________________
વટપદ્ર(વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખ [२. पं. सायं लगवान्, गांधी, प्राच्यविद्यामंदिर, 431६२!. ]
[११] सिंधि(संधी) गारदि(गाडदी) वड्डेक् , हूकमे मोरचे अड्डेक्ः केकि-पंक्तिमें झाजाक्, साथे करत अव्वा (वा)जाक्. १३ केडि बंधि कट्टाराक् , भट-गण रेहेत अट्टाराक ; केते ढालसे रमतेक् , पट्टा खेलते नमतेक. १४ २निकी हथोटे(ठे) धौं(धु)पाक् , पट्टा ग्रहत हे चु(च)पाक् ; धो()पांदार मदमस्ताक् , टुणा देत हे हस्ताक्. १५ . एसे च्या दरवाजेक्, बेठे गारदी छाजेक् ; पोहोराय दोतरफांक् , जि(जी)नकी खूब हे कु(को)रफांक् . १६ निका आठ दरवानाक् , वहे ब(घो)होत जरवां (खां)नाक ; उजाति(ती) खलककुं खालेक्, दाणि(णी) दाणसे झालेक् . १७ इनसे (इणसें) सरे तमासाक्, वरनु(वणु) नगरका खासाक् ; निकी पटोल्या ४पोल्या(लां)क्, वामें(उनमे) पोलकी ओल्याक् . १८ तामें सांकडी सेरीक, वामें लोक हे लहेरीक्; मि(मी)लते कंदोरे भारी(रे)क, रेसम(मी) बोहोत हे बारीक्. १९ आला(ला) खा(था)न 'उद्दाराक् , विजयानंद मनोहाराक ; गि(गी)तारण हे संताक् , वाका शिष्य सुविनीताक, २०
આદિમાં–“પ્રીમન્ત્રપતિવિક્રમસમયાત્ સંવત્ ૧૮૯૦ શાકે ૧૭૫૫ પ્રવર્તમાને શ્રીગુજ(જ)રદેશ વડોદરાનગર સ્થાઈ છીતપાગચછીયશ્રીવિજયાનંદસૂરિપક્ષે દી૫વિજય કવિરાજ તેમને સુશ્રાવક પુણ્યપ્રભાવક ગાંધી કુલ્લભદાસ ઝવેરચંદ, સાવ ઝવેરચંદ દેવચંદ, સારુ કાહાનદાસ નરસીદાસ, સાર નથુ ગોવિંદજી તેમણે પૂચ્છા કરી જે મહાનિશીથસૂત્ર x x”
અંતમાં—“ઇતિ શ્રીતપાગચ્છ વિજ્યાનંદસૂરિપક્ષે દી૫વિજ્યકવિરાજ ઉદ્ધતિ મહાનિશીથસૂત્ર – લેશમાત્ર ભાવાર્થ. સંવત ૧૮૯૦ શાકે ૧૭૫૬ પ્રવર્તમાને શિખ્યહસ્તે પૃચ્છાકારક શ્રાવકઅથે સ્વિરોપકારાર્થે શ્રીગુર્જરદેશમાં વડોદરાનગરમધ્યે એ ગ્રંથ રચ્યો છે. વાંચીને વાકબ થાંસ્યો. ઇતિ મહાનિશીથના બોલ સમાપ્ત. શુભ ભવતુ ગ્રંથાચં ૩૦૦”
...क. संधि, गाडदी वहेक, २ क. निकिथोडे धूपांक, पटा ३ क. जाची ४ क. पोळांक, उनको पोनलको ओल्यांक. मीलते ५ क. उधराक, सागरगच्छन मोहाराक, वाचक रहते संताक(क), उनका सीस सुवीनि(नी)ताक(क्);
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com