________________
ધની - ૩૦૯ એને જણાવી. “ભાભૌ, ધનીને તમારી સાથે કંઇક વાત કરવી છે. એ તા બિચારી મરવા પડી છે. આવા તે સારૂં.” ધનીની માસી હાથ જોડી ઊભી રહી. શેઠાણી વિચારમાં પડી. ગરીબ મજૂરણને ત્યાં મેટાં લેાકથી શી રીતે જવાય !——એવા વિચાર આવ્યેા. ‘મારાથી નહિ અવાય. મને જરા કામ છે. ” શેઠાણીએ કહ્યું.
"6
""
ભાભો, એમ શું કહેા છે।. એ બિચારી મરવા પડી છે. ધનીની માસીએ કરગરતાં કહ્યું. એના સાદ ગળગળા થયા. એ બંનેની વાતા ચાલતી હતી નિર્માળા આવી. નિ`ળા દિવાળી કરવા પીયેર આવી હતી. “શું છે કંઇ નહિ. એ તે ધની માંદી છે તે મરવા પડી છે.
ત્યાં શેઠાણીની દિકરી
? ” એણે પૂછ્યું. તેા મને ખેલાવવા
"6
આવી છે. ”
..
.
તા જાને. એમાં શું થયું? ” નિર્માળા ખેાલી.
આપણા જેવા મેટા લાકથી એમ ગરીબને ત્યાં જવાય ?”
..
'વાહ ! કેમ ન જવાય ? તું ન જાય તે હું જાઉં છું, ચાલ હું આવું છું, ” ધનીની માસી તરફ કરીને એ ખેલી. નિ`ળા તૈયાર થઈ ધનીને ઘેર જવા નીકળી.
*
પથારી ઉપર ધની સૂતી હતી. ક્રાઇની રાહ જોતી હેાય તેમ પાંચ પાંચ મિનિટે ખારણા તરફ એ નિહાળતી. નિર્માળાને અંદર પ્રવેશતાં જોઇને એ એલી, “વ્હેન, આવ્યાં ! ઉપકાર કીધે.
,,
""
“ ધની, ઉપકારની વાત જવા દે. તારે જે કહેવું હાય તે કહી નાંખ. ધનીની પથારી પાસે ખેડી.
66
મ્હેન એક ઉપકાર કરશે!? ” ધની દયામણી નજરે નિળા તરફ જોઇ રહી. શું?”
""
મારી તે। આ છેલ્લી લડી ચાલે છે. મારી કાંઈ ઈચ્છા પણ રહી નથી. મને આવે છે માત્ર એક જ વિચાર; ને તે મારા નીઆના. હૅન, એક ઉપકાર કરશે ? ’
<<
શું છે? તારા છનૌઆને મારે ત્યાં લઇ જાઉં ?'
..
નિમ ળા ‘
હા એ જ મ્હેન. મારા છનીઆને તમે સંભાળજો. ખાતાંપીતાં એ તમારૂં કામ કરશે; કરાં રમાડશે તે બજારનું કામ કરશે. એને તમારે ત્યાં રાખજો, પણુ વ્હેન, હજી એ ન્હાને છે. બહુ કામ એને નહિ સાંપતાં. પછી તે। એ તમારા જ છે, તે તમારી જ નેકરી કરશે. ” ધની નિર્મળા તરફ અનિમેષ નજરે જોઈ રહી.
**
નિર્મળાના બે વરસના ખાળકને રમાડવા માટે એક બ્રેકરાની જરૂર એને હતી; એટલે એણે છનીઆને લઈ જવાનું કબૂલ કર્યું. “વારૂ. ધની, તું કહે છે તે પ્રમાણે હું છનીને લઈ જઈશ ને એ મારા છેાકરાને રમાડશે. બસ હવે ખીજું કાંઈ કહેવું છે?”
*
32
ખીજું કંઈ નહિ વ્હેન. તમારા ઉપકાર ” ધનીએ છનીઆના હાથ લઈ નિર્મળાને સાંપ્યા. “ વ્હેન, એને સંભાળજો. અંત વખતે એના હૃદયમાં વાત્સલ્યસ્નેહુ ઝળહળી ઊડયે।; આંખે! નાચવા લાગી; અને છેવટનું મધુર હાસ્ય મુખ ઉપર પ્રગટયું. એની આંખેા બંધ થઈ; શ્વાસ થંભ્યા. ધની–સ્નેહાળ માતા સદાને માટે જગતને છોડી, પ્રભુને ત્યાં ચાલી ગઈ, છનીઆને લાડુ તા મળશે, પણ સ્નેહાળ માતાનું હૃદય ફરીને મળશે ખરું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com