરી ધની કામે ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ .. સુસ : કાતિક ૧૯૯૬ "" ખા, ફટાકડા લેવા જાય છે? નીઆએ પૂછ્યું. ' 19 'ના હુમાં હું કામે જાઉં છું. ક્રમ આજ વ્હેલી! ટાડા કયારે લાવીશ ! '' "6 આજે દિવાળીને ! વ્હેલી કામે જઇ વ્હેલી આવીશ. પછી તને ફટાકડા લઈ આપીશ. ,, જો કથાંય જતા નહિ, હું વ્હેલો આવીશ. “હું ગમના સાથે રમીશ, ’ “ વારૂ, ભાઇ. ધની કામે ગઈ. વાળીઝાડી, વાસણ માંજ્યાં. ધનીનું કામ પૂરૂં થયું એટલે શેઠાણીએ કહ્યું, “ ધની, કાલે પણ વહેલી આવજે હું. .. "5 ભાભી, કાલને દિવસ તા મને રજા જોતી હતી. “ક્રમ છેકરા માંદા છે કે શું?” "" 'ના પણ કાલે દિવાળીને ?’’ "4 * તમારા લેાકને પણ દિવાળી ખરી કે? દિવાળીમાં તું શું શું કરવાની છે ? '' તમારા જેવી દિવાળી કંઈ અમ જેવા ગરીબથી થેાડી જ થાય ! '' ‘ પણ, કાલે તે તારે આવવું જ પડશે. એમના મિત્રા આવવાના છે.' "" ભાભી, મારે ત્યાં પણ છનીઆના મિત્રા આવવાના છે. તાપણુ તમે કહા છે એટલે હું. આવી જઈશ. ’ “ એમ ! ” શેઠાણી હસતી હસતી ચાલી ગઈ. અને ધનો ધેર આવી. ધર આગળ છનીએ એની રાહ જોતા હતા. ધની આવી કે એણે પૂછ્યું: આ આવી !'' "" ( 'હા, ચાલ, હવે તને ફટાકડા અપાવું. ધનીએ છનીઆને ફાટેલું પણ સ્વચ્છ ખમીસ પહેરાવ્યું, ખાદીની સફેદ ટીપી આપી અને બંને ઘર બહાર નીકળ્યાં. ફટાકડાની દુકાનેાની હારાની દ્વારા બેઠી હતી. દુકાન આગળ આવી, ‘શું લેવું તે શું ન લેવું' એ પ્રકારની ગડમથલ છનીઆના મનમાં શરૂ થઈ. “ આ આ શું છે?” નીઆએ પૂછ્યું. “એ કાઢી છે. ' k ‘આપણે કાઢી લઈશું ? ” << ના એ તેા બહુ માંથી આવે છે. પણ તને ન્હાની કાડી લઇ આપીશ. ’ “ બા કાડિયું પણ લેવાનું હું.” 66 " "" વારે. નીએ ફટાકડા લઈ ઘેર આવ્યા. હવે કત્યારે રાત પડે છે ને ફટાકડા ફોડવાની મઝા મળે છે એમ એને થવા લાગ્યું. છતીઆને ખાવાનું આપી, ધની પાછી બજારે ગઈ; અને ઘી, ખાંડ, તે રવા લઈ આવી. ભૂધરા એણે રાતનાં કરવાને વિચાર રાખ્યા. પરંતુ એ દિવસે એને સખત તાવ ભરાયા અને એ ઊઠી પણ શકી નહિ, એટલે રાતનાં એનાથી દૂધરા થઇ શકયા નહિ. બીજે દિવસે છનીઆના ગાઠિયા આવવાના હતા તે તેમને ખાવાનું તા આપવું જોઈએ. હવે કેમ કરવું એને વિચાર એ કરવા લાગી. હવારે ઊઠતાં પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ધની - ૩૦૭ મોડું થયું. એ દિવસે એ કામે ન જઈ શકી. છનીઆના ગઠિયાઓ આવ્યા, બધાને ખાવાનું ધનીએ આપ્યું. બધા છોકરાઓ ખાતા ગયા ને વાતો કરતા ગયા. ધની છની આને દૂરથી જોઈ રહી. હૃદયમાં માતૃસ્નેહ ઊભરાવા લાગ્યો, અને એ ઊભરાના પૂરાવારૂપ બે આંસુ એની આંખોમાંથી સરી પડ્યાં. “બા, કેવી મઝા આવી!” છનીઓ બેલ્યો. “વાહ! બહુ જ મઝા પડી.” ધનીએ એક ચુંબન લીધું ને એના માથા ઉપર હાથ ફેરવ્યો. “બા, પેલે રામે કહેતા હતા કે એને ત્યાં કાલે લાડુ કરવાના છે. આપણે ત્યાં પણ તું લાડુ કરીશ ને!” વારૂ કરીશું હું.” ધની વિચારમાં પડી. આવતીકાલે લાડ કરવાનું એણે છનીઓને કહ્યું, પણ લાડુ શેના બનાવવા ? જે થોડા પૈસા એણે એકઠા કરી રાખ્યા હતા તે બધા ફટાકડા લાવવામાં અને ઘૂઘરા બનાવવામાં ખર્ચાઈ ગયા. હવે એક પાઈ પણ રહી ન હતી. થોડો વખત વિચાર કરી એ બહાર જવા નીકળી. “બા કયાં જાય છે?” છનીઆએ પૂછયું. “મોદીને ત્યાં જાઉં છું. જો ઘરમાં જ રહેજે.” “કેમ મોદીને ત્યાં !” “ કાલે લાડુ બનાવવા છે ને! એના માટે ઘી-ખાંડ લેવા જાઉં છું.” ધની મોદીની દુકાને આવી કે મોદીએ પૂછયું, “કેમ ધની બાકી પૈસા આપવા આવી છે? કેટલા પૈસા લાવી છે?” “બાકી પૈસાને તે શેઠ-સાહેબ થોડા દિવસ વાર લાગશે. પણ હું તે શેડો માલ લેવા આવી છું.” “બાકી પૈસા ચૂકવ્યા સિવાય તને કાંઈ માલ મળી શકે નહિ.” સાહેબ, આમ શું કરે છે ! આ તે દિવાળીના દહાડા છે. મારે તે ઠીક છે પણ મારા છનીઓને તે દિવાળી કરાવવી જોઈએ ને? કાલે લાડુ કરવા છે!” “ હારે છનીઆને દિવાળી કરાવવી હોય તેમાં મારે શું ? મને તો મારા પૈસા જોઈએ.” “આમ ન કરો, શેઠ! આટલી વખત જ આપ પછી પૈસા આપ્યા સિવાય હું માલ લેવા નહિ આવું. છનીઆને લાડુ ખાવા છે.” ધનીએ હાથ જોડયા. તારા છનીઆને લાડુ ખાવા હોય તેમાં હું શું કરું? પૈસા ચૂકતે કર્યા સિવાય તને એક પાઈને પણ માલ મળવાનો નથી.” ધની હતાશ થઈ ઘેર આવી. છનીઆની હોંશ કેવી રીતે પૂરી પાડવી એ એકજ વિચાર એના મનમાં ચાલી રહ્યો. એ આવી એટલે છનીઆએ પૂછયું, “લાવી, ખાંડ ને ઘી !” “ના.” ધનીને અવાજ ગંભીર બન્યો. “કેમ?” “મેદીના પૈસા આપવાના છે. તે આપ્યા સિવાય એ માલ આપવાની ના પાડે છે.” “ત્યારે હવે લાડુ નહિ કરવાના?” કરીશું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સુવાસ : કાર્તિક ૧૯૯૯ “ક્યાંથી ?” “ તું બેસ, હું આપણા શેઠને ત્યાં જાઉં છું. ને મારા પગારના બે રૂપિયા ચડયા છે તે લઈ આવું છું.” “વાહ! વાહ! ત્યારે તે લાડુ મળવાના.” છનીઓ કૂદવા લાગ્યો. ધની શેઠને ત્યાં ગઈ. ધનીએ બારણુમાં પગ મૂક્યો કે શેઠાણી ઘૂરક્યાં, “કેમ ધની, તું આજ વહેલી આવવાની હતી ને ? આટલું બધું મોડું કેમ કર્યું.” “ભાભી, કાલે મારા દિલમાં સારું ન હતું. સખત તાવ ભરાયો હતે.” ચાલ હવે આ વાસણ માંજી આપ, ” શેઠાણ અંદર ગઈ, ધની બિચારી લાડુના વિચાર કરતી, વાસણ માંજવા બેઠી. કેમ માંજી રહી કે વાસણ!” ભાભીને સત્તાવાહી અવાજ આવે. “જી હાં, ભાભી” " હવે કાલે પણ વહેલી આવજે. હું” ભાભી, એક કામ છે.” ધની અચકાતાં અચકાતાં બેલી. “શું?” “બે રૂપિયાનું કામ છે. મારા છનીઆને લાડુ ખાવાનું મન થયું છે. કાલે લાડુ કરવા છે. ” એમ !” શેઠાણીએ બે રૂપિયા આપ્યા. “પણ જે કાલે વહેલી આવજે. તારે તે આજ છનીઓ માંડે છે તો કાલે તું માંદી છે, પરમ દિવસ છનીઆના ગાઠિયા આવવાના છે તો ચોથે દિવસે છનીઆને લાડુ ખાવા છે; ને અમારે પૈસા આપીને કામ હાથે કરવું પડે છે. હવે એમ નહિ ચાલે. તમને તે વળી મોટા લેકના શોખ પરવડે ?” વારૂ. ભાભી, વહેલી આવીશ,” કહી ધની ચાલતી થઈ. બે રૂપિયામાંથી, એ ખાંડ, ઘી ને ર લઈ આવી. અને છનીઆ માટે લાડુ બનાવ્યા, એ દિવસે પણું બનીને સખ્ત તાવ ભરાયો. દિલમાં તાવ હો જ છતાં એ બિચારી વહેલી ઊઠી. વાળી-ઝાડી, સાથિયા પૂરીને કામે ગઈ. ધનીની તબિયત દિવસે દિવસે વધારે બગડતી ગઈ. કામ છોડે તે ખાવાના સાંસા પડે એટલે કામ પણ છેડયું નહિ. તાવ ભરાયે હેય તે પણ એ કામે જતી અને આમ હદ ઉપરાંત પરિશ્રમ કરવાથી, ધની સખ્ત બિમાર થઈ. હવે એનામાં ઊઠવાની શક્તિ રહી ન હતી. કામ છૂટી ગયું. ત્રણ ત્રણ દિવસના અપવાસ મા-દિકરાને થયા. પથારીમાં પડયે પડયે પણ એને છની આને જ વિચાર આવતઃ “મારા છનીઆનું શું થશે ?” એ એક જ વિચારે એનું હૃદય રડી રહેતું. તાવ અને ભૂખમરાથી એ કરણ દિવસ પાસે આવી લાગે. ધનીને છેવટને શ્વાસ ચાલતો હતો. એણે આંખ ઉઘાડી. પાસે એનાં સગાવ્હાલાઓ ગોળ કુંડાળું કરી બેઠાં હતાં. પાણી.” ધનીના મુખમાંથી ધીમે અવાજ નીકળ્યો. એની માસીએ એના મોંમાં પાણીનાં બે ટીપાં મૂક્યાં. “મારાં શેઠાણને જરા બેલાવશો કેઈ મને એમનું કામ છે.” આટલું બોલતાં તે એને શ્વાસ ભરાયો. માસીને એની દયા આવી. શેઠાણી પાસે એ ગઈ ને બધી વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ધની - ૩૦૯ એને જણાવી. “ભાભૌ, ધનીને તમારી સાથે કંઇક વાત કરવી છે. એ તા બિચારી મરવા પડી છે. આવા તે સારૂં.” ધનીની માસી હાથ જોડી ઊભી રહી. શેઠાણી વિચારમાં પડી. ગરીબ મજૂરણને ત્યાં મેટાં લેાકથી શી રીતે જવાય !——એવા વિચાર આવ્યેા. ‘મારાથી નહિ અવાય. મને જરા કામ છે. ” શેઠાણીએ કહ્યું. "6 "" ભાભો, એમ શું કહેા છે।. એ બિચારી મરવા પડી છે. ધનીની માસીએ કરગરતાં કહ્યું. એના સાદ ગળગળા થયા. એ બંનેની વાતા ચાલતી હતી નિર્માળા આવી. નિ`ળા દિવાળી કરવા પીયેર આવી હતી. “શું છે કંઇ નહિ. એ તે ધની માંદી છે તે મરવા પડી છે. ત્યાં શેઠાણીની દિકરી ? ” એણે પૂછ્યું. તેા મને ખેલાવવા "6 આવી છે. ” .. . તા જાને. એમાં શું થયું? ” નિર્માળા ખેાલી. આપણા જેવા મેટા લાકથી એમ ગરીબને ત્યાં જવાય ?” .. 'વાહ ! કેમ ન જવાય ? તું ન જાય તે હું જાઉં છું, ચાલ હું આવું છું, ” ધનીની માસી તરફ કરીને એ ખેલી. નિ`ળા તૈયાર થઈ ધનીને ઘેર જવા નીકળી. * પથારી ઉપર ધની સૂતી હતી. ક્રાઇની રાહ જોતી હેાય તેમ પાંચ પાંચ મિનિટે ખારણા તરફ એ નિહાળતી. નિર્માળાને અંદર પ્રવેશતાં જોઇને એ એલી, “વ્હેન, આવ્યાં ! ઉપકાર કીધે. ,, "" “ ધની, ઉપકારની વાત જવા દે. તારે જે કહેવું હાય તે કહી નાંખ. ધનીની પથારી પાસે ખેડી. 66 મ્હેન એક ઉપકાર કરશે!? ” ધની દયામણી નજરે નિળા તરફ જોઇ રહી. શું?” "" મારી તે। આ છેલ્લી લડી ચાલે છે. મારી કાંઈ ઈચ્છા પણ રહી નથી. મને આવે છે માત્ર એક જ વિચાર; ને તે મારા નીઆના. હૅન, એક ઉપકાર કરશે ? ’ << શું છે? તારા છનૌઆને મારે ત્યાં લઇ જાઉં ?' .. નિમ ળા ‘ હા એ જ મ્હેન. મારા છનીઆને તમે સંભાળજો. ખાતાંપીતાં એ તમારૂં કામ કરશે; કરાં રમાડશે તે બજારનું કામ કરશે. એને તમારે ત્યાં રાખજો, પણુ વ્હેન, હજી એ ન્હાને છે. બહુ કામ એને નહિ સાંપતાં. પછી તે। એ તમારા જ છે, તે તમારી જ નેકરી કરશે. ” ધની નિર્મળા તરફ અનિમેષ નજરે જોઈ રહી. ** નિર્મળાના બે વરસના ખાળકને રમાડવા માટે એક બ્રેકરાની જરૂર એને હતી; એટલે એણે છનીઆને લઈ જવાનું કબૂલ કર્યું. “વારૂ. ધની, તું કહે છે તે પ્રમાણે હું છનીને લઈ જઈશ ને એ મારા છેાકરાને રમાડશે. બસ હવે ખીજું કાંઈ કહેવું છે?” * 32 ખીજું કંઈ નહિ વ્હેન. તમારા ઉપકાર ” ધનીએ છનીઆના હાથ લઈ નિર્મળાને સાંપ્યા. “ વ્હેન, એને સંભાળજો. અંત વખતે એના હૃદયમાં વાત્સલ્યસ્નેહુ ઝળહળી ઊડયે।; આંખે! નાચવા લાગી; અને છેવટનું મધુર હાસ્ય મુખ ઉપર પ્રગટયું. એની આંખેા બંધ થઈ; શ્વાસ થંભ્યા. ધની–સ્નેહાળ માતા સદાને માટે જગતને છોડી, પ્રભુને ત્યાં ચાલી ગઈ, છનીઆને લાડુ તા મળશે, પણ સ્નેહાળ માતાનું હૃદય ફરીને મળશે ખરું ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણ प्रभा થોડાક શીખ સૈનિકે સાથે ગુરુ ગોવિન્દસિંહ ચમકૌડના કિલ્લામાં ઘેરાયા. કિલ્લાની આસપાસ વિરાટ મેગલસેના પથરાઈ વળી. છૂટવાને એક માર્ગ ન રહ્યો. ગુરુએ એક પછી એક વિરે બહાર નીકળી માગલસેના અને સેનાપતિઓને હંફાવવાની નીતિ સ્વીકારી, ને તેમના મેટા પુત્ર અજીતસિંહે પહેલ કરવાની આજ્ઞા માગી. ધન્ય બેટા.” ગુરુએ હસીને વિદાય આપી. અજીતસિંહ ચેડા જ સમયમાં લડતાં લડતાં સ્વર્ગે સિધાવ્યું. ને તરત જ તેમના, ચાદ વર્ષની વયના, બીજા પુત્ર જુઝારસિંહે પિતા પાસે યુદ્ધ ચડવાની આજ્ઞા માગી. “ શાબાશ, બેટા” ગોવિન્દસિંહે પુત્રની પીઠ થાબડી. પિતાજી” પુત્ર ઘોડે ચડતાં બે તરસ લાગી છે. થોડુંક પાણી હશે?” પાણી!ગોવિન્દસિંહે શાંતિથી કહ્યું, “પાણી તે સમરભૂમિ પર સૂતેલા તારા ભાઈની પાસે હોય. ત્યાંથી પી લેજે.” પુનામાં ધારાસભાની બેઠક મળી હતી. તે સમયે લેકમાન્ય તિલક સભાગૃહમાં પ્રવેશવા જતાં બારણે બેઠેલા નોકરે સામે લટકાવેલ પાટિયા સામે તેમનું ધ્યાન બચ્યું. તે પર લખેલું હતુંઃ માનવંત સભ્યો સભામંદિરમાં પ્રવેરાતાં તેઓ કૂલ ડ્રેસ (કેટ–પાટલુન-મેજ ખૂટ)માં ન હોય તો મહેરબાની કરીને તેમણે પિતાના જોડા અહીં ઉતારી દેવા.” લોકમાન્ય સાદુ ધેતિયું અને ચંપલ પહેર્યા હતાં. તેમણે ચંપલ કાઢીને એક ખૂણામાં ગોઠવતાં નેકરને કહ્યું, “જરા સભાના મુખ્ય મંત્રીને અહીં બોલાવી તે.” નેકર માનવંત મંત્રીને બોલાવી લાવ્યા. તિલકે પિતાનાં ચંપલ સામે આંગળી ચીંધી તેને કહ્યું, “હું સભામાં હેઉં ત્યાંસુધી અહીં મારાં ચંપલ સાચવતા બેસે.” મંત્રી અવાફ થઈ ગયો. પણ ધારાસભા અંગેના કામકાજમાં મંત્રીનું સ્થાન સભા અને સભાસદોના નેકર સરખું હેય છે. તે તિલકનાં ચંપલની સમીપ બેસી ગયા. તિલક સભામાં ગયા. સભાનું કામકાજ શરૂ થતાં તેની નોંધ લેવાને ગવર્નરે મુખ્ય મંત્રીની તપાસ કરવા માંડી. તિલકે શાંતિથી કહ્યું, “એમને તે મેં મારા જેડ સાચવી રાખવાને બારણે બેસાડવા છે.” ગવર્નર ચમકયા. પણ તરત જ તે પળ પારખી ગયા. તે જાણતા હતા કે મંત્રીની હાજરી સિવાય સભાનું કામકાજ આગળ વધી શકે નહિ; ને પ્રખર કાયદાબાજ તિલક આ વિષયમાં પાછા પડશે નહિ. તેમણે તરત જ ધોતિયું પહેરનારે જોડા ઉતારવાના નિયમને રદ કર્યો. ને ત્યારે જ મંત્રી સભાગૃહમાં પાછા ફરી શક્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણ૩૧૧. કેશલપતિના ત્યાગ અને પ્રેમ, તેના દાન અને તેની ઉજજવળ કીર્તિએ કાશીપતિના હૃદયમાં ઠેષ પ્રગટાવ્યો. તેણે ભયંકર સૈન્ય સજજ કરી કૌશલ પર ચડાઈ કરી અને તે સુખી પ્રદેશને છિન્નભિન્ન કરી નાખ્યો. કેશલપતિ જંગલમાં ચાલ્યો ગયો. પણ પરિણામ ધાર્યા કરતાં ઊલટું આવ્યું. કેશલપતિનાં કીર્તિગાન સાથે જ હિન્દભરમાં કાશી પતિની નિન્દા વધવા લાગી. ને ખીજાયેલ કાશી પતિએ કેશલરાજને પકડી લાવનાર માટે એક હજાર સોનામહોરનું ઈનામ જાહેર કર્યું. ડાક સમય જતાં કાશપતિની સભામાં એક જટાધારી જોગી આવ્યો. તેની સાથે એક ગરીબ લાગતે ગૃહસ્થ હતો. કેણું છે ? કેમ આવવું થયું ? ” કાશપતિએ હસીને પૂછયું. “હું વનવાસી કોશલરાજ," જોગીએ શાંતિથી કહ્યું, “મને પકડવાને તમે હજાર સેનામહોરનું ઈનામ જાહેર કર્યું છે. આ સંગ્રહસ્થને દ્રવ્યની જરૂર છે. મને એમના હાથે પકડાયેલ ગણ એ ઈનામ એમને આપે.” - કાશીપતિની આંખો ચમકભીની બની. તેને કોશલપતિની કીર્તિનાં સાચાં મૂળ સમજાયાં. સિંહાસન પરથી ઊઠી, પિતાના એ મહાન પ્રતિસ્પર્ધીને ભેટી પડી, એના માથા પર મુગટ મૂકતાં એ બોલ્યો, “કેશલે તમારું છે. સૈન્યથી તમે મને ભલે હરાવો. ગુણથી કદી ન હરાવશે.” સિકંદર પંજાબમાં વિજયની ધૂનમાં આગળ વધતો હતો. હિંદીઓને હાથે માર ખાતા પિતાના સૈન્યની પીછેહઠની વલણને તે હસી કાઢતા. તે અરસામાં, પોતે જીતેલા એક નગરમાં, તેણે કેટલાક બ્રાહ્મણ વિદ્વાનો નહીંતર્યા. તેમની સાથે તે તત્ત્વજ્ઞાનની વાતમાં પરોવાયો. તેને લાગ્યું કે આ વિદ્વાને તેના ગુરુ. એરિસ્ટોટલ કરતાં પણ કંઈક વિશેષ જાણે છે. વાતચીત પૂરી થતાં એક યુવાન બ્રાહ્મણ સિકંદરને એક બાજુએ લઈ ગયો. ત્યાં પહેલેથી પથરાવેલ ચામડા પર તે આમથી તેમ ભમવા લાગ્યો. સિકંદર પર સૂચક નજર ધી તે વારાફરતી ચામડાના ચારે ખૂણે ઊભો રહ્યો, છેવટે વચ્ચે જઈ ઊભે. જ્યારે એ ખૂણાઓ ઉપર ઊભા રહ્યા ત્યારે સિકંદરે બાકીના ચામડાને ઊછળીને યુવાનની ઉપર જ ધસતું જોયું; જ્યારે તે વચ્ચે ઊભો ત્યારે ચામડું દબાઈ ગયું. “આને અર્થ?” સિકંદરે પૂછયું. અર્થ એ જ કે,” બ્રાહ્મણે તીણતાથી કહ્યું, “રાજાનો ધર્મ રાજ્યની મધ્યમાં રહેવાને છે. ને તે જ તે રાજ્યને સાચવી શકે. જે એ જગત જીતવાની ધૂનમાં આડાઅવળે કે રાજયની બહાર ફરતો રહે તો તે પિતાનું પદ ગુમાવી બેસે છે. તેનું રાજ્ય પણ તેના સામું ધસી આવે છે.” સિકંદરની વિધૂન એ જ વખતે ઓગળી ગઈ. સૈન્યની આગળ ન વધવાની ઈચ્છાને તે તાબે થયો. ને તરત જ ત્યાંથી પાછા ફરી ગયો. K ઈડરપતિ પ્રતાપરાવ રાત્રે ગુણવેશે નગરદર્શને નીકળ્યો. તે વખતે એક ઘરમાં તેણે કઈ અત્યાચારીને એક સ્વરૂપવાન યુવતી સાથે અનાચાર કરતો જો. તેણે ઘરનું ઠેકાણું યાદ રાખી લીધું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ - સુવાસઃ કાર્તિક ૧૯૯૬ સવારમાં યુવતીને તેણે ન્યાયમંદિરમાં બોલાવી. પૂછયું, “ અત્યાચારી કોણ હતો ?” મહારાજ હું એને નથી ઓળખતી.” “આ સભામાંથી ઓળખી કાઢ” ઇડરપતિએ આજ્ઞા ફરમાવી. યુવતીએ પ્રતાપરાવની સમીપ બેઠેલા એક તેજસ્વી રાજપુરુષ તરફ આંગળી ચીંધી. પ્રતાપરાવે જલ્લાદ પાસે તરત જ એ પુરુષના કકડા કરાવી નાખ્યા.—એ રાજપુરુષ પ્રતાપરાવને મિત્ર અને તેની હાલામાં હાલી પુત્રીને પતિ હતો. જમાઈના વધથી જરાક વિહવળ બન્યા વિના રાજવીએ યુવતીને પૂછ્યું: “તું અનાચારને તાબે કેમ થઈ?” “મારા પર બળાત્કાર ગુજાર્યો હત” યુવતી બોલી. બળાત્કાર!” પ્રતાપરાવ ગજે, “શિયળ કરતાં જીવનને વધારે મોળું ગયું ? મરીને શિયળ ન સાચવી શકી ! તું ઇડરની રમણી ગણવાને લાયક નથી.” ને પ્રતાપરાવે એ રમણીને ફરી એ બળાત્કારને વશ ન બની જાય એવો પાઠ ભણ. લીંકનનું ઘર ઘણુંજ નાનું ને છાપરૂં બેસી ગયેલું હતું. પણ એ બેદરકાર વીરને એની કશી જ ગણતરી નહોતી. એક સમયે તે ચીકાગો-ન્યાયમંદિરમાં ગયો. પાછળથી તેની પત્ની અને એક મિત્ર મળી એ ઘરને ઉપરને ભાગ પાડી નાખે. લીકન પાછા ફરતાં તે ગૂંચવાઈ ઊઠ્યો. તેણે એક પાડોશીને પૂછ્યું, “આ મહોલ્લામાં લીંકન મહાશયનું ઘર કયાં આવ્યું ?” પાડોશીએ હસીને પડી ગયેલા ઘર સામે આંગળી ચીંધી. એ ગૃહમંદિરના અવશેષો નિહાળતાં લીકનને સમજાયું કે પોતાને માટે એક સાદા સુશોભિત ઘરની જરૂરિયાત છે. ને થોડા જ સમયમાં નવા મકાનો પાયો નંખાયે. એક સવારે ફરવા જતાં લોકન ઊંડા વિચારમાં દરને દૂર નીકળી પડ્યો. તેના પગ થાકી ગયા ત્યારે જ તેને ખબર પડી કે પોતે ઘણો છેટે નીકળી પડ્યો છે. તે વખતે ત્યાંથી ગાડી હંકારી જતા એક સદ્દગૃહસ્થ નીકળ્યા. લીકને પોતાના કેટ તરફ આંગળી ચીંધી એને પૂછ્યું, “ભાઈ, મારે આ કેટ જરા શહેરમાં લઈ જશો ?” “ઘણી જ ખુશીથી,” સદ્દગૃહસ્થે કહ્યું, “પણ પછી તમે એ પાછો શી રીતે લઈ જશે?” હું એ કેટમાં છું એ જ સ્થિતિમાં પુરાઈ રહેવા માગું છું. એટલે તમે એ કેટને જુદે સાચવવાની મુશ્કેલીમાંથી હેજે ઊગરી જશે.” - સદગૃહસ્થના મનની ઈચ્છા ગમે એ હોય પણ એણે હસીને લીંકનને ગાડીમાં આવકાર તો આ જ. એક દિવસે લીકને ન્યાયમંદિરમાં એક કેસ ચલાવ્યું. પણ ન્યાયાધીશે તેના પક્ષની વિરૂદ્ધ પડી અસરકારક ભાષણ કર્યું. લીંકને જોયું કે જ્યુરીના ગૃહસ્થ ન્યાયાધીશના ભાષણથી દેરવાઈ ગયા છે. ને તે કલાત્મક બે બે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવન ઝરણુ • ૩૧૩ આપણા માનવંતા ન્યાયાધીશ સાહેબ બાહાશ છે, વકીલ તરીકે સફળ નીવડી શકે એવા પણ છે. પણ એમની અવળી કળાએ એમના મગજ પર પણ અસર કરી જણાય છે.’ * ન્યાયાધીશ ધૂંવાંફૂવાં થઈ ગયા. લીંકને તેના ગંજીરાક સામે આંગળી ચીંધી. બધાંએ એ તરફ નજર કરી તે જણાયું કે ન્યાયાધીશ સાહેલ્મે તે વઅને ઉતાવળમાં અવળું પહેરી નાંખ્યું હતું. છાતીને ભાગ વાંસામાં ચાલ્યા ગયા હતા, વાંસાને ભાગ છાતી પર શાભતા હતા. તે બધા ધીમું હસી ઊઠયા. ન્યાયાધીશને પણ ક્રોધભરી ગભરામણ છૂટી. તેમના ભાણુની અસર એલવાઇ ગઇ, તે જ્યુરીએ લીંકનના પક્ષી તરફેણમાં ચુકાદા આપ્યું. લેમન નામના એક નામાંકિત અમેરિકન વકીલ દ્વયુદ્ધના ખૂબજ રસિયે। હતા. એક પ્રસંગે કચેરીના બારણેજ તેને યુદ્ધનું આશ્વાન મળતાં તે તરત પાછા ફરી અખાડામાં યુદ્ધ ખેલવા લાગ્યા. પણ પ્રતિસ્પર્ધી કઇક સબળ જણાયા. એણે યુદ્ધમાં લેમનનું પાટલૂન ચીરી નાંખ્યું. તે સમયે ન્યાયમંદિરમાંથી તેના નામની ખૂમ પડતાં તે તત્ક્ષણ કચેરીમાં દેડયેા. તે એ જ સ્થિતિમાં પેાતાના અસીલના બચાવમાં ભાષણ કરવા લાગ્યા. *ચેરીના ટીખળી વકીલાએ એ વખતે એના ફાટેલ પાટલૂન પર નજર નાંખી એક નવા ફંડની શરૂઆત કરી. મથાળે તેમણે લખ્યું, નામાંકિત છતાં ગરિબાઈથી પીડાતા વકીલ લેમનને માટે એ પાટલૂન ખરીદવાને ” એ ફંડમાં બધા વકીલેએ યેાગ્ય રકમા ભરી એ કાગળ ગુપ્ત રીતે અંદરાઅંદર ફેરવવા માંડયા. તેમાં છેલ્લે વારા લીંકનને આણ્યે. લીંકને લખ્યું : "6 “ હું કાઈ પણ ક્રૂડમાં છેલ્લા ફાળા નથી નોંધાવતા. ’ (6 એક સમયે બગીચામાં ફરવા નીકળેલા પ્રમુખ લીંકનને એક સૈનિક મળી ગયા. પ્રમુખને તે એળખતા નહાતા. બંને વચ્ચે વાતચીત થતાં સૈનિકે પ્રમુખથી માંડી સેનાના સરદાર। સુધીના દરેકની ખબર લઇ નાંખી. << પણ છે શું? ” લીંકને હસીને પૂછ્યું. ( “ હું ગરીબ સૈનિક છું. માંદે। પડતાં મને સૈન્યમાંથી કાઢી મૂકયા. તે મારા પગાર આપવાની પણ કાઈ ને દરકાર નથી. ’ " એમ !” લીંકને ચમકીને કહ્યું, ” હું વકીલ છું. તને કાઢી મૂકવા સંબંધીના સરકારી કાગળા મને બતાવે તેા કઈક રસ્તા નીકળે. સૈનિક લીંકનના હાથમાં કાગળા મૂકયા. લીંકને તે તરત તપાસી જઈ, તેની પાછળ યુદ્ધ વિભાગના સેક્રેટરીને આ કેસ ક્રૂરી તપાસી જોવાની સૂચના કરી, તેની નીચે પેાતાની ટૂંકાક્ષરી સહી કરી. તે લઇ સૈનિકને તેણે સેક્રેટરી પાસે પાછા જવા સૂચવ્યું. પ્રમુખના એ મિત્રો આ વખતે દૂર રહી ગુપ્ત રીતે આ પ્રસંગ જોઇ રહ્યા હતા. સૈનિક તેમના પાસેથી પસાર થતાં તેને તેમણે પૂછ્યું, “ કાણુ હતા એ ? ” “ હતા કાઈ ખેડાળ ઉલ્લુ. કહે છે કે હું વકીલ છું. મને નકામે ધક્કો ખવરાવે છે. ’’ <6 ઠીક, અમે પણ તારી સાથે આવીએ છીએ.” મિત્રોએ કહ્યું. જ્યારે તે યુદ્ધ વિભાગની કચેરીમાં જઈ પહેોંચ્યા ત્યારે જ સૈનિકને ખબર પડી કે પેાતે કૅવા ભાગ્યશાળી હતા. તે પછી તેણે પેાતાના મદદગાર વકીલતી ઘણી તપાસ કરી. પણ એને તેને પત્તો ન જ મળ્યો. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X X www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ - સુવાસ : કાર્તિક ૧૯૯૬ પ્રમુખ વાશિંગ્ટનના મહેલમાં ભવ્ય દરબાર ભરાયેા હતા. સેનાપતિ ગ્રીન એ દરબારમાં મુખ્ય મહેમાન · હતા. તે પ્રસંગે એટલી રસિક ચર્ચા જામી કે સભાજનમાત્ર ચર્ચામય બની ગયાં. સભા વીખેરાતાં સેનાપતિ શ્રીને પેાતાની ટાપી અહીંથી તહીં શેાધવા માંડી. તે મહેમા તરતજ મુખ પર રૂમાલ દાખી છૂપું હસી ઊડવાં. પણ વાશિંગ્ટનના મુખ પર મધુર શાંતિ સિવાય કંઈજ ન જણાયું. તેમણે સામેના આયના પર આંગળી ચીંધી, ધીમેથી કહ્યું, વહાલા મિત્ર, જરા જુએ તે ખરા. તમારી ટાપી કાઈક નખરાંબાજે પેલા આયનાની પાછળ છૂપાવી લાગે છે, ” 66 “ ઓહ ’ કહેતાં ગ્રીને આયનામાં જોયું, ને તેને જણાયું કે તેની ટાપી આયનાની પાછળ દેખાતી હતી ખરી પણ તે તેના પેાતાના માથે મૂકેલી સ્થિતિમાં. k 22 ( 1 દિવસે થયાં વાશિંગ્ટનનું એક ભવ્ય ચિત્ર દ્વારાતું હતું. પણ ધાર્યાં સમય પસાર થવા છતાં ચિત્ર પૂરું ન થયું. વશિષ્ઠને ચિત્રકારને તે સંબંધી ડપકા આપતાં ચિત્રકારે કહ્યું, નામદાર ! ફલક ( ચિત્રપટ ) જ્યાંસુધી પૂરૂં સૂકાય નહિ ત્યાંસુધી ઉતાવળ અસંભવિત છે. ખીજે દિવસે ચિત્રખંડમાં આવી ચિત્રકારે લક તપાસ્યું તે તેને ઝાળ લાગી હતી. તેણે વેશિંગ્ટનને ખેલાયેા. વેશિંગ્ટને તપાસની કડક આજ્ઞા ફરમાવતાં જણાયું કે તેના નીગ્રા નાકરે લકને ચૂલા પર ધર્યું હતું. વાશિંગ્ટને નાકરને ધમકાવતાં તે રડતાં રડતાં ખેાલ્યેા, “ સાહેબ, ગઇ કાલે ચિત્રકારે કહેલું કે 'ફલક સૂકાય તે। આપની ઈચ્છા તરત પાર પડે. મેં તેમ કરવાને તેને ચૂલે તપાવેલું.” “ ચાલ્યે! જા, હરામી. ન સમજાતી વાતમાં માથુ મારતાં શરમ નથી આવતી?” વોશિંગ્ટન ક્રોધમાં એટલી ઊઠયેા. પણ ખીજે જ દિવસે શિંગ્ટને તે નાકરને પેાતાની સમીપ મેલાા. તે તેના હાથમાં ચાંદીનું એક સુંદર ઘડિયાળ મૂકતાં કહ્યું, ભાઇ લે આ ડિયાળ. ક્રોધની એક ક્ષણમાં થયેલી ભૂલ માટે હું માફી માગું છું--એની તું એ જ ઘડિયાળથી યાદગીરી રાખજે.” ** માલા [ પૃથ્વી ] દીઠી કનક ઓઢણી સખી ઉષાતણી આભ પે. જતાં કરથી ખેંચવા તરલ કેાર એ સાળુની પડા સડિયે। તદા અદોં ભેામ પે આથયા. હૅવે નથી જ એષણા સુભગ સાળુના સ્પર્શની ચહું કિરણ દ્વારમાં કવિત ફૂલડાં ગૂંથીને સદા જગત કંડમાં કવન હાર આરાપવા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રભુલાલ શુકલ * www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ વટપદ્ર(વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખ [२. पं. सायं लगवान्, गांधी, प्राच्यविद्यामंदिर, 431६२!. ] [११] सिंधि(संधी) गारदि(गाडदी) वड्डेक् , हूकमे मोरचे अड्डेक्ः केकि-पंक्तिमें झाजाक्, साथे करत अव्वा (वा)जाक्. १३ केडि बंधि कट्टाराक् , भट-गण रेहेत अट्टाराक ; केते ढालसे रमतेक् , पट्टा खेलते नमतेक. १४ २निकी हथोटे(ठे) धौं(धु)पाक् , पट्टा ग्रहत हे चु(च)पाक् ; धो()पांदार मदमस्ताक् , टुणा देत हे हस्ताक्. १५ . एसे च्या दरवाजेक्, बेठे गारदी छाजेक् ; पोहोराय दोतरफांक् , जि(जी)नकी खूब हे कु(को)रफांक् . १६ निका आठ दरवानाक् , वहे ब(घो)होत जरवां (खां)नाक ; उजाति(ती) खलककुं खालेक्, दाणि(णी) दाणसे झालेक् . १७ इनसे (इणसें) सरे तमासाक्, वरनु(वणु) नगरका खासाक् ; निकी पटोल्या ४पोल्या(लां)क्, वामें(उनमे) पोलकी ओल्याक् . १८ तामें सांकडी सेरीक, वामें लोक हे लहेरीक्; मि(मी)लते कंदोरे भारी(रे)क, रेसम(मी) बोहोत हे बारीक्. १९ आला(ला) खा(था)न 'उद्दाराक् , विजयानंद मनोहाराक ; गि(गी)तारण हे संताक् , वाका शिष्य सुविनीताक, २० આદિમાં–“પ્રીમન્ત્રપતિવિક્રમસમયાત્ સંવત્ ૧૮૯૦ શાકે ૧૭૫૫ પ્રવર્તમાને શ્રીગુજ(જ)રદેશ વડોદરાનગર સ્થાઈ છીતપાગચછીયશ્રીવિજયાનંદસૂરિપક્ષે દી૫વિજય કવિરાજ તેમને સુશ્રાવક પુણ્યપ્રભાવક ગાંધી કુલ્લભદાસ ઝવેરચંદ, સાવ ઝવેરચંદ દેવચંદ, સારુ કાહાનદાસ નરસીદાસ, સાર નથુ ગોવિંદજી તેમણે પૂચ્છા કરી જે મહાનિશીથસૂત્ર x x” અંતમાં—“ઇતિ શ્રીતપાગચ્છ વિજ્યાનંદસૂરિપક્ષે દી૫વિજ્યકવિરાજ ઉદ્ધતિ મહાનિશીથસૂત્ર – લેશમાત્ર ભાવાર્થ. સંવત ૧૮૯૦ શાકે ૧૭૫૬ પ્રવર્તમાને શિખ્યહસ્તે પૃચ્છાકારક શ્રાવકઅથે સ્વિરોપકારાર્થે શ્રીગુર્જરદેશમાં વડોદરાનગરમધ્યે એ ગ્રંથ રચ્યો છે. વાંચીને વાકબ થાંસ્યો. ઇતિ મહાનિશીથના બોલ સમાપ્ત. શુભ ભવતુ ગ્રંથાચં ૩૦૦” ...क. संधि, गाडदी वहेक, २ क. निकिथोडे धूपांक, पटा ३ क. जाची ४ क. पोळांक, उनको पोनलको ओल्यांक. मीलते ५ क. उधराक, सागरगच्छन मोहाराक, वाचक रहते संताक(क), उनका सीस सुवीनि(नी)ताक(क्); Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ १६. सुपास ति: १९६६ मनमोहन-प्रासादाक्, मुरति(मूरत) री(ऋषभ अल्हा(आला)दाक्; भवियां भावसे वंदेक, भवका पाप निकंदेक्. २१ . शांतिनाथ(चंतामण) भगवांनाक्, २हे वे मुगतिका थानाक्; अभयादानका दाताक, जगहुँ देत सुख-शाताक्. २२ सागरगच्छका आलाक्, गुरुसे नमत हैं बालाक्; ४वाचक रहै चोमासाक, करते ग्रन्थ अभ्यासाक्. २३ ऐसी पोलकी(के) अग्गोंक, मंडी दांणकी जग्गौंक; छापां करत है दाणी, दूसरी देत पसहनाणीक्. २४ कणकि(की)-पि(पी)ठ हे पासौंक्, कणकी 'बोहोत है रासौंक्; पोठ्यां लात वणजा(नझा)राक्, कणि(ण)या करत व्यापाराक्. २५ बेठे 'बहु(हो)त पसारीक, मि(मी)सरी सकर सोपारीक्; मीरच्या एलची भजी(तज्जा)क, फोफल(चारोली) खारकां “वजी(जा)क. २६ खसखस सुठ विर(वरी)हालीक, पुडि(पूडी)आं देत हे वालि(वाली)क; ओले हाट तम्मा(मां)मांक, चिजां देत अम्मा(मा)मांक, २७ अगो(ग्गों) मांडवा नि(नी)रखेक, देखत वार ही हरखेक्; बेठे सराफी मौजि(मोजी)क्, नाणां परखे(ख) (३)चोजीक्. २८ सकें(के) नवनवे ढगों(ग्गों), नाणावटिकै(नाणांवट्टीके) आगोक; बैठे बहु व्यापारीक्, हुंडी चलत हजारीक्. २९ । सका(कां) ख़ब भरुअची(च्ची)क्, हुंडयां(हूंडां) देत हे नची(जच्ची)क; जंबूसर सुरति(सूरती) सका(क्का)क, ११परख्या(खा)दार हे पक्काक्. ३० १२सीहा(आ)साहि(ही) नही चेहेराक, ज्याके सके(जीनके सके) समसेराक: चलणा (बोहोत है १३दूजीक. भागौवंतकी पूंजीक. ३१ पेसें भाव १४परमाने(मांणे)क्, लेते "लोक उन ठाने(णे)क्; उहां मिलत वीदेसीक, कागद पत्र संदेसीक्. ३२ ત્યાં સંપાદક સાક્ષર શ્રીજિનવિજયજીએ કવિ દીપાવજયનો પરિચય કરાવતાં જણાવ્યું છે કે મહારાજા ખંડેરા તેમને “કવિબહાર નો ઈલકાબ આપ્યો હતો, પરંતુ તે કયા આધારે જણાવે છે, તે ત્યાં સ્પષ્ટ સૂચવ્યું નથી. આજથી સો વર્ષો પહેલાં—વિ. સં. ૧૮૯૨માં વડોદરાના શ્રાવકસંઘે સુરતમાં રહેલા કવિરાજ હીપવિજયજીને પૂછાવેલ મૂર્તિપૂજા વિગેરે ૨૬ પ્રશ્નોવાળી પ્ર. કાંતિવિજયજી મહારાજે હાલમાં મારી તરફ મોકલેલી ૪ પત્રવાળી બીજી પ્રતિમાં ઉલ્લેખ છે કે , क. भा २ क. देवें मुक्तिका ३ क. विजयानंदका आलाक्, साधसैन मत हे ४ क. गीतार्थ ५ क. सें. ६ क. बोत ७ क. कणका ८ क. बहोत तपसादीक ९ क. वज्जाक १० क. भरां अचीक, हंडां ११ क. परखां १२ शी आशा हीनकी चेराक, जिनके सिके १३ क. इंजीक, भांगां० पू० १४ क. साणेक १५ क. लीक उंन गणेक, गंडी छोड़ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ १८५(431४२)न। मैतिहासि वेम.. ३१७ गंठी-छोड उहां केतेक्, लाठया-हरामी तेतेक्ः भंगी भंगसे 'मातेक, केफी केफसे२ रातेक्. ३३ . बेठे तंबोलि(लो) झाजेक्, बिडे(बी.) देत हैं ताजेक्; . नागरबेलि(ल) गंगेरीक्, उचेवली पान ४चंगेरीक्. ३४ नीकी खांडी(ड)कुं धोइक्, सुखडी करत कंदोइक; मगदल जलेबी खाजाक्, बरफी लेत हैं झाजाक् ३५ पेडा लाडुआ(डूवा) मावाक, खलकां लेत है खावाक्; ५ऊंची मस्त(भव्य) हवेल्यांक, लांबी हाटकी ओल्याक्. ३६ गुजरीमें वस्त ज मिलति(जे मीलती)क, ताकुं बरनकुं(बु) तहतिक; धोति ७२समकी कोरां(री)क, दुपटे कसबी लेहरा(री)क. ३७ मि(मी)सरु मि(मी)सझर "मोहोंघाक्, रंगत वस्त्र हे १०सोहोघाक्; पाघौ दोरीया(आ) वि(वी)कतेक्, अदल मुं(म)ल ही करते(र्ते)क्. ३८ नकली बोहोत दंताराक्, ११करते दंत-व्यापाराक्; जोइ हाथका मापाक्, चूडा देत है छापांक. ३९ आगो(गौं) धरत है चूडाक, आपे (ह)दयका गूढा(डा)क; १२रंगे नग इंसी इसीआरीक्, मुखX देत है गारीक्. ४० १३नि(नि)की पोल घडीआलीक्, हवेल्यां खुब मतवाली; फतेसिंघकी भारीक्, गोखू गोखमें १४चारीक्., ४१ नरसिंह(सी)राव(यह) वरघोडेक्, खलकां निरखवा दोडेक्; काति(तिक)-पून्यमें मेलाक, रसीआ लेत है(हे) खेलाक्. ४२ दीपक-माल हे ऊ(उ)चीक्, वा तो गगनसे पोह(पोहो)चीक; दीपक-श्रेणि(ण) हे ताजि(जी)क, वामें जोत है(हे) झाजे(जी)क. ४३ दादा पास हे पासौक्, पूरत मनकी आसौक्; अं(आं)गी होत नव अंगेक, भावि(वी) स्तवत एकंगेन. ४४ वीरचंद साहका गेहाक्, जि(जी)नसे १५रखत हे नेहाक्; ' आगम प्रष्ण(श्न)सें कर्ताक् , आणा पासकी धर्ता(रता)क्. ४५ - “સ્વસ્તિ શ્રીસૂરતબંદિર માહાશુભસ્થાને પૂજ્યારાધ્યતત્તમ પરમપૂજયાર્ચનીયાન સકલગુણનિધાન અને કશભકિપમાવિરાજમાન ગુરુજીસાહેબ પંન્યાસ દીપવિજયજી કવિરાજચરણાન શ્રી વડોદરાથી લખિત સદા સેવક આજ્ઞાકારી ગાંધી દુલભદાસ ઝવેરચંદ, સા ઝવેરચંદ દેવચંદ, મેદી ખુશાલ ભાણુ, સા નયુ ગેવિંદજી. સા કાહાનદાસ નરસિદાસ, સા હરષચંદ ભગવાનદાસ પ્રમુખ १ . आतेक २ क. में ३ क. चेलकी ४ क. मं...बूराखोड जंधोइंक ५ क. घेवर, सकरपारेक(क), मा(म)मरा-सेवहें खारेक ६ क. वर्णवं...तीक; ७ क. धोती रेसमी ८ क. बकी ९ क. मोंघाक १० क. सोंघाक. पायौ ११ क. उनका पंथ हे न्याराक; नगरजनवासी हैं भोलाक(क), देवें दं(दा)तका गोलाक(क्) १२ क. नंग रंगत हे नारीक, १३ क. तीकी घडीयालीक १४ क, बारीक, कार्तिक १५ क. रहत Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ 3१८ .. सुपास : ति: १९६६ केवल साह है(१) धर्मिक, श्रोता खूब है(हे) मर्मिक; संघमें बहु(बोहो)त सावासि(बासी)क, नरसिंह पोलका वासीक्. ४६ हरखजी शाह 'हन(र)रोजांक, वंदे ऋषभजिन मोजांक्; रंगत ख़ब है जमा(ना)लाक्, मंडप चोक वि(वी)सालांक्. ४७ मेहेता पोलकी वस्ति(स्ती)क, ४वाको लोक है मस्ति(स्ती)क; विजयादेवका आलाक्, उंचा गोख है मालाक्. ४८ भिद(६)र भारि(री) कमठाना(ठांणां)क, लगा ब(बो)होत वां(उहौ) नाणांक्; कि(की)ना राव मानाजि(जी)क्, 'जाकि मांडणि(णी) ताजि(जी)क्. ४९ गेंडा वाघ ने चिताक्, १०जोत होत हैं मित्ताक्; निकि(की) मोज इण सहेराक्, सरवर ११ वरनवं गहेराक्. ५० सरवर खूब सरसि(सी)आक्, १२पाजो बंधसे कसीआक्; सुरेसर दूसरा न्याराक्, पांनी भरत १३पनि(नी)हाराक. ५१ सरवर अंबूसे भरिआक्, मानुं सायरा दरीयाक्; वृंदा चलत हे दाराक, मानुं रंभ अनुहाराक्. ५२ पनघट(ट्ट) पंथसे व(वे)हेताक, सहि(ही)से करत संकेताक; झुलरं झुलरां जाति(ती)क, अपने रंगमें माति(ती)क. ५३ जाति नारिआं लारेक, अपनि(नी) बात संभारेक; हसति(ती) हाथसे भालि ताली)क, देति(ती) मुं(मू )हसें १४ गालि ली)क. ५४ सीआबाग हे व(ब)हाक, फतेबाग हिं(हे) अड्डाक; मस्तुबाग हे मोटाक्, १५वाका उर्द्ध हे कोटाक. ५५ । सेहेतुत(र) झमरखांक, फल पोस्त कमरखांक; इक्षु(क्ष) अनार अन्नासाक्, श्रीफल नींबू फना(मा)सा. ५६ चंपक जु(जू)हडी अंबाक, मोगर केवडा लिंगाक; मरुआ मालती जाइक. दमणा १७गुलनेराइक. ५७ [यातु] સમસ્ત પરષદ સંધની વંદના વાંચવી. બી. સંઘમાં શ્રાવકને પ્રશ્ન સૂઝયાં તે વાણીયા અને લખતાં કાન માતર ઠીક આવે નહી માટે શાસ્ત્રી અક્ષરે લખાવીને પાનાં સાહેબ પાસે મોકલ્યાં છે. તે ધારી વિચારીને પાછા ઉત્તર લખજે. તુમને ન બેસે તો બિજા પંડિત ગીતાર્થ ગુરુજી સાહેબ તથા સમઝ હોતા શ્રાવકથી ધારી વિચારીને એને પાછો ઉત્તર લખવો. १६. नरो जाँक, २ क. ऋषभजी नमो जांक; ३ क. जना लाक, ४ क. उहो के बोत हे मस्तीक; वी. ५ क. महालाक. ६ क. भद्दरबारी कमांणाक, ७क. उहो ८ क. जीनकी ९ क. पाथने १० क. जोतां जो(हो)त हे मीताक्; ११ क. वर्णवू घ(घे)हेरांक. १२.. मीलते बोत हा(हो उहां) रसीआक्; १३ क, पनीहाराक. जाति जोरीयां १४ क. गालीक । पनघट पंथसें वहेताक, सहीसे करत संकेताक; फूलर झूलरां जातीक, अपने रंगमें मातीक. १५ क. उनका उर्व १६ क, सेहे तुत झमरखांक, केलें अंजीर १७ क. गुल्लने राइक्. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ નાગર–ગરવ જગજીવનદાસ દયાળજી મોદી બધી જાતના બ્રાહ્મણમાં નાગરે સર્વથી શ્રેષ્ઠ ગણાય છે, એટલું જ નહિ પણ હિંદુઓની સર્વ જાતિઓમાં શ્રેષ્ઠ પદ ભોગવે છે. એ એમની શ્રેષ્ઠતા તેમણે પરાપૂર્વથી સાચવી રાખી છે. દેખાવમાં, આચાર-વિચારમાં, સુઘડતામાં, સ્વચ્છતામાં, ચાતુર્યમાં, ભાષાશુદ્ધિમાં, વાણીમાધુર્યમાં, માર્મિકતામાં નાગરો બીજી બધી જાતે કરતાં ચડી જાય છે. નાગરો એટલે આર્ય સંસ્કૃતિનું પ્રત્યક્ષ સ્વરૂપ. સંસ્કારમૂર્તિ તે નાગરે. રૂ૫–સાંદર્ય તે નાગરોને જ વરેલું છે. કહેવાય છે કે નરસિહ મહેતાને ભગવાને રાજી થઈને વરદાન માગવાનું કહ્યું ત્યારે તેમણે માગી લીધેલું કે મારી ન્યાતમાં કોઈ કદરૂપું ન હોય ને કોઈ ગરીબ ન હોય. અને ખરેખર એ નરસૈયા ભાતની ન્યાતમાં કોઈ રૂપૌંદર્ય વિનાનું નથી હોતું ને કઈ ભૂખ્યું નથી રહેતું. ગેરવર્ણ, અવયની સપ્રમાણતા, કાળા વાળ, મોટી અને કાળી તેજસ્વી આંખો, રક્તઓઠ, પ્રલંબબાહુ, મોટું માથું, ભવ્ય ચહેરે અને ગંભીર મુખમુદ્રા એ નાગરોને બીજી કેમોથી તુરત જુદા પાડે છે. અને એ ગૌરવ તથા મોટાઈનું અભિમાન બોલી ચાલી, પહેરવેશ ને મુખમુદ્રા ઉપરથી જોનારને તુરત જણાઈ આવે છે. નાગરો રાજદ્વારી કેમ છે. મુત્સદ્દીગીરી તે નાગના બાપની જ. મોટાં મોટાં રાજ્ય વસાવવાં હેય કે ઉથલાવી નાખવાં હોય તે નાગરે કરી શકે એમ છે. વિદ્યામાં ને રાજખટપટમાં નાગરે આગળ પડતા છે; નાગરોમાં કે અભણ નહિ, નાગર સ્ત્રીઓ એકે એક ભણેલી હોય છે. અને કેટલીક તે સારી વિદ્વાન ને ગ્રંથકાર પણ થઈ ગયેલી છે–હાલ પણ છે. નાગર સ્ત્રીઓ ઘણી રૂપાળી હોય છે અને સાથે સુઘડ અને ચતુર પણ હોય છે. સ્ત્રી સન્માન અને સ્ત્રી-સ્વાતંત્ર્ય નાગરોમાં જેટલું છે તેટલું બીજી કોઈ કામમાં નથી. નાગર સ્ત્રીઓ ડહાપણથી ભરેલી અને ઠાવકી હોય છે. તેમનો કંઠ મધુર હોય છે. અને તેઓ સંગીતમાં નિપુણ હોય છે. દીપકથી દાઝેલા અકબરના માનીતા ગવૈયા તાનસેનને મલ્હાર રાગ ગાઈ શાતિ આપનાર નાગર કુમારિકાઓ હતી. આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ, વાણી શુદ્ધિ એમ સર્વ બાબતમાં શુદ્ધિ જાળવી રાખી નાગરોએ સમાજમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. બીજી કઈ જાતનું નાગરે જમતા નથી; અને એમ નહિ જમવાને લીધે જ નાગરો બીજી કેમે કરતાં ઊંચા ગણાઈ ગયા છે. ન જમવાનું કારણ તેમની ચડિયાતી સુઘડતા છે. હિંદુઓમાં એ રિવાજ પડી ગયો છે કે જે જેના હાથનું રાંધેલું કે અડેલું ન ખાય તે તેના કરતાં ઊંચે ગણાય છે. જો કે નાગરોમાં હવે આવી છે છ બહુ ઓછી થઈ છે. તે પણ તેમણે પોતાની સંસ્કારિતા જાળવી રાખવાથી હજુ તેઓની મહત્તા સમાજમાંથી ઓછી થઈ નથી. કલમ, કડછી ને બરછી એ નાગરને પશે છે. કલમ એટલે વિદ્યાને લગતા ધંધામહેતાગીરી, કારકુની અને છેવટે દિવાનગીરી પણ કરવાને નાગરો સમર્થ હોય છે. કડછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩ર૦ સુવાસ : કાર્તિક ૧૯૬ એટલે રસોઈ કરવાની કળા. તેમાં પણ નાગરે પ્રવીણ કોઈના હાથનું જમાય નહિ એટલે બધા જ નાગરે સ્વયંપાકી. સ્વચ્છતા અને સ્વાદમાં નાગરી રઈ વખણાય છે. અને બરછી એટલે હથિયાર ધારણ કરવાં. નાગરે યુદ્ધ પણ ખેલી જાણે છે. નાગર યોદ્ધાઓની વાતે ઈતિહાસનાં પાનાંમાંથી જરૂર જડી આવશે. લલિત કળાઓ–ચિત્રકળા, રંગપૂરણ, સંગીત, વસ્ત્રપરિધાન વગેરે કળાઓમાં નાગર સ્ત્રી-પુરુષો સ્વાભાવિક રીતે જ ચતુર અને પ્રવીણ હોય છે. નાગરી લિપિ એ નામ નાગરો ઉપરથી જ પડેલું હોવું જોઈએ. . નાગરોમાં આવી જાતના વિશિષ્ટ ગુણો છે તે ઉપરથી નાગર કવિ હર્ષદરાયે હિંદીમાં “નાગરબત્રીસી” નામે સુંદર કાવ્ય બનાવ્યું છે. નાગર નામ ઘણું જૂના કાળથી જાણીતું છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નાગરોનો ઉલ્લેખ આવે છે. નાગરે પરદેશી પ્રજા હોય અને આ દેશમાં આવીને વસ્યા હોય ને પછી આર્યોમાં ભળી ગયા હોય કે આ દેશના મૂળ આર્યો હોય, પણ આજે તો શુદ્ધ આર્યો ગણાય છે ને આચાર-વિચારે તથા વિદ્યાવ્યાસંગમાં આર્યો કરતાં ચડી જાય એવા છે. નાગરોમાં પ્રાચીન કાળમાં ઘણું સારા સારા મહાપુરુષો ઉત્પન્ન થયેલા છે. અકબરના દરબારને માનીતે બીરબલ નાગર હતું. રાજા છબીલારામ અને દયા બહાદુર મેગલ રાજ્યના સરદાર નાગર હતા. જુનાગઢનું રાજ્ય જમાવનારા યોદ્ધાઓ અને રાજ્યનીતિજ્ઞ પુરુષો અમરજી દિવાન જેવા નાગર હતા. મનસુખરામ સૂર્યરાય, પુરુષોત્તમરાય સુંદરજી ઝાલા નાગરના સ્વરૂપને ગ્ય ચિતાર આપતા તે કાવ્યમાંથી થોડાંક અવતરણે-- પાઘપેચ પાપાન, કમરમે કલમદાન, બિન હમૈ મહેરબાન, માનપદ પાય કે; મિષ્ટ મિષ્ટ હું જબાન, લેખન કમાન જૈસી, બાન બિન દૃજનકે, છેદત ઉઠાય કે ભેદત હૈ મર્મભેદ, ભાજન પ્રપંચ હું કે, ભંજન મલીન મન, મજજનતા લ્યાકે; કહે હરસિદ્ધ નૃપશ્તારમેં કિંવાર જૈસે, કરતિક હાર પાય, ચહુ ઓર સહાય કે, અશ્વક ફિરાય જાને, શસ્ત્રકો ઉઠાય જાનેં, કવિતા સુનાય જાને, જાને નીર તરીબો; કહે હરસિદ્ધ રાગ રંગ રસ પાય જાને, સંગરકે બીચ નાકા ચિત્ત ચહે શરી; હુકમ ઉઠાય જાને, નેકરી બજાય જાને, સાધુ સંત સિદ્ધ સેવા ચહે અનુસરી; રાજહંસ જૈસેં આભા નાગર નરેશ દ્વાર, અસં ગુન હોઈ તબે નાગર પદ ધરી. પ્રાત ઉઠ સ્નાન ધયાન સંચમ પ્રકાર કરે, ચા બ્રહ્મ કમ ધર્મ માર્ગ સરસાવે હે; અષ્ટ ગંધલેપન સુગંધ અષ્ટ જામ ધૂપ, તેજ યુક્ત ભવ્યભાવ, ભસ્મ હું લગાય ; કહે હરસિદ્ધ કો ઉપાધિસૅ રહિત માનો, પુરન પ્રતાપિક અગત્સ્ય સમ ભાયો હૈ: નાગર નલીન ચિત્તરંજન કહે તબ, એ તે ઉપચારવારે નાગર કહા હૈ. છત્રીનકે ધર્મ બિક ગૌવનકાં પાલવે કે, સઅસ્ત્ર બાંધ કે સંગ્રામમેં કટાયબ કહે હરસિદ્ધ કહુ બનિકકો ધર્મ છે, બનજ ખેપાર માર્ગ દ્રવ્યનકો લ્હાય; ઐશ્વનકે ધર્મ કૃષિ કમકે કહ્યો કબિને, ધર્મ નેમ પુન્યદાન પ્રેમસેં ચલાય; નાગરકો ધમ ષટકર્મ ધ્યાન દાન ઔર, ભૂપભૌન હાઈ નેક નેકરી બજાયો. પાઈ તે ન પાઇ કબી સંમૃદ્ધિ સવાઈ ભાઈ, આઇ તો ન આઈ કબી કરતિ ગવાઈ હૈ; કહે હરસિદ્ધ બસુધાલો ફિર હૈ સદાઈ તદપિ ન પાઈ પાઈ ચાહે કહ્યું પાઈ હૈ; કબહુ પડાઈ હરિ બાજીકી ચઢાઈ ઔર, કબહુ સુપાઘ બસ્ત્ર પાઈમેં બિકાઈ હં; સુમતિ સદઈ રખે, અંબિકા ભવાની ભાઈ, નાગરકી વૃત્તિ કે સંતોષ સ દાઇ હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ નાગર-ગરવ - ૨૧ અને નંદશંકર તુલજાશંકર જેમણે ઘણું રાજ્યનાં કારભારાં કરેલાં તેવા મહા મુત્સદ્દી નાગર હતા. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતા અને જૂના કવિઓમાં છેલ્લે રસમસ્ત કવિ દયારામ નાગર હતા. અર્વાચીન કાળમાં નરસિંહરાવ ભોળાનાથ, દિ. બ. કેશવલાલ ધ્રુવ, વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી, મણિલાલ નભુભાઈ અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સમર્થ ભાષાશાસ્ત્રીઓ તથા તત્વચિંતકે નાગરોમાં ઉત્પન્ન થયા છે. અને હાલના જમાનામાં પણ સર પ્રભાશંકર પટ્ટણી તથા સર મનુભાઈ જેવા નાગરોએ મોટા રાજ્યોની દિવાનગીરીએ દીપાવેલી છે. હિંદના સાડા ત્રણ ડાહ્યાઓ–હૈદ્રાબાદના સરસાલાર જંગ બહાદુર, ઇદેરના સર દિનકરરાવ, વડોદરાના રાજા સર ટી. માધવરાવ અને અર્ધા ભાવનગરના ગગા ઓઝા; તથા દિ. બ. મણિભાઈ જસભાઈ, સર લલ્લુભાઈ શામળદાસ અને રાજેન્દ્ર સોમનારાયણ દલાલ જેવા લાખોની ઉથલપાથલ કરનારા વેપારીઓ પણ નાગરોમાં છે. નાગર નામ નગર ઉપરથી પડેલું છે. જે બ્રાહ્મણો તપોવનના આશ્રમોનો ત્યાગ કરી નગરમાં રહેવા આવ્યા અને રાજાઓના આશ્રિત થઈ રાજ્યકારભારમાં ભાગ લેવા લાગ્યા તેઓ કાળે કરીને નાગર–નગરમાં વસનારા કહેવાયા, અને રાજદરબાર સાથે વધારે પરિચય થવાથી ને રોજના સહવાસથી કુદરતી રીતે જ તેમનામાં મુત્સદ્દીગીરી, ચતુરાઈ, સુઘડતા વગેરે ગુણે આવ્યા. નાગરોનું મૂળ વસતિસ્થાન વડનગર હતું. વડનગર નામ વૃદ્ધનગર ઉપરથી પડયું છે. એને વૃદ્ધનગર કહેવાનું કારણ કે એ જૂનામાં જૂનું-ઘણું કાળથી વસેલું માટે વૃદ્ધ-ઘરડું શહેર કહેવાતું. એ આનર્ત દેશમાં એટલે ઉત્તર ગુજરાતમાં આવેલું છે. પુરાણમાં એવી વાત છે કે પૂર્વે એ દેશના ચમત્કાર નામના રાજાએ એ જગ્યાએ શહેર વસાવી તે બ્રાહ્મણને વસવા આપ્યું હતું. એ સ્થળ નીચે પાતાળમાં હાટકેશ્વર મહાદેવનું સ્થાન હતું. દેવેએ સેનાની પ્રતિમા બનાવીને તેમાં મહાદેવની સ્થાપના કરી હતી અને ત્યાં જવા આવવાને માર્ગ પણ બનાવ્યા હતા, તેથી ઘણુ માણસ પાતાળમાં મહાદેવની પૂજા કરવા જતા ને તેને પુણ્યના પ્રભાવથી સીધા સ્વર્ગમાં ચાલ્યા જતા. આથી સ્વર્ગમાં વસ્તી વધી જવા લાગી એટલે કે તે માર્ગ માટી નાખીને પૂરી દેવડાવ્યા. પણ પછી નાગાએ ત્યાં દર પાડયાં ને તે દરેમાંથી ઘણું નાગ પૃથ્વી ઉપર આવવા લાગ્યા. એ નાગોના ત્રાસથી બ્રાહ્મણોને ગામ છોડવું પડયું. છેવટે તેઓ મહાદેવને શરણે ગયા ત્યારે શિવે તેમને કહ્યું કે હું તમને “નગર' એ મંત્ર આપે છું. એ મંત્ર બોલતા બોલતા તમે શહેરમાં જાઓ એટલે તે સાંભળીને જે નાગો ત્યાં હશે તે પાતાળમાં નાશી જશે ને જે નહિ જાય ને ત્યાં ને ત્યાં જ રહેશે તે વિષરહિત થઈ જશે. મંત્રને અર્થ એ છે કે ન એટલે નહિ અને નર એટલે વિષ, અર્થાત નગર એટલે વિષરહિત. તેથી એ નગર શબદના પ્રભાવથી નાગે જતા રહ્યા ને શહેર આબાદ થયું માટે બ્રાહ્મણોએ તેનું નામ નગર પાડયું. દુનિયામાં એણે પહેલવહેલું નગર નામ ધારણ કર્યું તેથી એ સૈથી જૂનું, માટે વૃદ્ધ નગર કહેવાયું. તે જ વડનગર. આનંદપુર એવું પણ એનું નામ હતું. આજે પણ વડનગર ગુજરાતમાં એક પ્રખ્યાત શહેર ગણાય છે. અસલ એમાં નાગરોની જ વસ્તી હતી. અને તે નાગરે શ્રીમંત તથા સુખી હતા. હાલ તે તેમાં નાગરોનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ કુર્ર્ .. સુવાસ : કાર્તિક ૧૯૯૬ એ-ત્રણ જ ધર છે. બાકીના બાર દેશાવર ચાલ્યા ગયા અને જુદે જુદે ઠેકાણે જગ્યા આંધીને રહ્યા. એમ કહેવાય છે કે વડનગરને કિલ્લે આધ્યેા. ત્યારે નાગરાના ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવનું દેવાલય ગામની અઢાર બંધાવ્યું તેથી મહાદેવ તેમના પર ગુસ્સે થયા ને તેથી તેમની વસ્તી ગામમાંથી ધટી ગઇ. વડનગર આબાદ હતું પણ મુસલમાનેાએ તેને પાયમાલ કર્યું, અને પછી મરાઠાઓએ એ વખત લૂંટયું તથા બાળી નાખ્યું તેથી નાગરેા રાતવાસા લઇ નાસી છૂટયા તે પછી ગામમાં આવીને વસ્યા જ નહિ. નાગાનું મૂળ વસતિસ્થાન વડનગર. તેથી વડનગરમાં નાગરા રહેતા હતા ત્યાંસુધી તેમનામાં જુદી જીરી ન્યાતા બંધાયલી નહેાતી, પણ જ્યારે તે જુદે જુદે ગામ જથા આંધીને રહેવા ગયા ત્યારે તે તે ગામનાં નામ ઉપરથી તેમના જથાનાં નામ પડયાં. જે વડનગરમાં જ રહ્યા તે વડનગરા કહેવાયા. નાગરાની ઉત્પત્તિને માટે જુદી જુદી દંતકથાએ અને કલ્પના છે. કેટલાકના મત એવા છે કે એ આ દેશના વતની નથી, પણ વિશ્વવિજેતા મહાન સિકંદરની સાથે જે શ્રીકા, સિથિયને અને ખાદ્રિયને આ દેશમાં આવ્યા હતા તે પછી કાયમનેા વસવાટ કરીને આ દેશમાં રહ્યા તથા આર્યામાં ભળી ગયા તેના વંશજો તે નાગરા છે. તેઓ ગૈારવર્ણના, કદાવર દેખાવના, બળવાન અને બુદ્ધિશાળી હતા: જે ગુણેા હાલ પણ નાગરામાં છે. વળી કનકસેન રાજાની સાથે નાગજાતિના લેાકા આવ્યા તે વડનગરમાં આવીને વસ્યા તે જ નાગરે એમ પણ કહેવાય છે. પુરાણમાં એક કયા એવી છે કે શિવનું લગ્ન થયું તે વખતે બ્રહ્મા લગ્નવિધિ કરાવતા હતા તે વખતે પાર્વતીનું સ્વરૂપ જોઈ ને બ્રહ્માનું મન ચલિત થયું તેથી તે શરમાઈને જતા રહ્યા. પછી લગ્નવિધિ પૂરી કરાવવા શિવે કપાળમાં ચાડેલા અક્ષતમાંથી જમીન ઉપર દાણા પાડવા તેમાંથી કેટલાક બ્રાહ્મણા ઉત્પન્ન થયા તે તે બ્રાહ્મણા પાસે લગ્નવિધિ પૂરી કરાવી. એ બ્રાહ્મણેાને નાગકન્યા પરણાવી વડનગરમાં વસાવ્યા. તે નાગર બ્રાહ્મણો કહેવાયા. નાગરાના મુખ્ય છ ભેદ છે. વડનગરા, વિસનગરા, સાઢાદરા, પ્રશ્નોરા, કૃષ્ણેારા અને ચિત્રાડા. આ ભેદે ગામભેદે પડેલા છે. આ ઉપરાંત ડુંગરપુરા અને સીપાહી નાગરે! પણ છે. બાયડ નામે નાગરાને એક ભેદ છે, તે સાઠાદરામાંથી કાર્ય કારણથી બહિષ્કૃત થયેલા તેમનેા છે. વડનગરા, વિસનગરા અને સાઠોદરામાં ગૃહસ્થ નાગર અને ભિક્ષુક નાગર એવા એ ભેદ છે. જે નાગાએ દાન લેવાનું છેાડી દીધુ' અને રાજદરબારની નેાકરી કરવા માંડી તે ગૃહસ્થમાં ગણાયા અને જેએ પાનપાન સંધ્યા વંદનાદિ કર્મ કરતા રહ્યા તથા જેમણે દાન લેવાનું જારી રાખ્યું અને ગૃહસ્થ નાગરેશને ત્યાં ગોરપદું કરવા માંડયું તે ભિક્ષુક નાગર કહેવાયા. વડનગરા નાગર। તે। વડનગરમાં કાયમને વસવાટ કરીને રહેલા અને જેમણે રાજાઓનું દાન નહિ લીધેલું તે વડનગરા નામથી જ પ્રસિદ્ધ થયા છે. બધા પ્રકારના નાગરેમાં વડનગરા શ્રેષ્ઠ ગણાય છે અને તેએ સુખી તથા વૈભવી છે. વિસનગરા નામ વિસનગર ઉપરથી પડેલું છે. વિસનગર શહેર અજમેરના વિસલદેવ રાજાએ ગુજરાતના રાજા ભીમદેવ સેાલંકી ઉપર જીત મેળવી તેની યાદગીરીમાં વસાવેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ નાગર-ગરવ” ૩૨૩ હતું. સિદ્ધરાજ જયસિંહે રુદ્રમાળ પૂરો કર્યો ત્યારે વડનગરના નાગરને પાનના બીડામાં જુદાં જુદાં ગામનાં નામ લખીને તે પાન દાનમાં આપ્યાં તે વખતે વિસનગર જેમને મળ્યું તે નાગરો વિસનગરમાં જઈને રહ્યા ને પછી વિસનગરા કહેવાયા. અને સાઠોદ ગામ જેમને મળ્યું તે સાઠોદમાં જઇને રહ્યા ને સાઠોદરા નાગર કહેવાયા. વિસનગર ઉત્તર-ગુજરાતમાં વડનગરની પાસે આવેલું છે ને આજે મોટું આબાદ શહેર છે. સાઠોદ ગામ ડાઈની પાસે આવેલું છે ને નાનું ગામ છે. ત્યાંના સાઠોદરા નાગરે તો ડભોઈ ને ચાંદેદમાં જઈને વસેલા છે, ને નડિયાદ તથા અમદાવાદમાં પણ તેમની ઘણી વસ્તી છે. તેઓ પૈસેટકે સુખી તથા મોટા શ્રીમંતો છે. સ્વ વ્રજલાલ કાલિદાસ તથા સ્વ. દિ. બ. કેશવ હર્ષદ ધ્રુવ જેવા સમર્થ વિદ્વાને એમનામાં થઈ ગયા. અમદાવાદવાળા સર ચીનુભાઈ સાઠાદરા છે. પ્રશ્નોરા પ્રશ્નપુર અથવા અહિચ્છત્રપુર નામનું ગામ ઉત્તર-હિંદમાં હતું ત્યાં જઈને વસેલા તે ઉપરથી તેમનું નામ પડેલું છે. કૃષ્ણોરા તથા ચિત્રોડા નામ પણ કૃષ્ણપુર અને ચિતોડમાં તેઓ વસતા હતા તે ઉપરથી પડયું છે. ડુંગરપુર નામ પણ ડુંગરપુર તરફ વસવાને લીધે પડયું છે. સીપાહી નાગર નામ તે તેઓએ સિપાઈગીરીનો-લશ્કરમાં નોકરી કરવાનો ધંધો કરવાને લીધે પડયું છે. આમ મૂળ નાગરો એકજ જાતના પણ જુદા જુદા ગામભેદે તેમનાં જુદાં જાદાં નામ પડયાં છે. પરંતુ એ બધા નાગરોમાં એક જાતની ગૌરવશીલતા છે તે તો એક સરખી જ મળતી આવે છે; ને તેથી બધી જ જાતના નાગરે એકજ છે એમ સહજ જોઈ શકાય છે. પ્રેરક પ્રભુલાલ શુકલ [ પૃથ્વી ] હતું કવન મારું કચડ કાદવે કેહતું સદા ઝરણ શું? રુંધાયલ અજાણ છે” સેતુથી; નીતે નવપ્રકાશ કૈ, નાતે ઉર પ્રભાવ કે, નહીં યુગ પિછાણ કે સરવદેશી આજના. હતી નહિ વિવિધતા, કલપના, કશી ભાવના તમે ઉંચકિયાં સખે, સકળ બંધનાં પાટિયાં અને વહત કીધ સૌ યુગપ્રવાહ કાળે તણા ! * કેટલાક કહે છે કે વિસનગર વિસલદેવ વાઘેલાએ વસાવેલું છે. જો એમ હોય તો સિદ્ધરાજે એ ગામ દાનમાં બ્રાહ્મણોને આપ્યું ત્યારે એનું નામ જુદું હોવું જોઈએ અને વિસલદેવ વાઘેલાએ એને આબાદ કરી પોતાના નામ ઉપરથી એનું નામ વિસનગર પાડયું હશે. પછી ત્યાં રહેનાર બ્રાહ્મણો વિસનગરા કહેવાયા હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ સુષ્ટિના આદિકાળથી જગતનાં રસિક સ્ત્રી-પુરુષ ને લક્ષ્મીવસે જેના મોહમાં ગુલતાન બન્યાં છે, જેના કારણે યુદ્ધ ખેડાયાં છે-લેહી રેડાયાં છે તેનું – તેને રોમાંચક ઈતિહાસ ને તેનાં અવનવાં સ્વરૂપ, નરસિંહ ના જગવિખ્યાત મ્યુઝિયમમાં “નેચરલ હિસ્ટરી' નામે એક બહુમૂલ્ય વિભાગ રાખવામાં આવ્યો છે. એ વિભાગમાં અનેક મૂડીદારોના કિંમતી ખનીજ-સંગ્રહે, સચવાય છે. નામાંકિત કેટયાધિપતિ મેર્ગનનો જગતભરમાં અદ્વિતીય એવો રત્નસંગ્રહ પણ ત્યાં જ રાખવામાં આવ્યું છે. અનેક રસિક યુગલે અને જવાહિરશોખી શ્રીમન્તો એ • સંગ્રહના અવલોકનમાં આનંદ અનુભવે છે. એક દિવસે એ સંગ્રહખંડમાં એક સ્વરૂપવાન રમણી સાથે એક યુવકે પ્રવેશ કર્યો. તે વિભાગના કયુરેટર છે. હીટલકને રમણની ઓળખ આપતાં યુવકે કહ્યું, “આ મારાં ભાવિ મહોરદાર છે. એને ભેટ આપવાને હું કિમતી અલંકાર મઢાવવા ઈચ્છું છું; પણ તેમાં કરવાને ઝવેરીને ત્યાં જતાં પહેલાં આપને સંગ્રહ અવલોકી તેની પસંદગી પ્રિયતમા પાસે જ કરાવવાની મારી ઈચ્છા છે.” ઘણી જ ખુશીથી” ડોકટરે કહ્યું. ને તે બંને પ્રેમીઓને જુદી જુદી જાતનાં રત્ન બતાવવા લાગ્યો. તેમ કરતાં તેઓ વાદળી કિરણથી ઝળહળતા, જગતભરમાં મોટામાં મોટા-૫૬૩ કેરેટના-સ્ટાર ઓફ ઈન્ડિયા' નામે મણિ પાસે જઈ પહોંચ્યાં. બંને પ્રેમીએનાં નયનમાં તેજ ચમકયું. યુવાન બે, “કે ભવ્ય, કેટલે રમણીય!” યુવતીએ પૂછયું, “એ કેટલીક કિંમતને હશે ?” ડોકટરે બંનેને વિદાય આપી પોતાના મદદનીશને કહ્યું, “એ રમણી યુવાનને કે એના પ્રેમને નહિ. પૈસાને પરણવાની છે. તેમનું લગ્ન પૂરું એક વર્ષ પણ નહિ નભી શકે.” ને મદદનીશે છ જ મહિના પછી છાપામાં જ્યારે વાંચ્યું કે એ રમણીએ બાર લાખ રૂપિયા કરે મૂકાવી પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા છે ત્યારે તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે. ડો. વહીટલાક કહે છે, “રત્ન એ તે ભવિષ્યદર્પણ છે. તે માનવીની ભાવનાઓનું પ્રતિબિંબ પાડે છે. જેમાં માનવી મૃત્યુની ક્ષણે ગુહ્ય નથી છુપાવી રાખતે, ગોફ જેવી કેટલીક રમતમાં જેમ એ પિતાની વૃત્તિઓ નથી ગોપવી શકતો એમ રત્નની સમીપમાં પણ એની લાગણીઓ નથી છુપાઈ શકતી. રત્નના પ્રકાશમાં માનવીનાં હૈયા વાંચી શકાય છે.” ર –કિંમતી પત્થરના અનેક પ્રકાર છે. હીરા, માણેક, નીલમ (મણિ), લીલમ ( પાનું), પોખરાજ, મોતી વ. હિંદની વર્તમાન પ્રજાના ભાગ્ય પારકે ખીલે બંધાયેલ હોઈ એને એ બહુમૂલ્ય દ્રવ્યનાં અવનવીન સ્વરૂપને પૂરો ખ્યાલ નથી પણ હિંદની પ્રાચીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ જવાહિર -- ૩૨૫ પ્રજા એ સંબંધમાં ખૂબ ઊંડી ઊતરેલી અને વર્તમાન પાશ્ચાત્ય પ્રજા પણ એ વિષે સારું જ્ઞાન ધરાવે છે. હિંદના પ્રાચીન સાહિત્યમાં રત્નના, જન ગણતરીએ, મુખ્ય સોળ અને હિંદુ ગણતરીએ, બાવીસ પ્રકાર ગણવેલા છે. જૈન ગણતરીએ-વજ, વૈદૂર્ય, હીતાક્ષ, મસારગલ, હંસગર્ભ, પુલક, સાગન્ધિક, તિરસ, અંજન, અંજનપૂલક, નપુલક, જાતરૂપ, સુભગ, અંક, સ્ફટિક ને રિપ્ટ. હિંદુ ગણતરીએ–વજ, ઈન્દ્રનીલ, મરકત, કરકેતન, પદ્મરાગ, રૂધિરાખ્ય, વૈર્ય, પલક, વિમલ, રાજમણિ સ્કાટકચદ્રકાત, સોગશ્વિક, ગોમેદક, શેખ મહાનીર, પુષ્પરાગ. બ્રહ્મિણું, જ્યોતિરસ, શાસ્ત્રક, મોતી, પ્રવાલ. એક જૈન ગણતરીમાં ઉપરનાં સોળ ઉપરાંત ઇન્દ્રનીલ, સાસ્યક, કરકેતન. મરકત પ્રવાલ અને ચંદ્રકાન્ત એમ છ નામ વધારાનાં પણ ઉમેરાયાં છે. એ જોતાં જૈન વિજ્ઞાન પણ રત્નોના બાવીશ પ્રકાર સ્વીકારે છે એમ ગણી શકાય. એ બાવીશમાં વજ, મોતી, પદ્યરાગ અને મરકત એ ચારને વિશિષ્ટતા અપાયેલી છે. પાશ્ચાત્ય પ્રજા પણ જમીન પરથી, ખાણમાંથી, સમુદ્રમાંથી, ને જગતના જુદા જુદા ભાગમાંથી મળી આવતાં જુદા જુદા રંગનાં રત્નોનાં લક્ષણો અને તેના સ્વરૂપનો વૈજ્ઞાનિક ખ્યાલ ધરાવે છે અને તે દરેકને તેણે વિશિષ્ટ નામ આપેલાં છે. પ્રાચીન હિંદી પ્રજાએ આ વિષયમાં દાખવેલી પ્રગતિની સાબિતી રૂપ “રત્નપરીક્ષા,” “બૃહત્સંહિતા,” “માનસોલ્લાસ,” “કલ્પસૂત્ર' વગેરે ગ્રંથો હજી પણ મોજૂદ છે. તે સમયે સગ -સુન્દર હીરાની જન્મભૂમિ વેણુતટ, કાળાની સુર્પારક, નીલમની પીન્દ્ર દેશ, પોખરાજની કલીંગ, માણેકની સૌરાષ્ટ્ર ને હિમાચલ ને ચેત-પીળાં રત્નોની જન્મભૂમિ કેશલ ગણાતી. તે યુગની પ્રજા નેના બે પ્રકાર પાડતી. કાગપગ કે એવાં બીજાં દૂષિત લક્ષણોવાળાં રત્નો અશુભ ગણાતાં જ્યારે અવિરત પ્રકાશ ફેંકતાં અને એકે અઘટિત લક્ષણ વિનાનાં રત્નોને શુભ ગણવામાં આવતાં. શુભ રત્નની કિંમત ઘણી જ અંકાતી અને તે પહેરવાથી ભાગ્ય ખૂલી જાય ને કીતિ અને આયુષ્ય વધે એમ મનાતું. આયુર્વેદમાં રનોનાં લક્ષણે સમજાવતાં હીરાને બ્રાહ્મણની, માણેકને ક્ષત્રિયની, ખિરાજને વણિકની અને કાળા રત્નને શકની ઉપમા આપવામાં આવી છે. માનવીની જેમ રત્નને પણ પિતાની જાતિઓ હોય છે. જે રત્ન સારી રીતે ગોળ, હાંસાવાળું, તેજસ્વી, મોટું અને રેખા તથા છાંટ વગરનું હોય તે પુરુષ-જાતિનું ગણાય છે. જે રેખા અને છાંટ સહિત તથા છ હાંસાવાળું હોય તે સ્ત્રી-જાતિનું લેખાય છે. અને લાંબુ અને ત્રણ ખૂણાવાળું રત્ન નપુંસક–જાતિનું હોય છે. આમાં પુરુષજાતિનું રત્ન સર્વશ્રેષ્ઠ અને સર્વભોગ્ય ગણાય છે. જ્યારે સ્ત્રી જાતિનું રત્ન સ્ત્રીઓને જ લાભદાયી થઈ પડે છે. પ્રાચીન રોમને યુદ્ધમાં જતી વખતે ડાબા હાથે હીરા બાંધતા. રોમન રમણીઓ પૈત્ય મોતીની માળાઓ માટે લાખ સોનામહોરાના ઢગલા કરતી. ભારતીય સ્ત્રીઓ પણ કલ્યાણની વાંછનાથી રત્ન પહેરતી. પ્રાચીન, અને અર્વાચીન યુગમાં પણ રત્નોને બહુમૂલ્ય કોટિનું દ્રવ્ય ગણવામાં આવ્યું છે. પરિણામે તેને માટે ખેડાયેલ યુદ્ધો કે સાહસોની પરંપરા ગણવા જતાં પાર પણ ન આવે. સિકંદરને ઈરાનની લૂંટમાં રનોના ઢગના ઢગ મળેલા. નાદિરશાહ મયૂરાસનની સાથે હિંદમાંથી બીજું પણ બહુમૂલ્ય જવાહિર ઉઠાવી ગયેલ. શિવાજીએ સૂરત લુંટતાં તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ સુવાસ: કાર્તિક ૧૯૬ ત્યાંથી વીશ વીશ શેર મોતીની માળાઓ મળી આવેલી. અયોધ્યા અને લખનાની લૂટમાં મોતી બજારમાં વેરાયેલાં. અંગ્રેજીમાં હીરાને ડાયમન્ડ, નીલમ (મણિ)ને સેફાયર, માણેકને રૂબી, લીલમ (પાનું)ને એમેરેડ, પોખરાજને ટોપેઝ ને મોતીને પર્લના નામે ઓળખાવવામાં આવે છે. તે ઉપરાંત એપેલ, જેડ, જર્ગોન, ટુર્મલાઈન, પેરીડેટસ, અલેકઝીટસ, જેસીન્થ હાયસીન્થ વગેરે કિસ્મતી પત્થરો પણ જાહિરના જ પ્રકાર છે અને ઓછી કિંમતે તે રત્નની ગરજ સારે છે. પ્રાચીન હિંદની જેમ વર્તમાન જગત પણ રત્નના શુભ અને અશુભ એવા બે પ્રકાર પાડે છે. પણ તે રત્નોનાં મૂળભૂત લક્ષણોથી નહિ પણ તે તે રત્નોએ નીપજાવેલી અસરના આધારે; અને એ અસરના કારણ તરીકે તેની વિચારપદ્ધતિ એવી છે કે રત્નો જે જે હાથમાંથી જે જે ઉદ્દેશથી પસાર થતાં હોય તેનું તેઓ પિતામાં પ્રતિબિંબ ઝીલી લે છે. જેથી શુભ હાથમાંથી સારા ઉદ્દેશે પસાર થતાં રત્ન શુભ પરિણામદાયી થઈ પડે છે અને અશુભ હાથે ખોટા ઉદ્દેશમાં વપરાયેલ રત્ન અશુભ પરિણામ દાખવે છે. જગતમાં આજે એવાં પણ કેટલાંક રત્ન અને રત્નહારો છે કે જેની સામાન્ય કિંમત લાખની હેવા છતાં એના પાછળ પૂર્વે લેહી રેડાઈ ચૂક્યાં હોઈ તે તેના માલિકને એવાં અશુભ પરિણામદાયી થઈ પડે છે કે એને અડધી કિમતે સંઘરવાની પણ કઈ હિંમત નથી કરી શકતું. કેટલાંક રને તે એટલાં અપશુકનિયાળ છે કે એ જેની નજરે પણ પડયાં હોય તે તે દરેકને તેમણે અકાળે ભાગ લીધે છે કાન્સની મહારાણું મેરી એક ઝળહળતા રત્નહાર પર મોહી પડી; પણ હાર વધારે કિમતી હોઈ રાજાએ તે ખરીદવાની ના કહી. રાણની સાથે મીષ્ટ સંબંધ બાંધવા ઈચ્છતા એક ખ્રિસ્તી ઘર્મગુરુને આ બાબતની ખબર પડતાં તેણે એ હાર ખરીદી મહારાણીને ભેટ આપવાની યોજના વિચારી. આ બાબતમાં તેણે એક ઉમરાવજાદીની સલાહ લીધી અને ઉમરાવજાદીએ પોતાના બગીચામાં તેને મહારાણી સાથે મેળવી આપવાનું વચન આપ્યું. બીજી બાજુએ ઉમરાવજાદીએ એક સ્વરૂપવાન યુવતીને તૈયાર કરી જે મહારાણીનો વેશ લઈ બગીચામાં ધર્મગુરુ પાસેથી એ કિમતી હારની ભેટ સ્વીકારી લે. બધી યોજના પારે તે પડી પણ ધર્મગુરુ પાસે હારની કિંમત પેટે ચૂકવવાનાં પૂરતાં નાણાં ન હતાં એટલે ઝવેરીઓને તકાદ થતાં તેણે કહ્યું, “હાર મહારાણીના કબજામાં હોઈ તેમણે તેની કિંમત સંબંધમાં ગભરાવાની કશી જ જરૂર નથી.” પણ ઝવેરીઓએ રાજમહેલમાં તપાસ કરાવતાં પિગળ કુટી ગયું ને હાર કેસમાં સંડોવાયેલા કેટલાક ઝવેરીઓ, ધર્મગુરુ, ઉમરાવજાદી વગેરેને સજા થઈ. થોડા જ વખતમાં એ હાર સાથે સંબંધ ધરાવનાર એકેએકનાં ખૂન થયાં જેમાંથી રાજા રાણી પણ બચી ન શકયાં. મનના રત્નસંગ્રહમાં એક ઝળહળતા ઘેરા ગુલાબી રંગનું ઈંડાકારી રત્ન છે. તેના પર ક્રાઈસ્ટ જાગે છે' એવા શબ્દ કતરેલા છે. એ રત્ન મૂળ રશિયાના ઝારની માલિકીનું હતું અને રશિયન રાજવંશીઓ ઇસ્ટર પ્રસંગે એવાં રને પર ઈશુને લગતું કંઈક કાતરાવી એકમેકને તે ભેટ આપતા. પણ આ રત્ન પર જે ગામમાં ઉપરના શબ્દો કોતરાયેલા તે જ ગામમાં એક વર્ષ પછી ઝારનું ખૂન થયેલું અને તે પછી પણ જે કાઈએ એને પર લાલસાભરી નજર નાંખી છે તેને તેનું પરિણામ ભોગવવું જ પડયું છે. થોડાક વર્ષો પૂર્વે સ્પેનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ જવાહિર - ૩૨૭ રાજકુવરી મેરી ક્રિસ્ટીનાએ એ રત્ન પ્રત્યે અતીવ માહ દર્શાવતાં તેણે મહિના સુધી તેનાં અશુભ પરિણામ ભાગવેલાં. અમેરિકામાં નામાંકિત બનેલા હાપ ણ મૂળમાં ક્રાન્સપતિ લુઈ ચૌદમાની માલિકીને હતા. લુઇ પાસે તે તેણે કશાજ ચમત્કાર ન દાખવ્યા પણ હેખીબ એ નામે એક શ્રૌમતે દશ લાખની કિંમતે તે ખરીદી લેતા ત્યાં તેણે એવાં અશુભ ચિન્હો દાખવવા માંડયાં કે બિચારા શ્રીમતે તે તરતજ એ લાખની કિંમતમાં એક ઝવેરીને વેચી દીધા. પણ ઝવેરીએ ચાલાકીથી તે સાડાસાત લાખની કિમતે લીન નામના એક અમેરિકન કાટયાધિપતિને ત્યાં પધરાવી દીધા. આ રીતે રત્ના તેના માલિકના ભાગ્ય ઉપર સારી-ખાટી અસર કરતાં હાઈ મેટાં રત્નાની કિંમત કેવળ તેના તેજ કે આકર્ષણથી જ નથી અંકાતી. આમ છતાં વૈજ્ઞાનિક વિચાર શ્રેણી તા એ અસરને વહેમજ ગણી કાઢે છે અને એ વિચારને અનુસરનારા અશુભ ગણાતાં રતાને ઓછી કિંમતે સારા સંગ્રહ જમાવી શકે છે. એપેલ નામે રત્ન, એકટાક્ષરમાં ન જન્મ્યા હૈાય એવાએને માટે, અશુભ ગણાતું હેાઈ એ સુંદરમાં સુંદર છતાં એની કિંમત ઘણી ઓછી રહે છે. સ્વ. મેર્ગન પણ આપેલ પ્રત્યે વહેમની નજરેજ જોતા અને પરિણામે એમના અદ્વિતીય રત્નસંગ્રહમાં પણ એપેલની સંખ્યા તાન જેવીજ હતી. કેટલાક રસિકાને પ્રાચીનતા ઉપર ખૂબજ પ્રેમ હોય છે અને જ્યાંસુધી રત્નની । ઐતિહાસિક મહત્તા પુરવાર ન થાય ત્યાંસુધી તેએ એની કશીજ કિંમત નથી આંકતાં. હાલીવુડની એક નાંમાંકિત નટીને રાજકુમારીનેા પાઠ ભજવવાને હતા. તેમાં સાચાં રત્ના પહેરવાં જરૂરી હેાઈ તેને મ્યુઝિયમના રત્નભવનમાં લઈ જવામાં આવી. ત્યાં તેને લાખાની કિંમતનાં રત્ના કે રત્નહારા બતાવાયાં પશુ એકે ઉપર તેની પસંદગી ન જ ઊતરી. કાઇના ઘાટ ન ગમે, કાઇનેા પ્રકાશ ન ગમે તે કાર્યને રંગ ન ગમે. આખરે કયુરેટરે એની આગળ એક બહુમૂલ્ય પ્રાચીન હાર રજુ કર્યાં. “ આમાં તે। કશીજ વિશિષ્ટતા નથી જાતી " નટીએ હારને હાથમાં ફેરવતાં ઉત્તર આપ્યા. ( “ વિશિષ્ટતા ! ” યુરેટરે ચીડાઈને કહ્યું, “ જગતમાં પ્રાચીનમાં પ્રાચીન ને કિંમતી હાર તેા આ એકજ છે. બાબા આદમે વને લગ્ન વખતે એ ભેટ આપ્યા હતા.” “ એહ, ઈવનેા હાર ! ” નટી ઊછળીને દ્વાર કંઠમાં પરાવતાં ખેાલી, “ જુએ હવે હું કેવી શેખું છું ? ” ‘ ઈવના જેવી ” કયુરેટરે હસીને કહ્યું;—અલ્ઝત્ત નટીએ એ પછી ઘણાજ સુંદર પાઠ ભજવ્યેા. સોનું કે ખીજાં કિંમતી દ્રવ્યેાની જેમ રત્નનું અભેદ્ય સંરક્ષણ કરવામાં આવે એ સ્વાભાવિક છે. તેની લૂંટના પ્રયાસે! પણ સ્વાભાવિક છે. પણુ હીરાને કાપવાની કે તેને બ્રાટ આપવાની હકીકતા ઘણી વખત રામાંચક હાય છે. જગત સમક્ષ હીરા જે ઝળહળતા સ્વરૂપમાં મૂકવામાં આવે છે એ જ સ્વરૂપમાં કુદરત તે નથી આપતી. કેટલીક વખત તે તે એવા એડાળ રવરૂપમાં મળી આવે છે કે સામાન્ય માણસા સમજી પણ ન શકે કે આ હીરા હશે. નિષ્ણાતેાજ એની કિંમત આંકી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ સુવાસ: કાતિક ૧૯૯૯ જેને પાસીને ચકચકતો બનાવવામાં આવે છે તે હીરે તે મળી આવતા હીરામાંથી ઘણી મહેનતે કેરી કઢાય છે. એના પર જામેલાં કઠણ પડ તેડવામાં નિષ્ણાતોની પણ કસોટી થાય છે. આખા જગતમાં વધારેમાં વધારે કઠણ વસ્તુ હીરે છે. સંસ્કૃતમાં તે એને વજ કહેવાય છે. એને ફાડવામાં કે તેડવામાં ઘણું વપરાય છે. ઘણનો ઘા હીરા પરથી વધારાનાં પડ ઉખેડી નાંખે, તે પછી હીરાને ઘાટ આપવામાં આવે અને પાસીને ચકચક્તિ બનાવવામાં આવે ત્યારે જ તે ઉપભોગ્ય બને છે. હીરાને ફાડતી વખતે તે ક્યાંથી ફાડે તે સંબંધમાં એક લાઈન પસંદ કરવામાં આવે છે. પણ જે લાઇનની પસંદગી બરોબર ન થાય કે લાઈન પર ઘા યોગ્ય સ્વરૂપમાં ન પડે તે લાખોની કિંમતનો હીરો વેડફાઈ જાય છે. આ સ્થિતિમાં કિંમતી હીરાએ ફાડવાનું જોખમ વહેરતાં નિષ્ણાતો પણ ગભરાઈ ઊઠે છે. - ૧૯૦૫ મા પ્રીટેરિયા પાસેથી એક મોટો હીરો મળી આવ્યો. શેધકના નામ પરથી તેને કુલીનન નામ અપાયું. મૂળ સ્થિતિમાં તેનું વજન ૩૦૨૫ કેરેટ હતું. ટ્રાન્સવાલની સરકારે તે હીરો સાતમા એડવર્ડને તેમના જન્મદિવસે ભેટ આપવાને દેઢ લાખ પિંડની કિમતે ખરીદી લીધે. ને તેને ફાડીને પાસવાનું કામ જોસેફ એશર નામના નિષ્ણાતને સેંપવામાં આવ્યું. કામ માથે તે લીધું પણ જ્યારે હીરાને ફાડવાનો પ્રસંગ આવ્યો ત્યારે જોસેફનાં હાજ ગગડી ગયાં. કામની શરૂઆત કરતાં તેણે પોતાની સમીપ એક ડોકટર ને બે નર્સ ઊભાં રાખ્યાં. એક પળની માનસિક સ્વસ્થતા મેળવી તેણે ઘણું ઉપાડીને હીરા પર ઘા માર્યો ને બીજી જ ક્ષણે તે બેહોશ બની ગયો. ડોકટર ને નર્સોએ તરતજ તેને પિતાના ખોળામાં લઈ લીધે, પણ મગજ ભ્રમિત થઈ જવાના કારણે તેને ત્રણ મહિના સુધી હોસ્પીટાલમાં પડયા રહેવું પડયું. છતાં હીરા પર ઘા તે યોગ્ય સ્થળેજ પાડ્યો હતો. ૩૦૨૫ કેરેટના મૂળ હીરામાંથી ગણતરી પ્રમાણેજ ૫૧૬ કેરેટના સુંદર હીરાઓ કરી કઢાયા જેમાંના મુખ્યનું વજન ૩૦૯ કેરેટ થયું. જગતને તે એક અપૂર્વ હીરે ગણાય ને સમય જતાં શહેનશાહ પાંચમાં જે તેને બ્રિટિશ પ્રજાની મિલ્કત ગણી સ્ટાર ઓફ આફ્રિકા 'નું નામ આપ્યું. બ્રિટનનાં મહારાણીની માલિકીને કહીનૂર હીરો ૧૦૬ કેરેટનો છતાં તેને પ્રકાશ અપ્રતિમ ગણાય છે. તેની કિંમત એક લાખ પડની અંકાય છે. તેની જન્મભૂમિ હિંદ છે. આજનાં વૈજ્ઞાનિક સાધનના અભાવમાં તેને કઈ રીતે ફાડીને આવું અદ્વિતીય સ્વરૂપ અપાયું હશે તે સમજવું પણ મુશ્કેલ થઈ પડે છે. ૧૯૦૪ માં પ્રીટેરિયા પાસેથી જેકોબ યોન્કર નામના એક ખેડૂતને એક મોટો હીરો મળી આવ્યો. એ કુલીનના કરતાં પણ વધારે વજનદાર હતો. હેરી વીન નામના એક અમેરિકન વેપારીએ એ સાત લાખ ડોલરની કિંમતે ખરીદી લી. મૂળ માલિકના નામ પરથી હીરો કરના નામે પ્રખ્યાત બન્યા. કેટલીક વખત મૂળ હીરામાંથી એક મેટે હરે કારી કાઢવા કરતાં તેના કકડા કરી વધારે હીરા બનાવવા એ વિશેષ લાભદાયી થઈ પડે છે. કેન્સર સંબંધમાં પણ કેટલાકને એ મત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ જવાહિર - ૩૨૯ ચારાઇ જવાની ખીÝ, રત્નાનું વેચાણ જાહેર કરતાં ખાનગીમાં કેટલીક વખત વિશેષ પ્રમાણમાં થાય છે. કેટલાંક વર્ષોં અગાઉ ન્યુયેાના એક ઝવેરીએ સાડા સાત લાખની કિંમતના ૧૨૭ કેરેટના એક હીરાનું અને પંદર લાખની કિંમતના ૫૯ મેાતીના એક હારનું એક શ્રીમંતને વેચાણ કર્યું, પણ એ શ્રીમંતનું નામ હજી બહાર સાવ્યું નથી. હીરાના મોટા ભાગ આજે આફ્રિકામાંથી મેળવાય છે. હિંદમાં પણ ગાવળકાંડા વગેરે ઠેકાણેથી મળી આવે છે. હીરા, મણિ, લીલમ કે પાખરાજ ઉપરાંત જવાહિરમાં બીજા પણ કેટલાક ક્રિમ્મતી પથ્થર અને મેાતીનેા સમાવેશ થાય છે જે આછી કિંમતે મેળવી શકાય છે. સાચાં મેાતી સાગરમાંથી મળી આવે છે અને તેની કિંમત કેટલીક વખત લાખાની પણ થવા જાય છે. પણ પહેરવેશમાં જાપાનનાં બનાવટી મોતી કાઈ પણ રીતે સાચાં મેતી કરતાં ઓછાં નથી ઊતરતાં. જેડ, અલેકઝાંડ્રીટસ, ટુમૈલાઈન, જર્ગાન, હાયસીન્ગ, જેસીન્ય, પેરીડાટસ વગેરે પશુ રત્નની સમાન ઊભા રહે એવા વિવિધ રંગના ચકચકતા પત્થર છે. તે ૧૫થી ૨૦૦ રૂપિયે કેરેટના ભાવે મેળવી શકાય છે અને રત્નને ઠેકાણે પહેરી શકાય છે. પેરીડેાટસને તા કેટલીક વખત ‘સંધ્યાનાં લીલમ'ની પણ ઉપમા અપાય છે. મણિના વિષયમાં પાશ્ચાત્ય જગતે હજી પ્રાચીન હિન્દ જેટલે વિકાસ નથી સાધ્યા. ચન્દ્રકાન્ત મણિ, સૂર્યાંકાન્ત મણિ, જળકાન્તમણિ, પારસમણિ, નાગણુ વગેરેના ગુણુ કે ચમત્કાર એવા અલૌકિક દાખવવામાં આવ્યા છે કે આજનું જગત એને કલ્પનાનું જ પરિણામ ગણી લે છે. પણ એ કેવળ કલ્પના ઢાવી મુશ્કેલ છે. દરેક મણના વિશિષ્ટ ગુણાના સેંકડા ઠેકાણે ઉલ્લેખ થયેલા છે. પહેલાં રત્નાના બજારમાં મણિ પછી માણેકની કીંમત વધારેમાં વધારે અંકાતી, પણ ધીમેધીમે શ્રીમંત સ્ત્રીઓના પહેરવેશમાંથી લાલ રંગને વિદાય મળતાં માણેકનું સ્થાન લીલમે ઝૂંટવી લીધુ છે. ફૂલડાંને— ALB જીવ્યે ત્યાં લગી ગીત-કાવ્ય ગુંથી મેં સુહાવીયાં આપને હાવાં ખીલી તમે બધાં કમરપે મ્હારી, સુહાવા મને; મૂર્છાઈ નહિ જાવ, ખાત્રી મુજને, કેાઈ કુમારી અહીં આવી રાજ સવાર સાંજ સીંચશે અશ્રુની સંજીવની ! * Robert Herickના એક મુક્તકના ભાવાનુવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat નાતમ www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ગ્રામોન્નતિ ગ્રામજીવનના પ્રદર્શનનો આછો ખ્યાલ શ્રી. રમણલાલ વસંતલાલ દેસાઈ ઘણી વખત ગ્રામજીવનને લગતાં પ્રદર્શને ભરવામાં આવે છે. ગામડાનું જીવન એ પ્રદર્શનમાં વ્યક્ત થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. જો કે સમગ્ર ગ્રામજીવનનું દર્શન તેમાં થતું ન હોવાથી તેના ઉદ્યોગ કે ખેતીના પાકના નમૂનાઓ ભેગા કરી સંતોષ માનવામાં આવે છે. આવાં પ્રદર્શને સંપૂર્ણ અને રસપ્રદ બને તે માટે ગ્રામજીવનને સમેટી લે એવી તેના અંગોની રૂપરેખાનું અત્રે નિરૂપણ કરવામાં આવ્યું છે. ગામડાની કુદરત સુંદર અને વિવિધતાભરી છે. એ જ પ્રમાણે ગ્રામજનતા પણ ચિત્રવિચિત્ર મુખ, કેશ અને વસ્ત્રાલંકારોથી ગામડાને આકર્ષક બનાવી રહી છે. વળી ગામડાનાં દશ્યો પણ ગામડાની વિશિષ્ટ સુંદરતાને વ્યક્ત કરે એવાં હોય છે. આ બધાનો ખ્યાલ રાખી નકશા, ચિત્ર, વસ્તુઓ, પૂતળાં, બનાવટ અને સજીવ માણસની સુવ્યવસ્થિત ગોઠવણ કોઈ પણ ગ્રામપ્રદર્શનને ઉપયોગી અને ગ્રામના પ્રતિબિંબ સરખું બનાવી શકશે. ૧. ભાગેલિક વિભાગ પ્રથમ તે આપણું ગ્રામજીવન લગભગ ચાર ભૌગોલિક વિભાગમાં વહેંચાઈ ગયેલું છે. એના મુખ્ય વિભાગો ચાર પાડી શકાય એમ છેઃ ૧ કાઠિયાવાડનાં ગામો. ૨ ઉત્તર ગુજરાતનાં ગામડાં. ૩ મધ્ય-ગુજરાતનાં ગામડાં. ૪ દક્ષિણ ગુજરાતનાં ગામડાં. આ ચારે વિભાગોનાં ગામડાંની વિશિષ્ટતા અનેક રીતે પ્રદર્શનમાં લાવી શકાય એમ છે. જે તે વિભાગની જમીન, પાક, વરસાદ, જાનવર, પહાડ, નદી, જંગલ અને ખનીજના નમૂના આપી પ્રત્યેક વિભાગની વિશિષ્ટતા આપણે સમજી-સમજાવી શકીએ એમ છીએ. ૨. અંગ-ગાર– આ ચારે ભૌગોલિક વિભાગનાં સ્ત્રી, પુરુષ અને બાળકોને તેમના શરીર ઉપરથી જ માત્ર નહિ પરંતુ પહેરવેશ ઉપરથી પણ, આપણે ઓળખી શકીએ છીએ. ચેરણાવાળો કાઠિયાવાડી ખેડૂત, મારવાડને પડોશ સૂચવતી ઉત્તર-ગુજરાતની ફરતા ઘાઘરાવાળી ઠાકરડી, મધ્ય ગુજરાતને સાદો ખેડૂત અને ધાતુનાં ઘરેણાંથી ખડકાયેલી દક્ષિણ-ગુજરાતની ધરણ એ બધાં વિવિધ પોષાકના નમૂના છે. પ્રદર્શનમાં આથી અંગગારને લગતાં સ્ત્રી, પુરુષ અને બાળકનાં નીચેનાં સાધનો યોજી શકાય? ૧ પિશાક. ૨ ઘરેણું. ૩ મુખશંગાર (Toilet)–જેમાં વાળની ઢબ, તેલકૂલેલના પ્રકાર, કપૂરકાચલી જેવાં અંગને સ્વચ્છ અને સુગંધિત બનાવનારાં દ્રવ્ય, કાજળ, છુંદણાં, રંગ વગેરે ગણાવી શકાય એમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રામાન્નતિ ૩૩૧ ૩ ધ્યાન ખેંચે એવા પોષાકવાળાં લોક– છબી કે પૂતળાં દ્વારા પોશાકથી ઓળખાઈ આવતા નીચે દર્શાવ્યા પ્રમાણેના લેકેનો એક વિભાગ પણ પ્રદર્શનમાં રોકી શકાય? (અ) જાતિ પરથી ઓળખાતા લેકે–૧ કાઠી. ૨ ગરાસિયા. ૩ ભરવાડ-રબારી. ૪ વાઘેર. ૫ કળી, ભીલ, વસાવા, ઠાકરડા. ૬ ધારાળા. ૭ પાટીદાર. ૮ દુબળા, ગામીત, ચોધરા, ઘેડિયા વગેરે રાનીપરજના લેકે. ૯ મેમણ. ૧૦ વેરા. ૧૧ વાણિયા-શાહુકાર. ૧૨ પારસી-શહેરી અને પીડાંવાળા. (૧) ધંધાદારી લેકે-૧ ખેડૂત. ૨ મજુર. ૩ સુતાર. ૪ લુહાર. ૫ વણકર. ૬ ચમાર. ૭ ગોવાળ. ૮ વલેણું વલવતી સ્ત્રી. ૯ નટ. ૧૦ મદારી. ૧૧ લવારિયાં. ૪ ગ્રહ અને ગૃહશૃંગાર– આ વિભાગમાં નીચેની વિગતે આવી શકે-૧ પ્રદેશવાર ગામની રચનાના નમૂના. ૨ પ્રદેશવાર મકાનની રચનાના નમૂના, ૩ પ્રદેશવારના તબેલા-ગમાણની રચના. ૪ વાડાબાગ-kitchen gardens ૫ આંગણું. ૬ તુલસીકયારો. ૭ હીંચકે-ઘરને અગર ઝાડ ઉપર બાંધેલો. ૮ છાપાં-સાથિયા. ૯ ગણેશ, નાગ, માતા જેવાં ચિત્રકામ. ૧૦ લીંપણની ઓકળીઓ. ૧૧ પાણિયારું. ૧૨ ઉતરડ. ૧૩ ખાટલ-સાંગામાચી. ૧૪ દીવી-શમેદાની. ૧૫ હીંચકાની સાંકળે. ૧૬ બળદની ઘૂઘરમાળ–શિઘટી-ઓઢા. ૧૭ ત્રાંબાનૂડી. ૧૮ ચલાણાં, કાંસકી, આયના, કંકાવટી. ૧૯ ઉઢાણી. ૫ ગામને ઓળખાવતાં વિશિષ્ટ દર ઉપર કરતાં આગળ વધીશું તે ગ્રામજીવનની સાથે ઓતપ્રોત થયેલાં છતાં ગામડાને સ્પષ્ટપણે ઓળખાવી દેતાં નીચેનાં દસ્યો પણ આપણે પ્રદર્શનમાં છ ગ્રામજીવનનો તાદશ્યતા લાવી શકીએ – ૧ વિસામા. ૨ પરબ–પાણીશેરડું. ૩ તળાવ-ઓવારો-ખડિયાટ-બંધાર. ૪ કુવો– હવાડે. ૫ વાવ. ૬ પરબડી. છ ચારે. ૮ ચોતરો-ઝાડની આસપાસ. ૯ મંદિર, દીપમાળ, માંડવી. ૧૦ ધર્મશાલા. ૧૧ શાળા. ૧૨ વાડી. ૧૩ ગૌચર. ૧૪ આંબાવાડિયુંવૃક્ષરાઇ. ૧૫ ગં. ૧૬ સમાધિ. ૧૭ ખેતર-ખેતરનો માળો. ૬. સામાજિક જીવનનાં કલામય દુ--- ગ્રામજીવન રસહીન બનતું જાય છે, નિર્જીવ બનતું જાય છે એ ખરું પરંતુ નિર્જીવ બનતે બનતે પણ તે હજી સામાજિક અને સમુહજીવનને વ્યક્ત કરતા કલામય અંશે સાચવી રહ્યું છે. એના ઉપર ભાર મૂકવાથી, એને ખીલવવાથી, આપણે ગ્રામજીવનમાં રસ લઈ-- લેવડાવી શકીશું. હજી પણ રમ-ગમત અને ઉજાણી–મેળામાં સમુહજીવનનાં સુન્દર દશ્ય ગામડામાં સચવાઈ રહ્યાં છે. ગ્રામજીવનનું પ્રદર્શન એ દૃશ્યો વગર અગર એ દાનાં પ્રતિબિંબ વગર ઉણું-અધૂરું રહેશે. એ દશ્યની તારણો નીચે પ્રમાણે કરી શકાય-- ૧ ઉજાણી. ૨ મેળા. ૩ બજાર-હાટ. ૪ ગરબા. ૫ દાંડિયા-રાસ. ૬ સેકનૃત્ય-Folk Dance-જેને દાંડિયા, ભૂંગળ, ઢેલ, તૂર, રણશીંગુ, શેખ, કે શરણાઈ જેવાં સાધને હજી પણ અજબ વેગ આપી શકે છે. ૭ રમતો–() ગૃહરમત : કૂકા, પાંચીકા, શકટાંબાઇ, ગંજીફ, પાસબાજી, ઢીંગલા, અલ્લકૃદલક, ભમરડારી, લટિયે. () ઘરબહારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ સુરજ સુવાસ : કાર્તિક ૧૯૯૬ રમત ગીલીદંડા, ગેડીદડા, લકડી પટા, આમલી પીપળી, સાતતાળી, વાઘબકરી, ડાહીને છેડે, સંતાકૂકડી, તરવું, કુસ્તી, ઘોડેસ્વારી, ડમણી-રથમાફા-હેલની શરતે, તીર, પાટ, લંગડી, ચકભિલું ૮ વરઘેડા. ૯ ધાર્મિક સરઘસ. ૧૦ કૂલમંડળી, શીવકમળ વગેરે દેવ સમીપની યોજનાઓ. ૧૧ કથા-વાર્તા–ભજન જેમાં શાસ્ત્રી, ભાટ, ચારણ, માણભટ્ટ, ભજનીક મીર, ઢાઢી વગેરે મુખ્ય ભાગ ભજવે છે. ૧૨ ઘાટ કે કૂવા ઉપરની પનિહારી. ૧૩ વાંસળી વગાડતા અગર ખભે લાકડી મૂકી તે લાકડી ઉપર હાથ ટેકવતે વાળ. ૧૪ ભવાઈ-ઝૂરીરામલીલા. ૧૫ નટ-બદારી-ચામખેડા, પૂતળીઓના ખેલ કરનારા, સ્વર્ગનીસરણી બતાવનારાબહુરૂપી જેવા મનરંજન કરનારા ધંધાદારીએ. ૧૬ રાવણ-કસુંબા-ડાયરા. ૧૭-લગ્ન. ૧૮ ભૂવા. ઉપર પ્રમાણે વિગતે ગ્રામજનતાનું આખું માનસ સમજવા માટે પ્રદર્શનમાં ઉપજાવવી જરૂરી છે. ન કવિ રમણલાલ ભટ પિન્સીલું ઘસી, સ્ટીલું ઠંડી, કાગળ બગાડ્યા ખૂબ, કવિ થયે હું કવિતા કરતે ઉષા, સધ્યા ને ફૂલ લખું રેજ સુંદર ગાણું લખું હું ને હંજ વખાણું. ગીતો મહારાં ખૂબ સાર છે, અલંકાર અનુપ્રાસ, તંત્રી છાપાના મિજાજી બધા ના સમજે મહાર રાગ; લખે, “અહીં છંદ ભંગાણું, ભંગાણું રે ગીતનું ગાણું.” પ્રસિદ્ધિ પામવા કવિ તરીકે મોકલ્યાં છાપાં માંય, કાગળ મહારા, ટિકિટ હારી,-તેાયે ન ગીત છપાય; “નથી સારે શબ્દ મટાણું આવે પાછું એ લખાણું. આજ તો મારે સેના સૂરજ, હેમને દિવસ આજ, ઊઠને અલી, આવને બહેલી કૂદીને વચલે માળ; જેને જેને છેવટ પાનું, એલ્યા એ સોનલ છાપાનું. નહતરૂં આજ હું મિત્ર મહારા, ને તું સૌ સખીઓ તેડ, રમશું અમે સેગટે, તમે ફરજો ગરબે ઘેર; લાવશીનું તું રાંધજે ખાણું આજે મારું ગીત છપાયું.” * આ પંક્તિઓ ઉપરથી સુચિત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ રેવેનું સંચાલન નર્મદાશંકર હે. વ્યાસ રેલ્વે એટલે વિનિમય અને વ્યાપાર વિસ્તાર. વર્તમાન જગતમાં સામાજિક, આર્થિક અને રાજકીય જીવનને જે વિકાસ થયો છે તેમાં રેલવેએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. રેલ્વેનો અને આર્થિક ક્ષેત્રને વિકાસ પરસ્પરને અવલંબી થયેલ છે; બન્ને અ ન્યાશ્રયી છે. આજના સામાજિક અને રાજકીય જીવનના મૂળમાં આર્થિક કારણે રહેલાં છે, જીવનના સમગ્ર વ્યવસાયો આર્થિક વિચારણાને રંગે રંગાયેલા હોય છે. રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વ્યાપક અને વિસ્તૃત થતી જાય છે. વ્યક્તિગત આર્થિક જીવનની સ્વતંત્રતાના વિચારને (Policy of laissez-faire) લોપ થતો જાય છે. પ્રત્યેક વ્યક્તિની આર્થિક પ્રવૃત્તિ ઉપર રાયે કાબ મેળવતું જાય છે. આ પરિવર્તનની અસર રેવના સંચાલન ઉપર થાય તે સ્વાભાવિક છે. રેલ્વે સમાજ અને રાજ્યનું એક મહત્ત્વનું અંગ હેઈ જે પ્રકારનાં પરિવર્તન સમાજ અને રાજય અનુભવે તે પ્રકારનાં પરિવર્તને રેલવેના સંચાલનમાં પણ અવશ્ય સંભવે. રેલ્વેના સંચાલનને પ્રશ્ન પ્રથમથી જ અર્થશાસ્ત્રના, સમાજશાસ્ત્રના અને રાજ્યશાસ્ત્રના એક મહત્વના પ્રશ્ન તરીકે છણાયેલ છે. અને જેમ જેમ સમય અને વિચારોનું પરિવર્તન થતું જાય છે તેમ તેમ એ પ્રશ્નની વિચારણામાં દૃષ્ટિબિંદુ બદલાતું જાય છે. ઔદ્યોગિક ક્રાંતિએ રેલ્વેને જન્મ આપે. સંયુક્ત મૂડીથી જથ્થાબંધ ઉત્પાદનની પ્રવૃત્તિએ રેલ્વેને પાળી, પિલી, વિકસાવી. આજે જગતભરમાં રેલવેએ પગભર બનીને પ્રૌઢ અવસ્થામાં આવી ગઈ છે. રેલ્વેના વિકાસના મૂળમાં વ્યાપાર અને વિનિમય રહેલાં છે. પરિણામે રેવેનું સંચાલન શરૂઆતમાં મૂડીદાર, વ્યાપારીઓ અને ઉત્પાદકોના હાથમાં આવ્યું, બલકે આ લેકેએ જ, પોતાના વ્યાપારને અને વિનિમયને વેગ આપવાને માટે, પિતાની મૂડીને સદ્ધર આર્થિક પ્રવૃત્તિમાં રોકવાને માટે, અને જથ્થાબંધ ઉત્પાદન માટે કાચો માલ મેળવવાના સાધન તરીકે તેમજ પાકા માલને પરદેશના બજારમાં મોકલવાના સાધન માટે, રેલવેઓ બાંધી. રેવે આર્થિક ક્ષેત્રને ઓળંગી સમાજ અને રાજ્યને સ્પર્શતી હોવાથી પ્રથમથી જ રાજ્ય ખાનગી મૂડીથી તૈયાર થતી રેલ્વેઓના સંચાલન ઉપર અમુક પ્રકારનાં નિયમોથી કાબૂ મેળવ્યો. સંચાલન મૂડીદારને હસ્તકજ રહેલું પણ તે રાજ્યથી નક્કી થતું અને તેને અંગેનું નિયમન રાજ્ય તૈયાર કરતું. રેલ્વેની માલિકી મૂડીદારની એટલે કંપનીઓની હેઈને રાજ્યથી એની આચિય પ્રવૃત્તિ ઉપર તેમજ આર્થિક વ્યવસ્થા ઉપર અસરકારક અંકુશ મૂકી શકાતો નહિ. આ પરિસ્થિતિમાં રેલ્વેના સંચાલનમાં મુખ્ય હેતુ આર્થિક હિત સાધવાને રહેતો, સામાજિક અને રાજકીય હિત ગૌણ બની જતાં. પરિણામે મૂડીદારે રેલવેમાંથી જેમ બને તેમ વધારે આર્થિક ફાયદો ઉઠાવી શકાય તેવી રીતે સંચાલન યોજતા. વર્ષો સુધી રેલ્વેમાંથી પુષ્કળ ધન મૂડીદારોએ મેળવ્યું. રેલ્વે તેમની મૂડી રોકાણનું એક સુંદર સાધન બની રહ્યું અને એ રોકાણમાંથી મૂકીને ઘણું સરસ વળતર મળવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ - સુવાસ : કાર્તિક ૧૯૬ આજે સામાજિક અને રાજકીય જીવનની વ્યવસ્થાની વિચારણામાં જબરદસ્ત પરિવર્તન થઈ ગયેલું હોવાથી, રેલ્વેનું સંચાલન કંપનીઓથી થવું જોઈએ કે રાજ્યથી એ મહત્ત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સમય અને વિચારોના પરિવર્તન સાથે જ એ પ્રશ્નને ઉકેલ પણ થતો જાય છે. સમગ્ર રાષ્ટ્રની આર્થિક પ્રવૃતિઓ રાજ્ય પિતાને હસ્તક કરતું જાય છે અને રેલવેનું સંચાલન ઘણાંખરાં રાજ્યોમાં રાજ્યને હસ્તક થઈ ગયું છે. સંચાલનજ માત્ર રાજ્યને હસ્તક થયું છે એટલું નહિ પણ રેલવેની માલિકી પણ રાજ્યની થવા લાગી છે. અમેરિકા અને ઇંગ્લાંડમાં રેલ્વેઓની માલિકી મૂડીદારોની છે અને સંચાલન કંપનીઓને હસ્તક છે પણ રાજ્યના નિયમાનુસાર તેમજ રાજ્યના કાબૂ નીચે આજે એ રાષ્ટ્રોમાં આ પરિસ્થિતિ ટાળી રેલવેની માલિકી અને સંચાલન રાજ્ય લઈ લેવાં કે નહિ તે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. રેલ્વેની માલિકી અને સંચાલન કંપનીઓને હસ્તક રહે તેમાં રાષ્ટ્રને તેમજ પ્રજાને -વધારે ફાયદો છે કે રાજયને હસ્તક રહે તેમાં તે પ્રશ્નની ગંભીર વિચારણા માટે બન્ને પ્રકારની અને બન્ને પદ્ધતિમાં રહેલા લાભાલાભની દલીલો જોવો જોઈએ. રેવેનું સંચાલન કંપનીઓને હસ્તક રહે તે તેની વ્યવસ્થા ઘણીજ ઉત્તમ પ્રકારની તેમજ સંગીન રહે તે સ્વાભાવિક છે પણ ઉત્તમ કોટિની અને સંગીન વ્યવસ્થા કંપનીઓ મોટે ભાગે પ્રજાહિતના ભોગે પ્રાપ્ત કરે છે કારણકે જેમ બને તેમ રોકલી મૂડીમાંથી વધારે વળતર મેળવવાનો હેતુ તેમના લક્ષમાં હોય છે. - વ્યાપાર અને વિનિમયની દૃષ્ટિથી રેવેનું સંચાલન કંપનીઓને હસ્તક હોય તે વ્યાપારની અને વિનિમયની વધતી જતી માંગને સંતોષપૂર્વક કંપનીઓ પૂરી પાડી શકે. આ દલીલ બરાબર છે પણ અત્યારના પ્રવાદ જ્યારે સમગ્ર આર્થિક પ્રવૃત્તિઓ રાજ્યમાં એકત્રિત થવાનો છે ત્યારે રેલવે એ પ્રવાદથી અલગ રહી શકે નહીં. રાષ્ટ્રને વ્યાપાર, રાષ્ટ્રને વિનિમય, રાષ્ટ્રનું ઉત્પાદન આજે રાજ્યથી નક્કી થાય છે અને તેથી સમજી શકાય કે નક્કી કરેલા વ્યાપાર, વિનિમય કે ઉત્પાદનને યોગ્ય રીતે રેલવેની સેવાઓ મળી જાય તેવું સંચાલન રાજય કરી શકે. પ્રજાતંત્ર ધરાવતાં રાષ્ટ્રોમાં રેલ્વેનું સંચાલન રાજ્યથી થતું હોય તે રેલ્વેના કામદારોને વધારે પડતી સગવડતાઓ અને સુખસવલતે મળવાને સંભવ રહે છે કારણ કે રેલવે કામદારો રાજકીય જીવનમાં પોતાના મતબળથી જબરદસ્ત અસર કરી શકે છે. આમ થવામાં મૂડીદારોને નુકશાન થવાનો સંભવ રહે છે માટે રેલવેનું સંચાલન રાજ્યને હસ્તક નહિ પણ કંપનીઓને હસ્તક હોવું જોઈએ એમ દલીલ કરવામાં આવે છે પણ એ દલીલ કરનારા ભૂલી જાય છે કે હવે મૂડીદારના દિવસે ભરાઈ ગયા છે. રાજયની આર્થિક પ્રવૃત્તિ અને રાજ્ય પ્રત્યેક વ્યક્તિના આર્થિક જીવન ઉપર મેળવેલે કાબૂ મૂડીદાર સંસ્થાનાં વિનાશચિહ્યો છે. પ્રત્યેક રાષ્ટ્રોએ સ્વીકારેલ કરપદ્ધતિઓ ઝીણવટથી તપાસતાં ખાત્રી થશે કે રાજય ક્રમશઃ વિકાસ ક્રમના ઘેરણ પ્રમાણે સમાન સંપત્તિ અને સમાન ઉપભોગના સિદ્ધાંત પ્રત્યક્ષ કરતું જાય છે. રેલવેનું સંચાલન રાજ્ય હસ્તક જતાં રેલ્વેના દરે, રેલવેની વ્યવસ્થા, રેલવેને વિસ્તાર રાજકીય દૃષ્ટિબિંદુથી નક્કી થવાની દહેશત રહે છે અને વ્યાપારિક તેમજ આર્થિક દૃષ્ટિબિંદુઓની અવગણના થવાને સંભવ રહે, એ દલીલ વજુદ વિનાની છે કારણકે જ્યારે રાષ્ટ્રનું સમગ્ર આર્થિક જીવન રાયને હસ્તક આવતું જાય છે, જ્યારે રાજ્યનું સ્વરૂપ આર્થિક રાજ્યમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ રેલવેનું સંચાલન ૩૩૫ પરિણમતું જાય છે ત્યારે રાજ્યથી કોઈ પણ પ્રકારના આર્થિક દષ્ટિબિંદુની અવગણના થઈ શકે જ નહિ. રેલવેની માલિકી અને સંચાલન જ્યારે રાજ્યને હસ્તક હોય ત્યારે રેલ્વેને મુખ્ય હેતુ પ્રજાની સગવડતા, પ્રજાનું સુખ અને પ્રજાનું હિત રહે છે જ્યારે કંપનીની માલિકી અને કંપનીનું સંચાલન હોય છે ત્યારે રેકેલી મૂડીના વળતર માટે વધારે ધ્યાન આપવામાં આવે છે. રાજ્યને હસ્તક સંચાલન હવામાં વ્યાપાર અને વિનિમયની બાબતમાં કોઈ પણ વ્યક્તિ કે કઈ પણ કંપનીને અન્ય વ્યક્તિ તેમજ બીજી કંપનીઓને નુકશાન પહોંચે તેવી રીતે વિનિમયના દરમાં ખોટી રીતે લાભ અપાવાનો સંભવ રહેતું નથી; જ્યારે કંપનીના સંચાલનમાં મૂડીદારો પિતાના લાભાર્થ, પોતાના વ્યાપાર કે પોતાના ઉત્પાદન માટે વિનિમયના દરને સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. પરિણામે જે લોકોના હાથમાં રેલ્વેનું સંચાલન હોય તે લેકો પોતાના વ્યાપારના કે ઉત્પાદનના ક્ષેત્રમાં કોઈ પણ હરીફને ટકવા દેતા નથી અને એ પ્રકારના વ્યાપાર તેમજ ઉત્પાદનને એકહથ્થુ કરી લઈ પુષ્કળ નફો મેળવી શકે છે. રેવેનું સંચાલન રાજ્યને હસ્તક હોય અને રેલ્વેની માલિકી રાજયની હોય તે રેલવે ઉદ્યોગમાંથી મળતે અસાધારણ ન મૂડીદારોને નહિ મળતાં રાજ્યને મળશે અને તેને ઉપગ પ્રજાહિતનાં કાર્યોમાં થઈ શકે. હિંદુસ્તાનમાં આજે અમુક રેવેઓ રાજ્યની માલિકીની છે તેમજ તેનું સંચાલન પણ રાજ્યને હસ્તક છે; પણ લગભગ જેટલી રેલ્વે છે તેને બેતૃતીયાંશ ભાગ રાજ્યની માલિકીને હોવા છતાં તેનું સંચાલન કંપનીઓને હસ્તક છે. કંપનીઓના હાથમાંથી સંચાલન નાબૂદ કરી રાજય હરતક બધું સંચાલન કરી લેવા માટે મજબૂત પ્રજામત છે. ૧૯૨૦-૨૧ માં બેઠેલી રેલ્વે-સમિતિનો બહુમતી અભિપ્રાય બધી રેલ્વે રાજયની માલિકીની કરી લેવા તેમજ સમગ્ર સંચાલન રાજ્યને હસ્તક કરી લેવાનો થયેલ અને આ અભિપ્રાયને પ્રજાના મોટા સમુદાયનો તેમજ મધ્યસ્થ ધારાસભાને પણ ટકે મળેલ. રાજ્ય અમુક અંશે એ અભિપ્રાયને સ્વીકારવાની તૈયારી પણ બતાવેલી છે. હવેથી કંપનીઓના પટાની મુદત જેમજેમ પૂરી થતી જાય છે તેમ તેમ રેલવેએનું સંચાલન રાજ્ય પિતાને હસ્તક કરતું જાય છે; કંપનીઓને નવેસરથી પટ આપવામાં આવતા નથી. | હિંદુસ્તાનમાં રેવેની વ્યવસ્થા અને રેલ્વેનું સંચાલન જ્યાં સુધી સંપૂર્ણ રીતે રાજ્યને હસ્તક ન આવી જાય ત્યાંસુધી રેલ્વેની પરિસ્થિતિ સુધરવી શક્ય નથી. હિન્દુસ્તાનની પ્રજાને રેલ્વેમાં સહન કરવી પડતી મુશ્કેલીઓ અસાધારણ છે. આ મુશ્કેલીઓ વિરૂદ્ધ ઘણી વખત મજબૂત પ્રજાપકાર થાય છે પણ જ્યાંસુધી હિન્દી પ્રજાનો અવાજ હિંદના રાજકારણમાં અસરકારક ન નીવડે ત્યાં સુધી એ પ્રજાપકારથી રે–સત્તાધારીઓના કાન ઊંચાનીચા થવાના નથી. ઉપરાંત હિંદમાં રેલવે મધ્યસ્થ સત્તાને હસ્તક છે અને ત્યાં સુધી મધ્યસ્થ સત્તા પ્રજાના હાથમાં નહિ આવે ત્યાં સુધી રેલ્વેએનો તેમજ પ્રજાને ઉદ્ધાર થવો શક્ય નથી. રેવેની માલિકી રાજ્યની થઈ જાય, રેલ્વેનું સંચાલન પ્રજાકીય રાજ્યતંત્રના હાથમાં આવે ત્યારે રેલ્વેમાં ભોગવવી પડતી યાતનાઓને નિકાલ થાય. એ દિવસ કયારે આવશે જ્યારે રેવેને ત્રીજા વર્ગને ડમ્બે નર્મભૂમી મટી સ્વર્ગસમાન થશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ In મશપરિચય જ્યારે છત્રપતિ શિવાજી–લેખક અને પ્રકાશકઃ શિવાજીના બાળપણથી તેના અંત સુધીના શ્રી વામન સીતારામ મુકાદમ, ગોધરા. કિંમત એકેએક ભવ્ય અને રોમાંચક પ્રસંગો નજર રૂ. ૫-૮-૦ સમક્ષ તરી આવે છે. સરળ ભાષા, ધીમે પ્રવાહ હિંદમાં જડ ઘાલી બેઠેલી મોગલ સલ્તનતે અને સંવાદપ્રધાનતા કલાકૃતિ તરીકે કદાચ એને પ્રતિજ્ઞા લીધી પ્રથમ સ્થાન ન જીતી જવા દે તોપણ સર્વભોગ્ય ત્યારે એ સલ્તનતનાં મૂળ ઉખેડી નાંખનાર જીવનચરિત્ર તરીકે એનું સ્થાન અજોડ છે. મહારાષ્ટ્રવીર છત્રપતિ શિવાજીના નામથી હિંદી આ કૃતિમાં કેટલેક સ્થળે આપણે કુસંપનાં જનતા સુપરિચિત છે. હિંદના ઇતિહાસમાં દષ્ટાંત ટાંકવામાં આવ્યાં છે એ કંઈક સુધારે પૃથ્વીરાજ કે પ્રતાપસિંહ પછી શિવાજી જ એક માગી લે છે. પૃથ્વીરાજના પરાજય સાથે ભીમ એ વીર છે કે જેના સ્મરણ સાથે સાચા કે જ્યચંદ્રને લાગતું વળગતું પણ નથી. તે કેવળ હિંદીનું મસ્તક નમી પડે. હિંદના પાછલા શાહબુદિનની દુષ્ટતાને ઢાંકવાને મુસલમાન અંધારયુગનો ઈતિહાસ એ એક જ મણિના ઈતિહાસકારોએ ગોઠવી કાઢેલી અને ચંદ બારેટે પ્રતાપે ઉજળો છે. કચરાતા હિંદુત્વને એણે સ્વીકારી લીધેલી કાલ્પનિક વાર્તા જ છે. મુસલઉગારી લીધું એટલું જ નહિ, હજારો વર્ષ સુધી માનોને હાથે હિંદુઓના આંતરિક ઝગડાનું યુદ્ધનીતિ અને શસ્ત્રોની મર્યાદા સાચવી રાખનાર સંશોધન અંગ્રેજોને હાથે હિંદુમુસ્લીમ ઝઘડાના હિંદી પ્રજાને એણે જ પુનઃ કૌટિલ્યનીતિ- સંશોધન સરીખું છે. પ્રતિ શાહ કુને વિજય મંત્ર શીખવ્યો. માનવ શરીરવિકાસ–લેખકઃ છોટાલાલ એ વીરનું કોઈ પણ સુવાચ્ય જીવનચરિત્ર બાલકૃષ્ણ પુરાણી. પ્રકાશક-ગુજરાત વ્યાયામ હિંદી પ્રજાને મન આવકાર્ય હોવું ઘટે. એવાં પ્રચારક મંડળ-અમદાવાદ. કિંમત રૂ. ૧-૮-૦ જીવનચરિત્રોના પાનથી જ હિંદની નિર્બળ ને આ ગ્રન્થમાં લેખકે માનવશરીરની ઉત્પત્તિ, ચૂંથાઈ ગયેલી પ્રજાને શુદ્ધ સંસ્કારનું બળ મળશે. એનું સ્વરૂપ અને એને વિકાસ સર્વોચ્ચ મરાઠી કે અંગ્રેજી ભાષામાં છત્રપતિ ભાષામાં સમજાવવા પ્રયાસ કર્યો છે, અને એ શિવાજીનાં અનેક વિસ્તૃત જીવનચરિત્રો છે. પ્રયાસમાં તે સફળ પણ થયા છે. શરીરનાં પણું ગુજરાતીમાં તે એ વીરના તેજસ્વી આંતર અને બાહ્ય અંગોપાંગ, આહાર, શ્રમ જીવનને પરિચય કરાવતો આ એક જ પ્રખ્ય વગેરેનું સ્વરૂપ સમજાવી તેમણે શારીરિક ખીલછે. તેની શૈલી સરળ ને સુવાય છે; લેખન- વણી સંબંધમાં જરૂરી માર્ગદર્શન કરાવ્યું છે. પદ્ધતિ કેટલેક અંશે એબટના નેપોલિયન-ચરિત્રને ગુજરાતમાં આ વિષયનાં બીજાં પુસ્તક છે મળતી છે. પણ સાંગોપાંગ-સચિત્ર સ્વરૂપે આ પુસ્તક એક જ બેઠકે વાંચી જવું ગમે એવું આ મોખરાનું સ્થાન સહેજે જીતી જઈ શકે, પ્રત્યે ૭૦૦ પાનાનું સચિત્ર જીવનચરિત્ર ગુજરાતી સર્વસામાન્ય છતાં પ્રશ્નો વગેરેથી તેનું શાળાસાહિત્યને યશ અપાવી શકે એમ છે. તે વાંચતાં પોગી મહત્ત્વ પણ વધારાયું છે. ગુજરાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-પરિચય - ૩૩૭ પિતાની ઊગતી પ્રજાને શારીરિક વિષયમાં જરૂર આવકારપાત્ર થઈ પડશે. કવિ આવા પુસ્તકથી માર્ગદર્શન કરાવે એ જરૂરી છે. હાનાલાલનું ભવ્ય ચિંતન કે બોટાદકરના હૃદય નિર્મળ ગુજરાતનાં એ સદભાગ્ય છે કે એને લેવતા ભાવના અભાવમાં પણ સંસ્કારી ભાષા, આંગણે હજી શરીર, વ્યાયામ કે શક્તિને કંઈક મીષ્ટ પ્રવાહ અને રૂમઝુમતી શબ્દથી રાસ મહત્વ આપતા લેખકે છે. આકર્ષક બની શક્યા છે. - ઉનેવાળ જ્ઞાતિને ઇતિહાસલેખકઃ હેમચન્દ્ર વચનામૃત–સંગ્રાહક : મુનિ શાસ્ત્રી રેવાશંકર મેઘજી પુરોહિત દેલવાડાકર; શ્રી જયંતવિજયજી. પ્રકાશક શ્રીવિજયધર્મસૂરિ પ્રકાશક: શ્રી ઉનેવાળ સેવા સમાજ-અમદાવાદ. જેનગ્રન્થમાળા, છોટાસરાફા, ઉજ્જૈન કિંમત કિમત રૂ. ૧. ૦-૮-૦. આ પુસ્તકમાં બ્રાહ્મણોની ઉનેવાળ જ્ઞાતિને, કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યની ઉત્પત્તિથી આજસુધીને, પરિચય કરાવવામાં અમર કૃતિઓમાં વેરાયેલ જુદાં જુદાં બેધઆવ્યો છે. તેની શરૂઆતમાં ગૂંથાયલાં ત્યાગ વચનો કે સુવર્ણવાકયોને આ સંગ્રહ એક અને ચમત્કારનાં, શોર્ય ને સાહસનાં દષ્ટાંતે ઉપયોગી પ્રકાશન ગણી શકાય. ગુજરાતની ભક્તિપ્રેરક છે. વિષય સર્વસામાન્ય નહિ તોપણ અસ્મિતાના અવતાર સમા એ મુનિવરની શુદ્ધ નિરૂપણપદ્ધતિ એના મોટા ભાગને રસિક અને પ્રચાર શક્તિની તે સારો ખ્યાલ આપી શકે છે. સુવાચ્ય બનાવે છે. જીવનચરિત્ર-સંપાદક: શ્રી. રતિલાલજી. સ્મૃતિ નિકુંજ–લેખક અને પ્રકાશક: પ્રકાશક: શ્રી. કલ્યાણચંદ્રજી જૈન ગ્રન્થમાળા, ગાંડળ. મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ, રાવપુરા, વડોદરા. કિમત ૦–૮–૦ કાગચ્છના જાણીતા તિવર્ય શ્રી. કલ્યાઆ નાના છતાં સુશોભિત કવિતગ્રન્થમાં ચંદ્રજી મહારાજનું આ પુસ્તકમાં જીવનસ્મૃતિ નિકુંજ” અને “સમરાંગણનો સાદ નામે ચરિત્ર પ્રગટ થયું છે. તેમાં તે મુનિવરના બે કાવ્ય પ્રગટ થયાં છે. બંને કાવ્યોમાં અર્થ જીવનમાં અનેક સાહસિક અને બોધપ્રદ કરતાં શબ્દ, માધુર્ય કરતાં લય ને નિસર્ગિક પ્રસંગે અપાયા છે. શૈલી સરળ છતાં કયાંક કયાંક તે સંદિગ્ધ બને છે અને વિશેષ પડતી પ્રવાહ કરતાં તાલ વધારે આગળ તરી આવે છે છતાં એ શબ્દ, લય અને તાલ ત્રણેને ભંક્તિના ભારથી દબાઈ જાય છે. -લેખક તથા પ્રકાશક: કવિ સંયોગ કાવ્યોમાં અનુભવવી ગમે એવી મીઠાશ કાલિદાસ ભગવાનદાસ પાટણ. આથમતી સામાન્ય પૂરી તેમને એવાં ગેય અને આકર્ષક બનાવે છે શૈલીમાં લખાયેલાં નીતિબોધક ભજને, ગાયને કે અર્થમાધુય આપોઆપ તરી આવીને અને સ્તવનનો સંગ્રહ. કવિતાને, ઓછા જળે પણ ગતિના કારણે સુભાષિત-પદ્ય-રત્નાકાર-(૫ મો ભાગ); અવનવા તરંગોથી રમ્ય લાગતી સરિતાની સંગ્રાહક અને અનુવાદક શ્રી. વિશાલવિજયજી. સમાંતર મૂકે છે. પ્રકાશક-શ્રી. વિજયધર્મસુરિ જૈન ગ્રન્થમાળા, વીણાના યુર–લેખક અને પ્રકાશકઃ વાણીના રિ-લ'અને પ્રકાશિઃ છોટાસરાફા. ઉજજેન. કિંમત ૦-૧૦-૦ શાન્તિલાલ ઓઝા, એમ. એ., ઘડિયાળી પિળ, - પૂ. જૈન તીર્થંકર વિષે ટૂંકમાં બધી જ વડોદરા. મૂલ્ય પાંચ આના. માહિતી મેળવવા ઈચ્છનારને આ ગ્રન્થ રસધારા', 'જૂનું અને નવું સાહિત્ય વગેરે ઉપયોગી થઈ પડે એમ છે. તેમાં અપાયેલી કતિઓથી જાણીતા થયેલા ભાઈ ઓઝાનો આ જીનેશ્વરસ્તુતિઓમાં અપૂર્વ કવિત્વનો પણ ક્યાંક રાસસંગ્રહ ગેયકવિતાને પ્રાધાન્ય આપતી જન- કયાંક ચમકાર જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ • સુવાસ : કાર્તિક ૧૯૯૬ સંસ્કૃત-પ્રાચીન–સ્તવન-સંદેા[સંસ્કૃત] સુરત. સંપાદકઃ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. કિંમત -સંપાદક અને પ્રકાશક ઉપર પ્રમાણે. ૨. ૨-૦૦ જૈનાના ચેવીશે પૂ. તીર્થંકરા અને પવિત્ર તીર્થીની સ્તુતિઓને આ પુસ્તકમાં સંગ્રહ કરવામાં આવ્યા છે.એ સ્તુતિ સંસ્કૃત ભાષાના સામાન્ય અભ્યાસીઓને સુવાચ્ય થઈ પડે એ રીતે તેમાં ફૂટનેટા પણ આપવામાં આવી છે. વિહાર દિગ્દર્શન[હિંદી]-સંપાદકઃ મુનિ પ્રિયંકરવિજયજી, પ્રકાશકઃ સેામચંદજેશગદાસ, મહેસાણા. કીંમત રૂ. ૧-૪-૦ ચેામાસા સિવાયના સમયમાં સદવિહારી રહેતા જૈન મુનિએ જુદી જુદી પ્રજાએ સાથે એવા ગાઢ સંપર્કમાં આવે છે અને ભિન્નભિન્ન ચળાના એવા ઊંડા નિરીક્ષક બને છે કે જો તેએ પાતાનાં સંસ્મરણેા પ્રકટ કરતા રહે તે વિહ’ગાવલાકી પ્રવાસીએનાં વર્ણન કરતાં એમાંથી વિશેષ જાણવાનું મળે. આ પુસ્તક એક એવા સામાન્ય પ્રયાસ છે.એમાં મુંબઇથી આગ્રા,પાલીતાણાથી ઇંગલેર, ખેંગલેારથી બિયાવર, શિવ પુરીથી આબૂ અને અમદાવાદથી સમ્મેતશિખર (બંગાળ) એમ પાંચ વિહારાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં આંતિરક કરતાં ખૂબ જાણીતી એવી ખાદ્ય માહિતી વિશેષ છે; છતાં જૈન પ્રવાસી આને તે ઉપયેગી થ પડે એવી છે. હિંદી ચેાપડી પર અંગ્રેજી નામ મૂકનાર સંપાદકની વલણ કંઇક સુધારા માગે છે. ગુર્જર કવિસમ્રાટ કલાપિ [મરાઠી]--- લેખક અને પ્રકાશક: બાબુલાલ નાનચંદ માતીવાલે, શુક્રવાર, પુના. છેલ્લાં કેટલાંક વર્ષોથી બિનગુજરાતી હિંદી પ્રજા પણ ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારા વિષે કંઈક જાણવાને ઉત્સુક બનેલી છે. ‘હંસ’માં પ્રગટ થતા ગુજરાતી કૃતિએના અનુવાદ એની સાબિતીરૂપ છે. આ નિબંધ મરાઠી જનતાને ગુજરાતના પ્રણયકવિ કલાપિ અને એમની કવિતાને પરિચય કરાવવાની એવી જ એક ભાવનાનું વિશિષ્ટ પરિણામ ગણી શકાય. સીલ્વર જ્યુબિલી કામેમારેશન વાલ્યુમ [અંગ્રેજી]~~~સાર્વજનિક એજ્યુકેશન સેાસાઇટી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુરતની સાર્વજનિક એજ્યુફૅશન સાસાઇટીને તિહાસ એ સરકાર કે શ્રીમંતાએ ઊભાં કરેલાં વિશ્વવિદ્યાલયા કે શિક્ષણમંદિરાને ઇતિહાસ નથી પણ ૧૧ છેાકરાથી શરૂ થયેલી એક નાની અંગ્રેજી નિશાળે, એના વિધાયકાના વિરલ ક્ષેત્રમાં સાધેલા ક્રમિક વિજયને ઇતિહાસ છે. ઉત્સાહુ અને તનતાડ શ્રમથી, પ્રાન્તના શિક્ષણ૧૮૮૯માં નાની નિશાળ, તેમાંથી હાઇસ્કુલ, ૧૯૧૨માં સેાસાઇટીની સ્થાપના અને તે પછી પ્રાન્તની મધ્યવર્તી શિક્ષણસંસ્થાએ એ સાસાઈટીના વિકાસને ક્રમ છે. ડૈન-સાસાઇટીના આદર્શ પર આ સંસ્થાની સ્થાપના થઈ અને સમય જતાં એને એવી કીર્તિ વરી પણ ખરી. કીર્તિને માર્ગે વળતાં એને દ્વારા કે લાખોની ભેટા આપનાર દાનવીરેશ પણ મળ્યા. પણ એ દાનવીરામાં એવી પ્રેરણા જગાવનાર શુભેચ્છકો. સંસ્થાના આદિસ્થાપા, શરૂઆતમાં એને ટકાવી રાખનાર સદ્ગૃહસ્થેા, શિક્ષા કે શ્રી ચુનીલાલ ઘેલાભાઈ શાહ કે દિ. ખ. ચુનીલાલ ગાંધી જેવા સેવકાતા ફાળા એ દાનવીરા કરતાં જરીકે ઊતરતા નથી એ વાત સસ્થા હજી નથી ભૂલી એ એની મહત્તાની નિશાની છે. આ રજતમહાત્સવ-સ્મૃતિ-ગ્રન્થ [Silver Jubilee Commemoration Volume] માં સાસાઇટીના ઇતિહાસ ઉપરાંત એના ધડનારાઓના પરિચય પણ આપવામાં આવ્યા છે. આ ગ્રન્થનું સંપાદનકાય કાઈ પણ સંસ્થાના ઉત્સવ–ગ્રન્થ કે અહેવાલમાં કરવામાં આવે છે એ કરતાં કંઈક વિશિષ્ટ દૃષ્ટિએ થયું છે. કેવળ સોસાઈટીને લાગતાવળગતા વિયેાને જ એમાં સ્થાન અપાયા છતાં વાંચન રસભર્યું બની શકયું છે. પગાર લેતા સેવકાને પણ એમાં ભૂલી નથી જવાયા. યેાગ્ય અને જરૂરી ફોટાઓથી ગ્રન્થને આકર્ષીક રીતે સુશોભિત બનાવવામાં આવ્યા છે. www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ છૂટાં ફૂલ– પંજાબના પહેલાંના ગવર્નર સર એડવર્ડ મેકલેગન વર્તમાન યુદ્ધ અને હિંદ સંબંધમાં Asiatic Review'ના છેલ્લા અંકમાં એક લેખ લખતાં જણાવે છે કે--હિંદ સમગ્ર દૃષ્ટિએ તે, ૧૯૧૪ની જેમજ, બ્રિટને હેરેલા યુદ્ધને અપનાવવાનું અને તેમાં ઝંપલાવવાને તૈયાર છે. અને પોતાના એ કથનના ટેકામાં તેઓ મહાત્માજી, પંડિત જવાહરલાલ, ઝીણા, રાજાઓ વગેરેનાં જર્મનવિરોધી નિવેદને ટાંકે છે. હિંદીઓ કઈક સમયે તો પિતાનું તંત્ર પિતાના હાથે જ ચલાવી શકશે એવી મેકલેએ દર્શાવેલી આશાને અંગ્રેજ પ્રજાએ હસીને કવિની કલ્પના જ ગણી કાઢેલી. અંગ્રેજી ભાષાના કેટલાક લેખકની વાર્ષિક આમદાની— નોયેલ કાવડ–૪૦ હજાર પાઉન્ડ, બર્નાડ શો-૩૫ હજાર પાઉન્ડ, જેમ્સ બેરી અને એચ. જી. વેલ્સ-૩૦ હજાર પાઉન્ડ, પી. જી. વુડહાઉસ-૨૦ હજાર પાઉન્ડ, ગાસવર્ધી– ૧૨ હજાર પાઉન્ડ. ટેનીસને પિતાને કઈ મળવા ન આવે એ માટે પિતાના ઘરની આસપાસ જંગી દિવાલ ચણાવરાવી હતી. મીસીસ ફરેન્સ હોસે લગ્ન પછી ૨૪ વર્ષમાં ૨૪ સંતાનને જન્મ આપે છે. હજી વધુ વખત માતા બનવાની તેની ઉમેદ છે. સંતાનઉછેરને જ તે જીવનસુખ માને છે. તેની માએ ૧૯ સંતાનને જન્મ આપેલો. પ્રાચીન હસ્તલિખિત પ્રતોના ફોટા સહેલાઈથી લઈ શકવાની શેધ મુંબઈમાં સફળ નીવડી છે. શ્રી. કસ્તુરભાઈ લાલભાઈએ રૂ. ૬૫ હજાર લગભગમાં શ્રી. અવનીન્દ્રનાથને કલાસંગ્રહ ખરીદ્યો છે. સવાસના એક લેખક પંડિત લાલચંદ્ર ભગવાન વડોદરામાં એમ. એ. ના અર્ધમાગધી વિભાગના માનદ આચાર્ય નીમાયા છે. પિતા–(ઉડાઉ પુત્રને) તારી ઉંમરે તે હીટલરે નામના કાઢી હતી. પુત્ર–ને તમારી ઉંમરે ? શિક્ષક–અંગ્રેજોના રાજ્યમાં હમેશાં અજવાળું શા માટે રહે છે? શિષ્ય–સ્વર્ગના ડીકટેકટિવ સૂર્યને તેમના પર વિશ્વાસ નહિ આવતા હોય માટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - સુવાસ : કાતિ ૧૯૬ હેટેલાય–શું આપું શેઠ ચા-ચવાણું-ભજિયાં? શેઠ– વડોદરાનું શું વખણાય છે ? બેય-હાથીખાનું, તે પખાનું, લક્ષ્મી વિલાસ પેલેસ, કમેટીબાગ, સુરસાગર તળાવ.. ગુ–પ્રેમને મંત્ર તે દેવે પણ નથી જાણતા. શિષ્યા–હું તે જાણું છું ને? ગુરુ –હા હા, ઘણી જ સુંદર રીતે. શિખ્યા–તે પછી આપ હવે એ પરમ મંત્ર એ ન જાણનારને શીખવવા જાઓ તે ? કોઈ પણ સિદ્ધાંતને માટે મરી ફીટવું એ કરતાં તેને સિદ્ધ કરવા જીવવું એ વધારે મુશ્કેલ છે. ભાગ્યદેવીના હાથ સાચા જ્ઞાની સુધી પહોંચી શકતા નથી. મહત્તા અને મળતાવડાપણું બંને પરસ્પરવિરોધી તો છે ત્રણ ચીજો એવી છે જેને હું ચાહું છું, પણ સમજતો નથીઃ ચિત્રકલા, સંગીત ને સ્ત્રી. ફેન્ટેનલ મદિરમાં ખૂબ જતી સ્ત્રીઓને જેમ શંકાની નજરે જોવાય છે એમ સમૂળગી ન જતી પણ એ જ નજરે જેવાવી ઘટે. કયુલેટ. સ્વીકાર ગ્રન્થ-નફાકારક હુન્નરો. દિપોત્સવી અંક-ગુજરાતી, નાગરબંધુ, શારદા, વેપાર-ઉદ્યોગ, ગાંડિવ, બાલજીવન, બાલમિત્ર, બાળક, કિર્લોસ્કર. વૈમાસિક–ફાર્બસ ત્રૈમાસિક, Journal of Indian History, Journal of Mythic Society, Journal of Assam Research Society, S. L. D. Arts Gollege Magazine માસિક–પ્રસ્થાન, નવરચના, ગુજરાત શાળાપત્ર, શિક્ષણ-પત્રિકા, સ્કાઉટવીર, બાલવાડી, ફોરમ, કિસ્મત, ક્ષત્રિયમિત્ર, વ્યાયામ, ક. દશા એ. પ્રકાશ, અનાવિલ જગત, ખેતીવાડી વિજ્ઞાન, કમર, જૈન સત્ય પ્રકાશ, આત્માનંદ પ્રકાશ, જૈન ધર્મ પ્રકાશ, સારસ્વત જીવન, ઉન્નતિ, વિશ્વવિજ્ઞાન, વિશ્વાતિ, અનેકાન્ત, ઉનેવાળ બધુ, ગીતા, શિષ્ટ સાહિત્ય સંધ પત્રિકા, વૈદ્યક૫. New Book digest, Journal of Indian Merchant's Chamber, દક્યા. પાક્ષિક–દુ-દુભિ, એસવાલ, પ્રબુદ્ધ જૈન. અઠવાડિક–પ્રજાબંધુ, ગુજરાતી, સ્ત્રી-શક્તિ, ગુજરાતી પંચ, નૌકા, જેન તિ, જયકચ્છ, રાષ્ટ્રશક્તિ, સાકરથાન. પરચુરણ–મહાવીર જૈન વિદ્યાલયને ચોવીસમે વાર્ષિક રિપોર્ટ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી કિશોરલાલ ઘ. મશરૂવાળા “સર્વોદય’ના છેલ્લા અંકમાં, ગાંધીજીની બ્રિટનને બિનશરતી મદદ આપવાની વલણને બાજુએ રાખી મહાસભાએ અંગ્રેજોના ઉદ્દેશની સ્પષ્ટતાની માગણી સાથે શરતી મદદનું નિવેદન બહાર પાડયું તે સંબંધમાં લખતાં જણાવે છે કે “ લડાઇની ખબર સાંભળી સટોડિયાઓ જેમ તજીમંદીને લાભ ઉઠાવવા લાગ્યા તેમ કોંગ્રેસમાં પણ એક વખત પિતાને દાવ અજમાવવાને મોહ જો;” અને મહાત્માજીએ એ નિવેદન સામે મૂકેલી મુખ્ય દલીલ કે, “અહિંસામાં પ્રતિપક્ષીની કફોડી સ્થિતિને લાભ ઉઠાવવાની વલણને સમાવેશ ન થઈ શકે,”—તેના ઉત્તરમાં મહાસભાએ કરેલ બચાવ કે “મહાસભાવાદી પ્રધાનોએ અહિંસાના સિદ્ધાંતને માન્ય રાખ્યા છતાં વિકટ સંગોમાં એમને જેમ ગોળીબારની પણ છૂટ આપવી પડી હતી એમ દેશની વર્તમાન સ્થિતિમાં તેના વિકાસ અને બચાવ માટેની દરેક પગલાં વ્યાજબીજ ગણાય; ”—તે પર ટીકા કરતાં શ્રી મશરૂવાળા કહે છે કે, “ ગોળીબાર કે ફાંસીની સજાના પ્રસંગોથી શુદ્ધ અહિંસકને દુઃખ તે થાય પણ એ હિંસા કાનુની છે. એક જેન મેજિસ્ટ્રેટ અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા સાથે જેમ એવાં પગલાં લઈ શકે છે એમ મહાસભાવાદી પણ એ લઈ શકે, પણ મહાસભાની વર્તમાન વલણે તે ગાંધીજીના વર્ષોથી પિષેલા સિદ્ધાંતને ઉથલાવી નાંખ્યો છે.” - શ્રી મશરૂવાળાનું આ નિવેદન ત્રણ પ્રશ્નો ઊભા કરે છે. મહાસભા પ્રત્યે સન્માન ધરાવતી કોઈ પણ વ્યક્તિને, દેશની વર્તમાન સ્થિતિમાં, મહાસભાએ વિશાળ બહુમતિએ સ્વીકારેલા સિદ્ધાંત ઉપર પાછળથી ટીકા કરવાની કેટલી હદે છૂટ ? કાનુની હિંસાનો અર્થ છે? જેને અહિંસા આ નિવેદન સાથે કેટલી હદે સંગત છે? મહાસભા એ વર્તમાન હિંદની બહુમાન્ય સર્વોપરી રાજકીય સંસ્થા છે. એની અમુક વલણ સ્પષ્ટ સ્વરૂપે બહાર પડી ગયા પછી એ વલણ સંબંધમાં સંસ્થા પ્રત્યે સન્માન ધરાવતી કોઈ પણ જવાબદાર વ્યક્તિએ કડક ટીકા કરવી એ એ વલણને નહિ પણ સંસ્થાને અને પિતાના સન્માનને ઘા મારવા સમાન છે. જેને એવી વલણ પસંદ ન હોય એણે કાં તે એ જાહેર થતાં પહેલાં જ કાર્યકર્તાઓને પિતાના મુદ્દા સમજાવવા જોઈએ અને એને જો એમજ લાગે કે એ મુદ્દાઓ ઝીલવાની કેઈનામાં શક્તિ નથી તે એણે એ સ્થિતિને દેશનું અને પિતાનું કમભાગ્ય સમજી દુઃખદ મૌન સેવવું જોઈએ અથવા બળ હોય તે સંસ્થા પર કાખ જમાવવાને બહાર આવવું જોઈએ. પણ જે મુદાઓ બુદ્ધિમાન કાર્યકર્તાઓના મગજમાં ન ઊતર્યા એ મુદાઓ સામાન્ય પ્રજા ઝીલી શકશે એવી આશાએ કડક ટીકા કરવી એ પ્રજામત કેળવવા કરતાં કાર્યક્તઓની શક્તિમાં અવિશ્વાસના સૂચન સાથે સંસ્થાને નુકશાન પહોંચાડવા સરખું છે. અને શ્રી મશરૂવાળા તે ગાંધીજીના ચુસ્ત અનુયાયી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ - સુવાસ: કાર્તિક ૧૯૯૬ છે. તેઓ ગાંધીજીના જ સિદ્ધાંતના બચાવમાં મહાસભા જેવી સંસ્થાને ‘ સટેાડિયા ’ની ઉપમા આપે એ એ સિદ્ધાંતની છત્રછાયાને વિશેષ પડતા લાભ ઉઠાવવા સાથેજ ગાંધીજી અને મહાસભા વચ્ચેના ભેદભાવને જાહેર કરવા સમાન છે. કાનુની હિંસાના અર્થ ? એની મર્યાદા કેટલી?--એક વ્યક્તિએ ખૂન કર્યું ાય યા નહિ પણ કચેરીમાં એના પર ખૂનના આરેાપ પુરવાર થતાં એ વ્યક્તિના કુટુંબીઓની રી દશા થવાની છે એની જરીક પણ પરવા વિના પેાલીસખાતું એ ખૂનીને ગાળાથી વીંધી નાંખે. એ હિંસા કાનુની ? એક ટાળું ઉશ્કેરાને હિંસક પગલાં લે અને પેાલીસ એ ટાળામાં કાણુ દેષિત છે એ શેાધી કાઢવાને અસમર્થ સ્થિતિમાં ટાળા પર ગોળીબાર કરે—જેમાં કેટલાક નિર્દોષ। પણ વીંધાઈ જાય એ હિંસા કાનુની ? ગમે તેવી મહાન વ્યક્તિ કાઇ સત્તાધીશ વ્યક્તિની વલણ પ્રત્યે સંમતિ ન દાખવી શકે તે એ મહાન વ્યક્તિને એની મહત્તાથી, કીર્તિથી, સ્થાનથી ભ્રષ્ટ કરવી એ માસિક હિંસા તે અહિંસા ? પણ એક રાષ્ટ્ર પર બીજા રાષ્ટ્રે લૂટારૂનીતિથી કાબૂ જમાવી તેને ચૂંથી નાંખ્યું હેાય ત્યારે પ્રથમ રાષ્ટ્ર બીજાને મદદ કરતી વખતે કંઇક શરત મૂકે એનુંજ નામ શું બિનકાનુની હિંસા? હિંસા સંબંધમાં કાનુની કે ખિનકાનુની વિશેષણા યાજનારે એ યાદ રાખવું ઘટે કે એક નગરને કાઇ લૂટારૂટાળીએ ખૂન વહાવીને કબજે કર્યું હાય ત્યારે નગરજને બચાવમાં જે કંઈ પગલાં લે એ સરકારી દૃષ્ટિએ જેમ કાનુની ગણાય છે અને એની તેાંધ ખૂન કે હિંસા તરીકે નથી લેવાતી એમ એક રાષ્ટ્ર ખીન રાષ્ટ્રે પર બળજબરીથી કાબૂ જમાવ્યે હાય ત્યારે બચાવમાં પ્રથમ રાષ્ટ્ર જે કંઈ પગલાં લે એ ઈશ્વરની દૃષ્ટિએ કાનુનીજ હોય છે અને એની માંધ હિંસા તરીકે નથી લેવાતી. અને કાનુની કે બિનકાનુની હિંસા—અહિંસા સંબંધમાં જૈન દૃષ્ટિને દાખલે આપનારે એ સમજવું જોઇએ કે એ દૃષ્ટિએ તે હિંસા એ હિંસાજ છે.—પછી તે કીડીની હાય, કુતરાની હેાય, માનવીની હાય કે માતંગની હોય; કાનુની હાય કે બિનકાનુની હાય. પણ સ્વાર્થવાંકું સંસારીવર્ગ એવી સૂક્ષ્મ અહિંસા ન પાળી શકે માટે તેના સંબંધમાં અમુક પ્રકારની જરૂરી હિસાએ ચલાવી લેવામાં આવે છે. પણ એમાં કેવળ ફ્રાંસીની કે ગાળીબારની આજ્ઞા આપવાની કાનુની હિંસાનેાજ નહિ પણ ધર્મ કે રાષ્ટ્રના સંરક્ષણુને ખાતર લેવાતાં ગમે તેવાં પગલાંને પણ સમાવેશ થાય છે. એક સાધ્વીના શિયળની રક્ષાને ખાતર અવંતીપતિ સાથે મહાયુદ્ધ ખેલનાર કાલિકાચાર્ય; કે રાષ્ટ્રના સંરક્ષણને ખાતર યુદ્ધના મેદાન પર લાખાનાં શિર ઉતારનાર વિમળશાહ, કુમારપાળ, વસ્તુપાળ કે તેજપાળ જૈન દૃષ્ટિએ મહાવીરના વિરાધી નથી ગણુાયા, પૂજક ગણાયા છે. પરહસ્તે સાયલી જન્મદાત્રીને છેડાવવા લેવાતાં ગમે તે પગલાં જેમ કાનુની છે એમ પરચક્રમાં ફસાયલ ધર્મ કે રાષ્ટ્રને મુક્ત કરવાને લેવાતાં ગમે તે પગલાં કાનુનીજ છે. કબજે થયેલી માતાની સાથે ઉપભાગ કરીને, એના લેાહીને ભ્રષ્ટ કરીને, તેના શરીરને ચૂથી નાંખીને એના અંગના કૂચા વિજેતા ધીમેધીમે પાસે ઊભેલા યાચક પુત્રના પગ પાસે ફેંકતા રહે અને પુત્ર એ કુચાને પેાતાની શાંત મહત્તાનું પરિણામ ગણી હર્ષ પામે, માતાને ચૂંથનાર વિજેતાને બીજા પ્રતિસ્પર્ધી સાથે અથડામણના પ્રસંગ આવતાં એ બીજાને મહાત કરવામાં તે માતૃવિજેતાને બિનશરતી મદદ કરવા દાડે એ જેમ સાચેા પુત્રધર્મ નથી-જન્મભૂમિ સંબંધમાં પણ એમજ હાઈ શકે. X X X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ નોંધ ૩૪૩ “ગુજરાતી ' ના છેલ્લા દિપોત્સવી અંકમાં કવિ શ્રી ખબરદારે, શ્રી બ. ક. ઠાકરે પિતાની “કવિતાસમૃદ્ધિ ની બીજી આવૃત્તિમાં વિનામંજુરીએ વાપરેલાં તેમનાં કવિતા અને તેમની કવિત્વશક્તિ પર કરેલા પ્રહાર સંબંધમાં એક ફરિયાદ-લેખ લખ્યો છે. જો આ લેખ કેવળ ફરિયાદરૂપે રહ્યો હોત તો તે કવિ શ્રી ખબરદાર પ્રત્યે પ્રજાની હમદર્દી વરી લાવત. પણ એ ફરિયાદ ઉપરાંત વિષયની બહાર જઈને એવા અંગત આક્ષેપરૂપ બની ગયો છે કે તેણે ગુજરાતી સાહિત્યની અનેક કમનશીબીઓમાં એક ઉમેરો કર્યો છે. ગુજરાતી સાહિત્યની આ દશા ક્યાંસુધી રહેશે ? વિજેતાઓ પ્રત્યે વળવાને અસમર્થ બનેલો ગુલામ પ્રજાને દ્વેષ અંદરોઅંદર અથડાય છે. એ સિદ્ધાંત સાહિત્યક્ષેત્રે પણ શું સાચે નીવડશે ? શ્રી મુનશીની કતિઓમાં જનો પ્રત્યે દ્વેષ ઉભરાય. ગાંધીજી સામેના વિરોધ કવિશ્રી ન્હાનાલાલની કલાને પણ અસર પહોંચાડવા માંડી. શ્રી પાઠક કે એમની મંડળી-હિદની પ્રાચીન મહત્તાને ઝીલવાને અસમર્થ બની એની મશ્કરીના રૂપે પણ દ્વેષ પ્રગટાવ્યો. સૈરાષ્ટ્રસંઘ-જેની અંધભક્તિ સ્વીકારી એના પ્રત્યે એ ભક્તિભાવ ન દાખવનાર વરની વલણને તાર્કિક પદ્ધતિએ ગાળવાને બદલે ‘આલ્ટિમેટમ' જોડવા માંડયાં. અને શ્રી બ. ક. ઠાકર કે ખબરદાર-દરેકને પોતાના વાડા, પક્ષે, દ્વેષ કે પ્રતિપક્ષી સામેના અંગત આક્ષે છે. માતા પારકે હાથે ચૂંયાઈ રહી છે એ ભૂલી સાહિત્યકારો પિતાની કીર્તિ, પિતાની વૃત્તિઓ કે પોતાના સ્વાર્થમાં જ સર્વસ્વ જોતા થયા છે. એમનાં શબ્દબાણ જેટલાં ઘરમાં છૂટે છે એટલાં બહાર નથી છૂટતાં. મા ભારતીની ચીસ સામે કાન પર હાથ મૂકનાર એ શબ્દદે પિતાની કીર્તિ કે કૃતિ પર જરીક પણ ટીકા થતી જોતાંજ બાંય ચડાવીને પિતાની બધી જ શક્તિથી લડી લેવાને સજજ બને છે. નેપોલિયને છેટલિને ઑસ્ટ્રિયાની એડી તળેથી મુક્ત કરી ઈટાલિયન પ્રજને ઓસ્ટ્રિયા સામે યુધે ચડવાને જ્યારે સજજ કરવા માંડી ત્યારે ઍસ્ટ્રિયાના શહેનશાહે કહ્યું, “તમે એ પ્રજાને નચવી શકશે; એના પાસે સારાં સારાં પુસ્તક લખાવી શકશે; કલા, ધર્મ કે માનવતાની વાત કરાવી શકશે; એને ભણાવી શકશો, અંદરોઅંદર અથડાવી શકશે; એની પાસે આંતરિક સુધારાનાં ભાષણ અપાવી શકશો પણ અમારા સામે યુદ્ધના મેદાન ઉપર તે તેને તમે પળવાર પણ ઊભી નહિ રાખી શકે. કેમકે અમે એને એ રીતે મેળવી છે.” બ્રિટન આજે આ જ શબ્દો હિંદી પ્રજા સંબંધમાં સહેલાઈથી વાપરી શકે એમ છે. સાહિત્ય ને સમાજસુધારે, કલા અને શિક્ષણ, સમાનતા ને માનવતા, સીનેમા ને સહનશીલતા (અલબત્ત–પારકા હાથની માર ખાતાં) એ જ વર્તુલની આસપાસ આજે હિંદનું પ્રજાબળ ફર્યા કરે છે. પિતે જે માર્ગે જાય છે એ સુધારાને છે કે સત્યાનાશને એને વિચાર કરવાનો એને અવકાશ પણ નથી રહેતું. વેશ્યા કે ભિખારણના જીવન પર એક સુંદર નવલકથા લખી નાંખતો સાહિત્યકાર એ સમજવાની દરકાર પણ નથી કરતો કે પોતે ચારિત્રશીલ ન બની શકતા હોય, દરિદ્રોના ચરણે પિતાનું સર્વસ્વ ધરી ન દઈ શકતો હોય તે પોતાના સ્વાર્થ-કીર્તિ અને દ્રવ્યને ખાતર એ ભિખારણ અને વેશ્યાને દલાલ બન્યો છે. યુવતીનાં ખુલાં અંગનાં ચિત્ર પ્રત્યે લેકની આખ આકર્ષાતાં પોતાની કલાકૃતિઓ વધારે ખપશે એમ માનનાર કલાકારે એ ભૂલી ન જવું જોઈએ કે એમ કરીને એ દ્રવ્યને ખાતર પિતાનાં અંગ ખુલ્લા કરતી યુવતી કે ગણિકા કરતાં પણ વધારે પાપી બને છે. કેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ સુવાસ : કાતિક ૧૯૯૯ ગણિકા સ્વાર્થ ખાતર પોતાનાં જ અંગનો ઉપયોગ કરે છે, કલાકાર પારકાં અંગને ઉપયોગ કરે છે. કલા, સાહિત્ય કે શિક્ષણની દેવી સરસ્વતી છે. એ જયાંસુધી પવિત્ર કે કુમારી હોય ત્યાંસુધી જ એની કિંમત છે, એનો ઉપયોગ જ્યારે વ્યક્તિગત સ્વાર્થ કે દ્વેષને ખાતર થવા માંડે છે ત્યારે એનું સ્વરૂપ સ્વાર્થને ખાતર હમાયેલી કન્યા સરખું બને છે. એ સ્થિતિમાં લેખક કે કલાકાર કેવળ પુત્રીવિક્રેતાજ નહિ, પુત્રીની પવિત્રતાના વેચાણ પર નભતે ભાડુતી બાપ બને છે. નાશિક મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન શ્રી લલિની રાસલીલાએ શિક્ષણક્ષેત્રમાં ઠીક ઠીક ચર્ચા જગાવી છે. આ રાસલીલા એ ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષના ચાલુ સમાગમનું સ્વાભાવિક પરિણામ હોઈ એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈજ નથી. પણ આ દષ્ટાંતથી વર્તમાન શિક્ષણ પદ્ધતિ કંઈક ધડો લે એ અનિવાર્ય રીતે જરૂરી છે. શ્રી લાલ નાશિક મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન; બોર્ડના હાથ નીચે ચાલતી અનેક શાળાઓમાં સંખ્યાબંધ સ્ત્રી-શિક્ષિકાઓ; શિક્ષિકાઓની પસંદગીનું કામ શ્રી લાલ પોતાને માથે ઉપાડી લે; શિક્ષિકાઓ તેઓ મોટે ભાગે સ્વરૂપવાન, યુવાન ને ત્રીશ વર્ષની વયની અંદરની જ પસંદ કરે; તેમના ચાલુ સંપર્કમાં રહેવાને શ્રી લાલ વારંવાર શાળાઓની મુલાકાત લીધા કરે; એક શિક્ષિકા સાથે ગેરકાયદેસર અને ડીક શિક્ષિકાઓ સાથે તેઓ ગાઢ સંબંધ ધરાવે; યુવાન રૂપવતી શિક્ષિકાઓને ઑફિસમાં એકત્ર કરી મોડી સાંજ સુધી બેત્રણ શિક્ષકે સાથે તેઓ ઠકા-મશ્કરી પણ ઉડાવે ને આ રીતે રાસલીલા રમાયા કરે–એ એ રાસલીલાની તપાસ માટે નીમાયેલા અધિકારીને નમ્ર અભિપ્રાય છે. સ્ત્રી અને પુરુષ બંને કુદરતનાં એવાં અડધિયાં છે કે જ્યાં એમનું જોડાણ પસંદ કરવા યોગ્ય ન હોય ત્યાં એમને પરસ્પરના ચાલુ સમાગમમાં મૂકવાં એ અઘટિત જોડાણને માર્ગ મોકળો કરવા સરખું છે. આપણી ગુલામીનાં કલંક્તિ પરિણામોમાંનું અને પતનનાં મુખ્ય કારણોમાંનું એક એ સ્ત્રી-પુરુષનો સ્વછંદવિહાર નીવડવાનું છે. એ ગુલામીએ પુરુષ પાસેથી બળ અને સંરક્ષણને ધર્મ છોડાવી, સ્ત્રીને પવિત્રતાની મશ્કરી કરતી બનાવી એક એવો ચેક ર છે કે જ્યાં એ બંને સ્વધર્મ વીસરી પરસ્પરની બગલમાં હાથ પરવી નાચે છે-સ્ત્રી ગણિકાનો વેશ ભજવતી, પુરુષ નિર્બળ મવાલો જે જણાને. મૃત્યુને આરે ઊભેલી દેવી ભારતી એનો પ્રત્યેક પુત્રી પાસેથી ઉચ્ચતમ પવિત્રતા ઝંખે છે, એના પ્રત્યેક પુત્ર પાસેથી લેહીનું ટીપેટીપું માગે છે. પણ એ મૃત્યુપકાર ગુલામ પ્રજાને કાને નથી પહોંચતો. એને તો રાસલીલાઓ રચવી ગમે છે. હિંદની માનસિક, શારીરિક અને દ્રવ્યવિષયક શક્તિને પણ ભાગ આજે એવા વિષયો પાછળ ખર્ચાઈ રહ્યો છે જે વિષય હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિમાં કે જે કંઈ અપ સુખ બાકી રહ્યું છે એના ટકાવમાં જરીક પણ મદદકર્તા નથી બનવાના, ઉલટા બાધક બનવાના છે. હિંદની સરકાર જે ખરેખર હિંદની પ્રજાને વિકાસ જ વાંછતી હોય તે તે હિંદી સ્ત્રીઓને નાચતી, કૂદતી, પુરુષો સાથે હાથ મિલાવતી કે સહશાળાઓની પાટલીઓ શોભાવતી જેવાને જેટલી આતુર છે એટલી જ આતુર એ તે સ્ત્રીઓ પવિત્ર, પ્રેમાળ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ - 2 ( [ { } . કે સ્વદેશ–હિંદી મહાસભાએ બ્રિટનને યુદ્ધનો ઉદેશ સ્પષ્ટ કરવાની અને એ ઉદેશને હિંદમાં પણ અમલમાં મૂકવાની કરેલી વિનંતિ; પણ હિંદી વઝીરને હિંદ હજી સ્વરાજ્ય માટે લાયક નથી જતું: [તે પછી એવા ગેરલાયક પ્રદેશની મદદની પરવા પણ શા માટે હોવી જોઇએ! ] બ્રિટન હિંદને સ્વરાજ્ય આપવા કરતાં હિંદની લધુમતિઓને પીઠબળ આપવાની ફરજ વધારે કિંમતી ગણે છે: [એ વિષયમાં બ્રિટનનું સ્થાન જગતના ઈતિહાસમાં અદ્વિતીય છે.] વાઇસરોયના નિવેદને હિંદની આશા પર ફેરવેલું પાણી: [ ના. વાઇસરોયની રમત હમેશાં ખુલ્લાં પાનાંની જ હોય છે. મી. ઝીણું, મહાત્મા ગાંધીજી વિગેરેએ ના. વાઇસરોયની ફરીથી લીધેલી મુલાકાત. દિલ્હીમાં હિંદુ-મુસ્લીમ સમાધાન માટેના પ્રયાસે અને એની નિષ્ફળતા. લખનૈમાં મુસલમાનેએ જગાવેલું આંતરિક હુલ્લડ. મી. ઝીણા કહે છે, “હિંદના લોકો અભણ, અજ્ઞાન, ને વહેમી છે માટે હિંદમાં પ્રજાતંત્ર નભી શકે એમ નથી: [ અંગ્રેજોની છત્રછાયા નીચે જ હિંદ સંબંધમાં આવા અભિપ્રાય પણ ચલાવી લેવાય છે એ દષ્ટિએ પણ એ છત્રછાયા જરૂરી હશે.] બ્રિટનની હિંદ પ્રત્યેની બેપરવાઈ અનુભવી મહાસભાએ સત્તા છેડી દેવાને કરેલો નિર્ણય. મહાસભાવાદી પ્રધાનએ આપેલાં ક્રમિક રાજીનામાં. ગવર્નરેએ પ્રજાતંત્રને અભરાઈએ મૂકી સીવીલિયનના હાથમાં સોંપેલી સત્તા. ઈંગલેન્ડને મદદ આપવામાં હિંદી રાજાઓએ આદરેલી હરિફાઈ. બ્રિટનની યુદ્ધ-કાઉન્સીલમાં હિંદના પ્રતિનિધિ તરીકે જઈ પહોંચેલા સર મહમ્મદ ઝફર૦લાખાનને કરાવાયેલાં યુદ્ધભૂમિનાં દર્શન. મુંબઈની ધારાસભામાંથી પસાર થયેલા ગુમાસ્તા-બીલને મળેલી ગવર્નરની મંજુરી. શ્રી વીરાવાળા ફરી રાજકોટના દિવાનપદે. મુંબઈમાં વિમાની અકસ્માત; વિમાનવીર ગાડગીલનું મૃત્યુ, જયપુર-નરેશને થયેલી ઈજા. એલોરમાં મળેલી હિંદી પત્રકાર-પરિષદ. કાશીમાં હિંદી-સાહિત્ય સંમેલન. મુંબઈની ધારાસભામાં પ્રધાનને માટે ૯૯૦૦ ની મોટર ખરીદવાની સશક્ત સંતાનની માતાએ બને એ જોવાને કેમ નથી જણાતી ? એ સરકાર હિંદના પુરુષવર્ગને કેલેજનાં પગથિયાં ઘસતે જોવામાં જેટલો રસ લે છે એટલે જ રસ એ તે પુરુષવર્ગને હાથમાં તલવારો ચમકાવતા, આંખમાંથી તેજ વર્ષાવતે, જનની, જન્મભૂમિ, સ્ત્રી કે નિર્દોષનાં સંરક્ષણને ખાતર માથાં મૂકતો જોવામાં કેમ નથી દાખવી શકતી ? કલા, શિક્ષણ અને સાહિત્ય એ પ્રજાવિકાસના પરમ માર્ગ છે. પણ જ્યારે એ માર્ગો પ્રજાનો વિકાસ જેને નથી ચડે એવા વર્ગને આધીન હોય છે ત્યારે એ માર્ગ પ્રજાજીવનમાં ઝેરનાં કેટલાંક એવાં બુંદ પ્રવેશી જાય છે જે એ જીવનને અશુદ્ધ, છિન્નભિન્ન ને માયકાંગલું કરી મૂકે. આજનું શિક્ષણ નીતિ, સંસ્કાર કે જ્ઞાન નથી સિંચતું, સમાનતા ને સ્વતંત્રતાના નામે સ્વચ્છદ, કલાના નામે ભ્રષ્ટતા, ધર્મ અને માનવતાના નામે નિબળતા અને બુદ્ધિવાદના નામે અંગ્રેજી વિચાર પદ્ધતિને વિકસવાનું ખાતર સિંચે છે. એ શિક્ષણમાં જો મર્યાદા કે શુદ્ધિ નહિ જળવાય તે હિંદની પવિત્ર સંસ્કૃતિને પછડાઈ મરતાં કઈ જ નહિ અટકાવી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ સુવાસ : કાતિક ૧૯૯૬ ચર્ચા વખતે એક મુસ્લીમ ધારાસભ્ય મૂકેલી રૂ. ૧૦૦ ના કાપની દરખાસ્ત; બીજાએ મેટરને બદલે સાઈકલ વાપરવાની કરેલી સૂચના. [સાઈકલને બદલે ટટ્ટની સૂચના કરનાર કોઈ ન નીકળ્યો એ પ્રતિનિધિત્વ કંઈક ઓછું જણાય છે. ] ગઈ પહેલી ઓગસ્ટે મુંબઈમાં કરવો પડેલો ગોળીબાર મુંબઇના ન્યાયમંદિરમાં વ્યાજબી ઠેરવાયા છે. હિંદુ બહુમતીવાળાં પ્રધાનમંડળો ધરાવતા પ્રાંતોમાં મુસલમાને પર અત્યાચાર ગૂજર્યા છે એ બાબતના પંડિત જવાહરલાલે કરેલા ઇન્કારના જવાબમાં બંગાળના વડા પ્રધાન સર ફઝલુલ હકકે એવી બાબતે પુરવાર કરવાનું બીડું ઝડપ્યું છે. પંજાબ અને યુ. પી. માં આગળ વધતી ખાસાર ચળવળ. વડોદરામાં ફટાકડાની દુકાનમાં લાગેલી આગ, લાહોરમાં એક જમીનદારના કુટુંબપર ખૂની હુમલો. મુંબઇમાં પંચાંગી મેચમાં હિંદીઓને ઝળકો વિજય. હડતાળ પર ગયેલા બંગાળના શણ કામદારોની સંતોષાયલ માગણીઓ. ' પરદેશ–વકીએ મિત્રરાજા સાથે કરેલા કરાર. તેની સાથે બીજું મુસ્લીમ રાજ પણ મિત્રરાજાના પક્ષે ભળે એ સંભવ. જર્મન યુ-ટએ સમુદ્ર પર આદરેલું પ્રચંડ યુદ્ધ. ઇગ્લાંડનાં કેટલાંક વહાણો વ્યાં. તેમાં પચીશ લાખ પાઉન્ડના ખર્ચે બંધાયેલી રોયલ એક પણ ૭૮૬ માણસ સાથે સમુદ્રને તળિયે જઈ બેઠી. યુદ્ધમાં માજી કેંસરના ૨૨ પુત્રો-પૌત્રો જમન પક્ષે લડી રહ્યા છે. [ ને છતાં પણ કૈસર હીટલરની યુદ્ધનીતિને વિરોધી ગણાય છે! ] રશિયન પરદેશમંત્રી માં. મેલોટેવન ઈંગ્લાંડ અને ક્રાંસ ઉપર આકરા શબ્દપ્રહાર. પોલાંડના વિજય પછી જર્મનીએ પશ્ચિમ ખરે આદરેલી હીલચાલ, ગયેલા મુલક પાછો મેળવ્યું. મ્યુનીચમાં ભાષણ કરતાં હીટલર કહે છે, “પાંચ વર્ષ સુધી લડી લેવાની મારી તૈયારી છે. વચને અંગ્રેજો નથી પાળતા. જે તેમણે ૧૯૧૪માં જર્મનીને અપાયેલ વચન પાળ્યું હેત, હિંદને તેમણે સ્વરાજ્ય આપ્યું હોત તો હું એમને ચરણે નમ: [ હિંદ સ્વરાજય આપીને હીટલરની સચ્ચાઈનું માપ કાઢવાને માર્ગ અને માટે હવે માકળો બન્યો છે.] રરિયા અને જર્મની વચ્ચે આર્થિક કરાર. સ્કેટલેન્ડ પર વિમાની હમલા. જાપાને હુંડિયામણને સંબંધ પાઉન્ડ સાથે તોડી નાંખી ડેલર સાથે જોડે છે. જર્મનીએ પકડેલી અમેરિકન સ્ટીમર સીટી ઓફ ફલીન્ટન છટકારો. અમેરિકામાં હડસન નદીમાં રહેલી બ્રિટનની મોટામાં મોટી સ્ટીમર “કવીન મેરી’ અને ‘સ્ટીમર નર્મીને ઉડાડી દેવાનું રચાતું કાવત્રુ. લંડનના વેસ્ટ એન્ડ પરના એક સીનેમાએ હીટલરને જીવતો પકડી લાવનાર માટે સવા લાખનું ઈનામ જાહેર કર્યું છે: [ આ પણ અંગ્રેજ પ્રજની એક ખૂબી જ છે. અમેરિકાએ શસ્ત્રસામગ્રી પાછળ ચાર અબજ ડોલર ખર્ચવાનું નક્કી કર્યું છે: [ પ્રલયકાળ નજીક આવી રહ્યો છે.] યુનાઈટેડ સ્ટેટસમાં એલચી તરીકે લોર્ડ લોધિયનની નિમણક, અમેરિકાએ ઉઠાવી લીધેલો શસ્ત્રવેચાણને પ્રતિબંધ. ઈટલીના યુદ્ધ -પ્રધાનમંડળમાં ફેરફાર, રશિયાએ લિથુઆનિયાને મેલો વિનાનો કબ છે. બેજિયમ ને હેલાંડના શાંતિ માટેના પ્રચાસે. હીટલર ને રીબેનાપ, ચેમ્બરલેન ને ચચલનાં પતિસ્પધી પક્ષ પર પ્રહાર કરતાં ભાષણ. આમની સભામાં જવુડ બેન હિંદ પક્ષ લે છે, સર સેમ્યુઅલ હાર હિંદને સ્વરાજ્ય માટે નાલાયક ગણે છે: [ધન્ય છે બ્રિટનની આ બેવડી રાજનીતિને. વ્યક્તિ ગમે તે સત્તા પર હોય તે સાચું બોલે, ન હોય ત્યારે મીષ્ટ બાલે. 3 એટિયામાં બળ. કરીબિયન સમુદ્રમાં જર્મન ટેન્કરે દમનને કબજે થવા કરતાં ડૂબવું પસંદ કર્યું. ઇંગ્લાંડ અને ઇટલી વચ્ચે વેપારી કરાર, ચચલ કહે છે: અમે હારીશું તો માનવતાના રક્ષણની જવાબદારી અમેરિકાને માથે આવી પડશે : [ માનવતાને ઈજારો જગતમાં ક્રાંસ, ઈંગ્લાંડ ને અમેરિકાએ જ રાખે છે ! ] લોઇડ પેજ પોલાંડના યુદ્ધ સંબંધમાં બ્રિટિશ પ્રધાનમંડળ ૫ર ટીકા કરતાં પોલીશ સરકારને હલકટની ઉપમા આપે છે: [ અંગ્રેજો આખરે પણ સાચું તે બેલે જ છે.) હિંદી ખલાસીઓ અંગ્રેજ ખલાસીઓ કરતાં ઉતરતું સ્થાન લેવા કરતાં કેદમાં જવું પસંદ કરે છે. મુસલિનીની ઇટાલિયન પ્રજાને શસ્ત્રસજજ રહેવાની હાકલ. રશિયા ફિલેન્ડ વચ્ચે બગડેલો સંબંધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વ ત બાળક કાઈ પણ પત્ર સાથે જોડાયેલુ નથી બાળક માસિક બાળકૈા માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હેાઈ આજના પ્રાદ્ધ શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કઈ કઈ મળી રહેશે. છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સંસ્થા કે ઘરમાં ત્ર રીતે ૧૭ વરસ થી પ્રગટ બાળક અવશ્ય હાવું જોઇએ, કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ધણાં આતુર હેાય છે : થાય નવા વરસથી ઘણા ફેરફાર જણાશે. છે બાળક' કાર્યાલય, રાવપુરા-વડાદરા. મહાન ' બેકાર દુનિયાને સ્વતંત્રપણે જીવન ગાળવું હોય આરામથી જીવન ગુજારવું હાય કાઈના તાબેદાર ન રહેવું હોય ~: અને — વગર પૈસે વેપાર કરવા હેાય તે છાયા ટેલરીંગ કલેજમાં આજેજ દાખલ થાય, અને શીવણુ તથા વેતરણ શીખી લે. જોઈએ છે ' ‘પ્રાચીન ભારતવષઁ ’, ‘Ancient India' અને ‘સુવાસ'ના ફેલાવા વધારવાને પ્રચારકા—જેએ પેાતાના પ્રદેશમાં રહ્યા કે મુસાફરીમાં તે કામ કરી શકે; અથવા કમીશન અને પગારના ધેારણે ચાલુ કેન્વાસર તરીકે રોકાઈ શકે. શરતે અને લાયકાત સાથે નીચેના સરનામે તરત જણાવે— શશિકાન્ત એન્ડ કાં. રાવપુરા, વડાદરા. આશીર્વાદ વેતરકામના શિક્ષણ માટે ‘માસ્ટર કટર' અથવા હામટેલર' કિંમતઃ રૂ. ૨-૧૨-૦ પેસ્ટેજ ૦-૭-૦ પરદેશ શિલોંગ છ. છાયા ટેલરીંગ કૉલેજ-વડાદરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તા. કે. સવા આનાની ટિકિટ મીડી સૂચિપત્ર મગાવા. - www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી ઉપયોગી પુસ્તકો - 6-10 9 0 સીશક્તિ ગ્રંથમાળા 1 વંધ્યા 0-4 36 માતૃપ્રેમ 2 કાકી 0-3 37 પારસી લગ્નગીત 3 કાયદામાં સ્ત્રીનું સ્થાન 38 સંતતિનિયમન 0-8 4 અર્ધગના (વાર્તા) 0-3 39 વહેમી પતિ પ-ગૃહવ્યવસ્થાની વાતે 40 અપ્રોગ્ય અને સુખ 6 ખાયણાં (લેકગીત) 0-5 41 સામાજિક વાતો 7 બલિદાન (પ્રેરક ગીત) 0-5 42 રમુજી વાતે 8 ભવાટવી 0-4 43 ભલી ભાભી 0-1 9 મા (વાર્તા) 44 પતિ પ્રભુ છે 10 જયાના પત્રો (કસોટીમય લગ્ન) 0-6 44 માંદગી અને માવજત 11 પતિની પસંદગી 46 વાતનું વતેસર 0-1] 12 લીલીની આત્મકથા 0-3 47 ધરેણુને શોખ 0-4 48 પારસી સતીઓ 14 પારસી વાનીઓ 49 એકાદશી 0-11 15 વિધવા (વાર્તા) 10 રાણકદેવી 0-12 16 કેને પરણું? (વાર્તા) 1-4 51 શિવાજીની બા 17 સુઘડતા અને સુંદરતા પર સાસુની શિખામણ 18 હાસ્યને કુવારે 53 કાયમનું અજ્ઞાન 19 ભૂતના ભડકા (વાર્તા) 1-12 54 નામ વગરની નવલકથા 20 વિષવૃક્ષ (વાર્તા) 1-8 55 નારી અભિષેક 21 હાસ્યકલાપ (રમુજી) 1-8 ? 56 માસિક ધર્મ 22 દેવી ચૌધરાણી 57 નવા સાથિયા 23 વીર રોઝા (કાળુ ગુલાબ) 1-0 - 58-59 વીર તારા (બે ભાગ) 24 હાસ્ય ઝરણાં (રમુજી) 1-8 60 ગોરમાનાં ગીત 25 “જરા ચાહ મુકજો” 1-0 ) 61 મેડમ ડમીડા 0-12 26 ગરબાવળી (રાષ્ટ્રીય) 0-4 62 સામાજિક વાતો 0-3 27 જીવનપલટ (વાર્તા). 63 ગુણીયલ ગૃહિણી 28 સુખી ઘર (બોધક) 64 સ્ત્રી સ્વાતંત્ર્ય 29 ભરત ગૂંથણ 65 દક્ષિણ રાંધણકળા 30 ચોર્યાસીનું ચક્કર 31 રઝીયા બેગમ 66 સતી જસમાં 32 ગૃહ વિવેક 67 સંસારદર્શન 33 સુખીને પત્ર 68 ભૂમિમાતા આનંદમઠ 34 સ્ટવનું શાસ્ત્ર 0-3 69 બાળવિધવા 35 સ્ત્રી હૃદય 0-3 70 સાચાં સહેદર સ્ત્રી શક્તિ ગ્રંથમાળાને આ સેટ આજેજ વસાવે. કુલ 70 પુસ્તકો બહાર પડયાં છે. તે રૂા. ૩રમાં મળે છે. પુસ્તકે છુટાં પણ મળી શકશે. નૂર જુદુ. લખેઃ સ્ત્રીશકિત, કેળાંપીઠ, સુરત = 0 0 0 + 0. T છે. T ) 0-4 0 & T o 9 0 's ( 'T o 1 0 1 o = n 0 o 1 0 1 N છે 0 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com