SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ-પરિચય - ૩૩૭ પિતાની ઊગતી પ્રજાને શારીરિક વિષયમાં જરૂર આવકારપાત્ર થઈ પડશે. કવિ આવા પુસ્તકથી માર્ગદર્શન કરાવે એ જરૂરી છે. હાનાલાલનું ભવ્ય ચિંતન કે બોટાદકરના હૃદય નિર્મળ ગુજરાતનાં એ સદભાગ્ય છે કે એને લેવતા ભાવના અભાવમાં પણ સંસ્કારી ભાષા, આંગણે હજી શરીર, વ્યાયામ કે શક્તિને કંઈક મીષ્ટ પ્રવાહ અને રૂમઝુમતી શબ્દથી રાસ મહત્વ આપતા લેખકે છે. આકર્ષક બની શક્યા છે. - ઉનેવાળ જ્ઞાતિને ઇતિહાસલેખકઃ હેમચન્દ્ર વચનામૃત–સંગ્રાહક : મુનિ શાસ્ત્રી રેવાશંકર મેઘજી પુરોહિત દેલવાડાકર; શ્રી જયંતવિજયજી. પ્રકાશક શ્રીવિજયધર્મસૂરિ પ્રકાશક: શ્રી ઉનેવાળ સેવા સમાજ-અમદાવાદ. જેનગ્રન્થમાળા, છોટાસરાફા, ઉજ્જૈન કિંમત કિમત રૂ. ૧. ૦-૮-૦. આ પુસ્તકમાં બ્રાહ્મણોની ઉનેવાળ જ્ઞાતિને, કલિકાળ સર્વજ્ઞ શ્રીમદ્દ હેમચન્દ્રાચાર્યની ઉત્પત્તિથી આજસુધીને, પરિચય કરાવવામાં અમર કૃતિઓમાં વેરાયેલ જુદાં જુદાં બેધઆવ્યો છે. તેની શરૂઆતમાં ગૂંથાયલાં ત્યાગ વચનો કે સુવર્ણવાકયોને આ સંગ્રહ એક અને ચમત્કારનાં, શોર્ય ને સાહસનાં દષ્ટાંતે ઉપયોગી પ્રકાશન ગણી શકાય. ગુજરાતની ભક્તિપ્રેરક છે. વિષય સર્વસામાન્ય નહિ તોપણ અસ્મિતાના અવતાર સમા એ મુનિવરની શુદ્ધ નિરૂપણપદ્ધતિ એના મોટા ભાગને રસિક અને પ્રચાર શક્તિની તે સારો ખ્યાલ આપી શકે છે. સુવાચ્ય બનાવે છે. જીવનચરિત્ર-સંપાદક: શ્રી. રતિલાલજી. સ્મૃતિ નિકુંજ–લેખક અને પ્રકાશક: પ્રકાશક: શ્રી. કલ્યાણચંદ્રજી જૈન ગ્રન્થમાળા, ગાંડળ. મૂળજીભાઈ પીતાંબરદાસ શાહ, રાવપુરા, વડોદરા. કિમત ૦–૮–૦ કાગચ્છના જાણીતા તિવર્ય શ્રી. કલ્યાઆ નાના છતાં સુશોભિત કવિતગ્રન્થમાં ચંદ્રજી મહારાજનું આ પુસ્તકમાં જીવનસ્મૃતિ નિકુંજ” અને “સમરાંગણનો સાદ નામે ચરિત્ર પ્રગટ થયું છે. તેમાં તે મુનિવરના બે કાવ્ય પ્રગટ થયાં છે. બંને કાવ્યોમાં અર્થ જીવનમાં અનેક સાહસિક અને બોધપ્રદ કરતાં શબ્દ, માધુર્ય કરતાં લય ને નિસર્ગિક પ્રસંગે અપાયા છે. શૈલી સરળ છતાં કયાંક કયાંક તે સંદિગ્ધ બને છે અને વિશેષ પડતી પ્રવાહ કરતાં તાલ વધારે આગળ તરી આવે છે છતાં એ શબ્દ, લય અને તાલ ત્રણેને ભંક્તિના ભારથી દબાઈ જાય છે. -લેખક તથા પ્રકાશક: કવિ સંયોગ કાવ્યોમાં અનુભવવી ગમે એવી મીઠાશ કાલિદાસ ભગવાનદાસ પાટણ. આથમતી સામાન્ય પૂરી તેમને એવાં ગેય અને આકર્ષક બનાવે છે શૈલીમાં લખાયેલાં નીતિબોધક ભજને, ગાયને કે અર્થમાધુય આપોઆપ તરી આવીને અને સ્તવનનો સંગ્રહ. કવિતાને, ઓછા જળે પણ ગતિના કારણે સુભાષિત-પદ્ય-રત્નાકાર-(૫ મો ભાગ); અવનવા તરંગોથી રમ્ય લાગતી સરિતાની સંગ્રાહક અને અનુવાદક શ્રી. વિશાલવિજયજી. સમાંતર મૂકે છે. પ્રકાશક-શ્રી. વિજયધર્મસુરિ જૈન ગ્રન્થમાળા, વીણાના યુર–લેખક અને પ્રકાશકઃ વાણીના રિ-લ'અને પ્રકાશિઃ છોટાસરાફા. ઉજજેન. કિંમત ૦-૧૦-૦ શાન્તિલાલ ઓઝા, એમ. એ., ઘડિયાળી પિળ, - પૂ. જૈન તીર્થંકર વિષે ટૂંકમાં બધી જ વડોદરા. મૂલ્ય પાંચ આના. માહિતી મેળવવા ઈચ્છનારને આ ગ્રન્થ રસધારા', 'જૂનું અને નવું સાહિત્ય વગેરે ઉપયોગી થઈ પડે એમ છે. તેમાં અપાયેલી કતિઓથી જાણીતા થયેલા ભાઈ ઓઝાનો આ જીનેશ્વરસ્તુતિઓમાં અપૂર્વ કવિત્વનો પણ ક્યાંક રાસસંગ્રહ ગેયકવિતાને પ્રાધાન્ય આપતી જન- કયાંક ચમકાર જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034629
Book TitleSuvas 1940 01 Pustak 02 Ank 07
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy