Book Title: Prabuddha Jivan 2008 08
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/526001/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ T વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/- તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ છૂટક નકલ રૂા. ૧૦/- 1 ** શ્રી મુંબઈ જૈન યુવક સંઘતું માસિક મુખપત્ર * * પ્રબુદ્ધ જીવન | વિક્રમ સંવત : ૨૦૬૪ વીર સંવત : ૨૫૩૪ શ્રાવણ સુદ – તિથિ – ૧૫ | પર્વાધિરાજ પર્યુષણ પર્વ વિશેષાંક જિન-વચન આત્મ દમન वरं मे अप्पा दंतो संजमेण तवेण य । मा हं परेहि दम्मतो बंधणेहिं वहेहिं य ।। –૩ત્તરાધ્યયન-૨-૧૬ સંયમ અને તપથી હું મારા આત્માનું દમન કરું એ જ ઉત્તમ છે. બીજા લોકો બંધનમાં નાખીને કે વધ કરીને મારા આત્માને દમે તેના કરતાં આ સારું છે. संयम और तप के द्वारा में अपनी आत्मा का दमन करूं यही अच्छा है । अन्य लोग बंधन और वध के द्वारा मेरा दमन करें - इस से यह अच्छा है । It is better that I should restrain myself by self-control and penance rather than being subdued by others with fetters and violence. (ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત ‘બિન-વન' માંથી) - - - - - - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨ આમન પથારી બહાર કરાવી ૧૯૨૯ની સાલમાં બાપુજી થોડો વખત હિમાલયમાં કૌસાની રહ્યા હતા. હિમાલયમાં રાતે ઠંડી અને ધુમ્મસ પારાવાર હોય છે. છતાં બાપુજી તો પોતાના નિયમ અનુસાર ત્યાં પણ રાને ખુલ્લામાં જ સૂતા હતા. એક રાતે વાઘનું એક બચ્ચું બાપુજીના બિછાના પાસે આવીને કરી ગયું. નૈનિતાલથી આવેલા કેટલાક કાર્યકર્તાઓ બાપુજીના અતિથિસત્કાર માટે ત્યાં રહેતા હતા, તેમાંના એક જણે આ બચ્ચાને જોયું હતું. બીજે દિવસે બાપુજીને એ બિના કાવી; ખુલ્લી જગાને બદલે અંદર સૂવાનો બધાંએ આગમ કર્યો. બાપુજી તો એ સાંભળીને જાણી કશું ગંભીર બન્યું જ ન હોય એમ માત્ર ખૂબ હસ્યા અને તેનો હંમેશ મુજબ ખુલ્લામાં જ પોતાની પથારી કરાવી ! બા રોજ તો અંદર સૂતાં હતાં. પણ આ જોઈને બાએ પણ પોતાની પથારી બહાર કરાવી ! _મહેન્દ્ર મેઘાણી સંપાદિત ‘ગાંધી ગંગા’માંથી પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ ‘સમણસુત્તું' જેવી રીતે ઈસ્લામનો ધર્મગંજ કુરાન છે, ખ્રિસ્તી ધર્મનો માન્ય ગ્રંથ બાઈબલ છે, હિંદુ ધર્મનો મુખ્ય ગ્રંથ ભગવદ્ગીતા જાય છે. બૌદ્ધ ધર્મનું મ્યપદ છે, એવી જ રીતે જૈન ધર્મનો કોઈ એક પ્રતિનિધિક સરસામાન્ય ગ્રંથ હોવો જોઈએ એવા વિચારને કેન્દ્રમાં રાખીને વિનોબા ભારની મેરા ૧૯૭૬માં 'સમસ્ત ' શીર્ષક હેઠળ એક નું મકાન યજ્ઞ પ્રારસન સમિનિ (વડોદરા) તરફથી થયું. અનેક જૈનાચાર્યા, જૈન વિદ્વાનોએ સાથે મળીને મુળ આગમ ગ્રંથો અને અન્ય કેટલાક માન સુગ્રંથોમાંથી કુલ્લે ૭૪૬ ગાથાઓ પસંદ કરીને એ ‘સમાસુત્ત ગ્રંથની રચના કરી. એમાં ર્ધમજ ભાષામાં મૂળ જાય, એ જમાનો સંસ્કૃત પર્ધાનુવાદ મુકવામાં આવ્યો છે અને સામા પાના ઉપર ગાથાનો ગુજરાતી ગદ્યાનુવાદ છે, જે શ્રી અમૃતલાલ ગોપાણીએ કર્યો છે. સર્જન-સૂચિ ક્રમ કૃતિ (૧) પપારો પધિરાજ (૨) પર્વોમાં મહાન પર્વ પર્યુષણ પર્વ (૩) જૈન ધર્મના વિશેષો (૪) ‘ભાવ:' સ્વરૂપ દર્શન (૫)‘આા-મિમાંસા-દેવા મસૂત્ર સ્વામી સમન્તભદ્ર-ગ્રંથ પરિચય (૬) કસ્તુરબા સેવાશ્રમ મરોલી (૭) ચોવીસ તીર્થંક૨ (૮)સૂત્ર (૯) અષ્ટમંગલ (૧૦)પિસ્તાળીસ આગમો (૧૧) જર દેવ! મિચ્છામિ દુક્કડમ (૧૨) શ્રી દેવચંદજી રચિત શ્રી સંપ્રતિ જિન સ્તવન (૧૩) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૪) સર્જન સ્વાગત (૧૦) પંથ પંથ પાથેય : મધમધતા સાધુચરિત ડૉ. મુકુંદરાય જોષી સાથે વાંચન યાત્રા કર્તા ડૉ. ધનવંત શાહ પ. પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ ડૉ. પ્રવીણ દરજી ડૉ. કવિન શાહ ડૉ. હંસા શાહ સચિન સંકલિત શ્રીહર્ષશી સંકલિત ડૉ. મહે૨વાન ભમગરા શ્રી સુમનભાઈ એમ. શાહ ડૉ. જિતેન્દ્ર બી. શાહ ડૉ. કલા શાહ શ્રીમતી નીના જગદીશ સંઘવી પૃષ્ઠ ક્રમાંક ૩ ૪ ૬ ૧૨ ૧૬ ૧૭ ૧૭ ૨૧ ૨૪ ૨૬ ૨૯ ૩૨ ૩૩ ૩૬ પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના - ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 9) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 26) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 40) ૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $75) ° કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 100) ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન’ પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. = શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટનો, આજિવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ વન' વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન'ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ'ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપૉર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ મેનેજર Page #3 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : (૫૦) + ૧૮ ૦ ૦ અંક: ૮ ૦ ૦ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ ૦ ૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦ Ugly 606 ૦ ૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/-૦૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦ તંત્રીઃ ધનવંત તિ. શાહ પધારો પર્વાધિરાજ હે! પર્વાધિરાજ પર્યુષણ! પધારો! પધારો અને અમારા તન, મન, સમાચાર વાંચે ત્યારે એ પળે જ હિંસાનો ભોગ બનેલા જીવને માટે એક ચિત્ત, બુદ્ધિ અને આત્મામાં બિરાજો. અમારી મોક્ષ પ્રાપ્તિની વાંછનાનું નવકારનું સ્મરણ કરીને પછી જ મોંમાં અન્નજળની પધરામણી કરે અને આપ મહાનિમિત્ત છો. તમે સાંસારિક અને ભૌતિક ઓચ્છવ ઉત્સવ નથી ‘હિંસાદાતાને પરમાત્મા સબુદ્ધિ આપે એવી પરમ કૃપાળુને પ્રાર્થના કરે ! પણ આપ તપ, જ્ઞાન અને ભક્તિ દ્વારા થતી કર્મ નિર્જરાથી સંસારચક્રમાંથી હે મહામંગળકારી પર્વાધિરાજ! અમને એવી પ્રેરણા આપો કે બાહ્ય અમને મુક્ત કરી મોક્ષ પંથે દોરી જનારા મહાન આધ્યાત્મિક પર્વ ને પુણ્ય ક્રિયાઓથી નહિ પણ અંતર્થાનથી અમે પ્રભુ ભક્તિ કરીએ અને આત્માને પ્રેરક છો! પર્યુષણ=પરિ+ઉષણ. પરિ એટલે સમગ્ર પ્રકારે અને ઉષણ પરમાત્મામાં લીન કરીએ. જીવનની કોઈ પણ અસુખ પળે અમારા મનમાં એટલે આત્મ સમીપ આવીને વસવું. આ અર્થને અમારા શ્વાસોચ્છવાસમાં ક્રોધ પ્રગટે નહિ, કારણ કે ક્રોધ તો દિવાસળી જેવો છે, પહેલાં એ સ્વયં ભરી દેજો. માત્ર આઠ જ દિવસ માટે જ નહિ પણ આપ હવે તો અમારા બળે પછી અન્યને બાળ! અમારી ભીતર રહેલો “અહ” અમને શોધ્યો ન અંતિમ શ્વાસ સુધી અમારામાં વિરાજી રહો એવી અમે આપને પ્રાર્થના જડે. નિત્ય દર્શન, પૂજા, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ અને સામાયિક અમારા કરીએ છીએ. તો જ મોક્ષ માર્ગના અમને દર્શન થશે. અમારા કર્મોની જીવનનો નિયમિત દેનિક ક્રમ બની જાય. ૧૮ પાપ સ્થાનકોથી દૂર રહીએ નિર્જરા કરવા આપ પધાર્યા છો તો અમને જીવનભર એવા શુભ કર્મ અને ૧૪ ગુણસ્થાનો તરફ અમારા આત્મા અને જીવનની ગતિ થાય. કરવાની અને અશુભ કર્મોથી દૂર રહેવાની દૃષ્ટિ આપજો. જેથી અમારું હે જ્ઞાન આરાધક પર્વાધિરાજ ! અમને એવા આશીર્વાદ આપો કે અમને જીવન કર્મરહિત બનતું જાય. અમારી અંદર બેઠેલા ચંચળ મનને આપ પૂ. આચાર્ય ભગવંત સાધુ-સાધ્વીશ્રીઓનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય જેથી અમને નાથજો, એ અબુધ મન વારે વારે અમારા પાપ કર્મોનું નિમિત્ત બને છે. યત્ કિંચિત્ પણ સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચરિત્રની પ્રાપ્તિ થાય. એને આપ પ્રેમથી સમજાવજો, ન સમજે તો જ્ઞાન, તપ અને ભક્તિનું રાગ-દ્વેષથી મુક્ત થઇએ. દાન અને ત્યાગની ઉચ્ચતમ ભાવના અમારા મહત્ત્વ સમજાવી સત્ય દર્શન કરાવજો. આજે પોતાની સત્તા અને પોતાના જીવનમાં ગુંથાઈ જાવ...અમે વાણીના નહિ, મૌનના સાધક બનીએ. અમારી સિદ્ધાંતોનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે વિશ્વના બૌદ્ધિકો અને સત્તાશક્તિ જિહા ઉપર વચનબદ્ધતા અને સત્ય આસનસ્થ બનો. સ્વામીઓએ હિંસાનું શસ્ત્ર ઉગામી અબુધ જનોને પોતાના સાધન બનાવી હે ભવ તારક મહારાજ! જેનોના બધાં સંપ્રદાયો, શ્વેતાંબર, મૂર્તિપૂજક, નિર્દોષો ઉપર નિર્દય રીતે અત્યાચાર કરી રહ્યાં છે. હે પર્વાધિરાજ ! એ સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર એ સર્વેના તમે પ્રિયમાં પ્રિય છો! સર્વેને બુદ્ધિ આપજો અને ભોગ બનેલાના મનમાં દ્વેષ અને વેરને ક્ષમા, માર્દવ, આર્જવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને પ્રવેશવા ન દેશો અને એમના હૃદયને ક્ષમા ભાવથી શણગારજો. અહિંસા બ્રહ્મચર્ય વગેરે ગુણોથી બધાં આપનું પૂજન કરે છે, અને ક્ષમાપનાનો અને અપરિગ્રહ વિના જગત શાંતિ કે જગત સમૃદ્ધિ શક્ય જ નથી એ દિવસ તો જૈન માટે જ નહિ, પણ સમગ્ર સંસાર માટે અનન્ય છે. મિચ્છામિ વિચાર વિશ્વના અણુ અણુમાં પ્રસરાવજો. “” સાચો એ હઠાગ્રહમાંથી એ દુક્કડમ્ એ જૈન ધર્મની જગતને અમૂલ્ય ભેટ છે. બૌદ્ધિકોને મુક્તિ અપાવો. શરીર હત્યા એ જ માત્ર હિંસા નથી, પણ કોઈના હે જગત જ્ઞાનદર્શક પર્વરાજ ! તમારા ગુણ ગાવા બેસીએ તો ધરતીનો મનને દુઃખ પહોંચાડવું એ પણ મહાન હિંસા છે એનો એ અર્થનાદ વિશ્વના પટ નાનો પડે, સમુદ્રના નીર જેટલી શાહી પણ ઓછી પડે અને ધરતી અણુએ અણુમાં ગૂંજતો કરી દેજો , મારા પર્વ દેવ! ઉપર પ્રગટેલા કાષ્ટની કલમ પણ અલ્પ લાગે! હે કરુણાધારક, કરુણાધિરાજ, પર્વાધિરાજ ! પ્રત્યેક જૈનને એવી હે પ્રજ્ઞાધારક પર્વાધિરાજ ! આપને અમારા કોટિ કોટિ વંદન! પ્રતિજ્ઞા લેવડાવો કે સવાર, સાંજ કે રાત્રે જ્યાં જ્યાં જ્યારે જ્યારે હિંસાના | ધનવંત શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪ પ્રબુદ્ધ જીવન પર્વોમાં મહાન પર્વ ૩૫. પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ પર્વ એટલે પવિત્ર દિવસ. પર્યાપણ એટલે આત્માનું શરશે. આત્મસંનિધિના મંગળનું પર્વ એટલે પર્યુષણ, પવિત્ર સાધનાનાં મંડાણ પવિત્ર સમયમાં જ થઈ શકે, સાનુકૂળ વાતાવરણના નિર્માણ વિના થતો નવી ક્રિયાનો પ્રારંભ બહુ લાભકારક ન નીવડે અને આત્માનું સાનિધ્ય પામવાની ઊંડી અને કલ્યાણમયી ક્રિયા કરવાની છે તેમાં તો કેટલી બધી સાનુકૂળતા અપેક્ષિત બની રહે છે ? આત્મસાધનાની શુભ શરૂઆત પર્વના સમયમાં કરવાની હોય છે. પર્યુષણમાં થનારી સાધના આત્મલક્ષી છે. સમગ્ર જૈનદર્શનનો પાયો આત્મા છે. આત્મતત્ત્વ શાશ્વત દ્રવ્ય છે. અ-મૃત અને અખંડ આત્મા, કર્મવર્ગણા છેદીને શાશ્વત સુખની સંપ્રાપ્તિ કરે એ આ સાધનાનો મંગળભાવ છે. જીવ, શાશ્વતસુખની ચરમસીમાએ પહોંચે, આધિ, વ્યાધિ કે ઉપાધિનો અને સ્પર્શ સુદ્ધાં ન થાય તે માટે પૂર્વાચાર્યોએ પર્વોની સાધનાનો માર્ગ કહ્યો છે. કિંતુ બલિહારી એ છે કે આત્મા જેટલી અણપ્રીછ વસ્તુ માનવીને આ જગતમાં એકેય નથી! માનવીની વધુમાં વધુ નજીક આત્મા બિરાજે છે, અને એને જ એ જાણતો નથી! જીવનની સમગ્ર વેદનાનું વૃક્ષ આમાંથી સર્જાય છે. અને આજનો માનવી એ નથી જાણતો એનાં કારણો સમજવા જેવાં છે. માણસ હંમેશાં આનંદનો અભિલાષી હોય છે. તે માટે યત્ન પણ કરે છે. પરંતુ એ યત્નમાં એક મનોવૃત્તિ સતત ઝબકતી રહે છે, “હું સુખી થઈ જાઉં!” અને પોતીકા સુખને ખાતર થતા પ્રયત્નોમાં સારા-ખરાબનો વિવેક એ ચૂકી જાય છે. ભગવાન મહાવીરે અધોગતિ-પતનના કહેલા ચાર માર્ગો, ક્રોધ, માન, માયા અને લોભના સેવાઈ જાય છે. રોજિંદી ગડમથલમાં જિંદગીનો સાચો આનંદ અને સાચું સુખ મેળવવાનો અમૂલ્ય સમય વેડફાઈ જાય છે. નવી પ્રાપ્તિ થતી નથી. જે છે તે મણાતું નથી.! આમાં, જેની ઓળખ અનિવાર્ય છે એ આમનુ સાંભરે ક્યાંથી? જ્ઞાની પૂર્વસૂરિઓ આ જાણે છે. કર્મના મર્મને ભેદ્યા વિના આત્માનું સાંનિધ્ય સંભવ નથી એમ નિર્દેશીને તેઓ પર્યુષણની પર્વ-સાધના કરવાનું કહે છે. પૂર્વસૂરિઓએ પર્યુષણનો મહિમા આમ ગાયો છે : પર્યુષણ પર્વ पर्वाणि सन्ति प्रोक्तानि, बहविं श्री जिनागमे । पर्युषणा समं नान्येत् कर्मणां मर्मभेदकृत् ।। १ ।। [શ્રી જિનેશ્વર ભગવંતોની વાણીના આક૨સમા આગમગ્રંથોમાં પર્વો તો અનેક છે, પણ કર્મોના મર્મોને ભેદનારું પર્યુષણ પર્વ સમું એકેય પર્વ નથી.] તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ કર્મોના અનુબંધ પંગુ બને તો આત્મતત્ત્વની સાધના સક્ષ બની જાય. પણ એ માટે કરવું શું ? પૂર્વાચાર્યોએ તદર્થે પાંચ ધર્મતત્ત્વો કહ્યાં છેઃ -અમારી ઘોષણા -સાધર્મિની ભક્તિ -મનું તપ -તમામ ચૈત્યોમાં જિનવેદન -ક્ષમાપના. આ પાંચેય ધર્મતત્ત્વો વિચારણીય છે. અમારી ઘોષણાનો અર્થ છે અહિંસાની ઘોષણા, આજના સમયમાં અહિંસાનું ચિંતન કરી લેવું અનિવાર્ય છે. હિંસા આજે ક્યાં નથી ? પ્રત્યેક પગલે હિંસા શક્ય બની ગઈ છે. દરેક પદાર્થોમાં હિંસા આવી વસી છે. મન, વચન અને કાયાથી હરક્ષા હિંસા તીવ્ર બની રહી છે. અને આ સઘળુંય જે થાય છે, તે સકારણ હોય જ છે, તેવું નથી. નિષ્કારણ પણ હોય છે. એક પાપના પોષણને માટે અનેકની પરંપરા ચાલતી રહે છે, એમાં ઉમેરાય છે અભિમાન અને અતૃપ્તિ. ત્યારે એ કર્મ નિકાચિત બની જાય છે! આજનો માનવી આવશ્યક હોય છે તેના કરતાં વધુ ઝંખતો થયો છે. બીજાનું સુખ એને માટે ઈર્ષ્યાની અદેખાઈની આગ બની રહે છે! બીજા કરતાં વધુ મેળવવા એ દોડે છે. ભાગ્યવશાત્ નથી મળતું એ સુખ, તો આક્રંદ કરે છે! આનું મૂળ મનના ખેલ છે. માનવી ક્યારેક વચન અને કાયાથી બચી જાય છે, એને અંકુશમાં રાખી લે છે, પણ મનને એ ટાળી શકતો નથી વિદ્રોહ દઈ શકો નથી. મનની ક્ષુદ્ર લાલસા એને રમાડતી રહે છે. અહિંસા અને અપરિગ્રહ નજીકનાં ધર્મતત્ત્વો છે. સ્પૃહાના કારણે બીજાનું સ્હેજ પણ અશુભ ઈચ્છવું, તે પણ હિંસા જ છે! જો સ્પૃહાથી બચાય તો અપરિગ્રહ આવે અને માનસિક હિંસાથી બચી જવાય. ભગવાન મહાવીરે કહ્યું છે કે જીવનના પ્રત્યેક વ્યવહારોમાં ઉપયોગ જોઈએ-જયણા જોઈએ. ઉપયોગમાં ધર્મ કહ્યો છે. આ જયણા પણ મન, વચન અને કાયા ત્રણેને સ્પર્શે છે. મનનો ઉપયોગ. વચનનો ઉપયોગ. કાયાનો ઉપયોગ. નિબંધ વનને, મુક્ત જીવનને જે ઈચ્છે છે તેને માટે આ લાલબત્તી છે. આ જીવનની કિંમત મોટી છે, એને નિરર્થક, નિરુપયોગી વિલાસમાં વેડફી દેવું, એમાં શાણપણના અંશ બહુ ઓછા છે. જીવન તો એક ગતિ છે, Page #5 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન તે જ તરફની. તેમાં પ્રમાદ ન પાલવે, એક ક્ષણનોય પ્રમાદ નેત્રો સમક્ષ તરે છે ત્યારે તેમાંથી એવા આપણેય થઈએ તેવો મહાભયંકર પતનની ખાઈ બની શકે! ઉપયોગશૂન્ય જીવન ક્યારેક શુભ ભાવ જન્મે છે. દુ:ખનું એવું ઘટક બની જાય કે એને બચાવવાનો કોઈ ઉપાય નમ્રતા સ્વયંને મહાન બનાવી દે એવું અમોઘ બળ છે. શેષ ના રહે! અક્ષમાનું કારણ છે ક્રોધ. મનમાં ફાવે તેવું જીવો એ જ સુખ નથી. દુઃખના સર્જનની ઉત્તરાધ્યયનસૂત્રમાં મોવિનદન રવૃતિ નળપ–ક્રોધવિજય ક્ષમાનો ક્રિયા છે એ. આ બધામાંથી ઉગરવાનો સાફ માર્ગ છે–અહિંસાભર્યું જનક છે,-કહીને ક્રોધજિત બનવાનું કહ્યું છે. આચરણ. ક્યારેય અશુભનો વિચાર, અશુભનો ઉચ્ચાર કે અશુભનો અપરાધ જન્મે છે અજ્ઞાનમાંથી. સામેની વ્યક્તિ અપરાધ બાદ આચાર નહીં કરવાનો શુભ સંકલ્પ. ક્ષમા માગી લે તો એને માફ કરી દેવો એ વીરનું ભૂષણ છે. અને, तुदन्ति पावकम्पाणि नवं कम्ममकुव्दओ। ક્ષમા ન માંગે તોયે શું? અપરાધી અને ક્રોધી બંને અજ્ઞાની કહેવાય સૂત્રકૃતાંગનો આ ઉપદેશ એ છે કે જે ઓછામાં ઓછું નવાં છે. ક્ષમા વીરતાનું લક્ષણ છે, અને આંતરિક નિર્ભયતાનું પ્રતીક. કર્મો ઉપાર્જિત નથી કરતો તેનાં પૂર્વસંચિત કર્મો નષ્ટ થઈ જાય જે ક્ષમાશીલ છે એ પ્રસન્નતાથી ભરેલો બની જાય છે. છે. જે માણસ ઉપયોગ સમગ્રતાથી કેળવે એ નવાં કર્મોથી અવશ્ય આ પાંચ ધર્મતત્ત્વો પર્યુષણની સાધનાનાં છે. એની આરાબચી જાય. ધનાથી કર્મો છેદાય છે, આત્મદર્શન લભ્ય બને છે. ભાવની અહિંસા આવે તો હદયમાં દયાના ભાવ પ્રગટે, કોમળતા વિકસે. શુદ્ધિથી, અહંમુક્તિ મેળવીને આ સાધના કરવાની છે. ભક્તિનો ઉલ્લાસ વધે. પર્યુષણ માટે કહ્યું છે કે “મંત્રોમાં જેમ નવકાર મોટો છે, બીજું ધર્મતત્ત્વ છે-સાધર્મિકની ભક્તિ. તીર્થોમાં શત્રુંજય તીર્થ વડેરું છે, દાનમાં અભયદાન ઉત્તમ છે, પોતાના અને જેની સાથે સંબંધ જોડાયો છે તેના–બંનેના ધ્યાનમાં શુક્લધ્યાન શ્રેષ્ઠ છે, રત્નમાં ચિંતામણી રત્ન મહાન છે સ્વામી એક છે. એવા સ્વામીભક્તની ભક્તિ, ધર્મ જેનો સમાન તેમ પર્વમાં પર્યુષણ પર્વ એ મહાન પર્વ છે.' છે એવા સાધર્મિકની ભક્તિ. આવા મહાન પર્વની સાધનાનો અવસર એ પરમ સૌભાગ્યનું સાધર્મિકની સેવામાં મુખ્ય છે આદરની ભાવના. જે આદર આપે સૂચક છે. આવો, એ મહાન સાધના કરીને આપણે અનુપમ છે એ આદર પામે છે. આદર હોય તો ઉલ્લાસ આવે. ભાવનાની આત્મબળ સંજીએ. રમણાં ત્યાં ચડે. ભાવના ભવની વિનાશક છે. જૈન ઉપાશ્રય, ૭, રૂપમાધુરી સોસાયટી, સંઘવીના રેલ્વે ક્રોસીંગ પાસે, સદ્ભાવના વિના સધર્મનો પ્રારંભ ક્યાંથી થાય? નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ધર્મબંધને માટે સેવાની ધર્મભાવના સ્વ-પરનું ઊભયનું હિત ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત કરનારી છે. એમાંથી પોતે પણ આરાધક બને તેવી પ્રેરણા ખીલવે ડૉ. રમણલાલ ચી.શાહ લિખિત નવા ગ્રંથોનું પ્રકાશન છે અને ત્યારે પોતાના માટે વ્રત જપની ભાવના પ્રગટાવે છે. ૧. જિનતત્ત્વ ગ્રંથ-૧-આવૃત્તિ બીજી, જુલાઈ- ૨૦૦૭, પૃષ્ટ ત્રીજું ધર્મતત્ત્વ છે અઠ્ઠમ. સંખ્યા-૫૦૩, મૂલ્ય રૂા. ૩૦૦/- ૧ થી ૫ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ત્રણ દિવસના ઉપવાસનું તા. જૈનધર્મ વિષયક ૪૭ લેખો છે. શ્રી યશોવિજયજી મહારાજે તપને કર્મોનું દાહક બળ કહ્યું છે ૨. જિનતત્ત્વ-ગ્રંથ-૨, ઑગસ્ટ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૩૬૪, મૂલ્ય ફર્મળાં તાપનાન્ ત૨: I તપથી આત્મોન્નતિનું પહેલું ચરણ મંડાય છે. રૂ. ૨૪૦/- છ થી ભાગ૯ સુધી વિસ્તરિત આ ગ્રંથમાં જૈન ધર્મ વિષયક આત્મશ્રેયની સાથે જ આ તપ-આરાધનાનો એક હેતુ દૈહિક બીજાં ૨૬ લેખો છે. શુદ્ધિનો પણ બની રહે છે. આયુર્વેદમાં વ્યાધિનો ઉપદ્રવ થાય ત્યારે ૩. પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૬) આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૬, લાંઘણ કરાવાય છે, તે સમજવા જેવું છે. પૃષ્ટ સંખ્યા-૬૧૨, મૂલ્ય-રૂા. ૩૫૦|-. જિલ્લાસંયમ આ તપથી મેળવી શકાય છે. જિલ્લાસંયમથી છ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ૨૫ જૈન પ્રસિદ્ધ અને સિદ્ધ સાધુ ત્યાગનો સ્પર્શ થાય. નાનો ત્યાગ પણ ક્યારેક વિરાટ બનાવવાના ભગવંતોના ચરિત્રનું વિગતે આલેખન થયું છે. માર્ગે પણ દોરી જાય ને? પ્રાપ્તિ સ્થાન: જિન ચૈત્યોમાં નમન એ ચોથું ધર્મતત્ત્વ છે. શ્રી મુંબઈ જેન યુવક સંઘ, આત્મહિતષીએ વિનયમાં પદાર્પણ કર્યું હોય તો તેને નમ્રતા |૩૩, મહંમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ. બી. સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, સુલભ બની રહે છે. જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરતી વેળા મુંબઈ-૪૦૦૦૦૪. ફોન નં. : ૦૨૨-૨૩૮૨૦૨૯૬. મનમાં ભાવ જાગે છેઃ પ્રભુ આવી વિરાટ સિદ્ધિ શી રીતે મેળવી ૬ પુસ્તકો એક સાથે ખરીદનારને ૨૫% ડિસ્કાઉન્ટ. મેનેજર, શક્યા? કયા ગુણોએ એમને મહાન બનાવ્યા? આ સમગ્ર દર્શન Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ જૈનધર્મના વિશેષો 1 ડૉ. પ્રવીણ દરજી માનવજાતનો વ્યાપકરૂપે વિચાર કરીએ છીએ ત્યારે આપણી અભ્યાસનો વિષય બનતાં રહ્યાં છે. પણ અહીં તે વિશે ચર્ચા સમક્ષ હુમા પક્ષી–ફીનિક્સ-Phoenix આવી રહે છે. કોઈ એક કરવાનો કશો ઉપક્રમ રાખ્યો નથી. અહીં મહાવીર સ્વામીને, સહેજ છેડા ઉપરનો તેનો વિકાસ, તેને કારણે આવેલી એકવિધતા, જુદી રીતે યાદ કરીને કહું તો, તેમણે પોતે કોઈ ગ્રંથ રચ્યો નથી. અસંતોષ કે નિર્વેદ અને પછી નષ્ટ થવાની પળે જ, પોતાની રાખ કદાચ તેમનો રસ Text કરતાં Test ઉપર કેન્દ્રિત હતો-સત્યના જેવી સ્થિતિમાંથી તેનું નવનિર્માણ થઈ રહે. પેલા બીજા છેડા સ્વયંના જીવનની પ્રયોગશાળામાં કરેલા પ્રયોગો-Test. જેમાં માટેની એની તરસ વધે, ચારે તરફથી તેની તે માટેની બુમુક્ષા ક્યારેય કોઈને મન, કર્મ, વચનથી દુઃખ ન આપવું, સહિષ્ણુતા, જાગે. નવી સિદ્ધિઓ, નવી આકાંક્ષાઓ, નવો જીવનબોધ એનું સમભાવ, ક્ષમા, અહિંસા, તપસ્યા, વૈરાગ્ય, મોક્ષ, અંતઃકરણસ્વપ્ન બની રહે અને પછી તેને અવતારનાર કોઈ વ્યક્તિ આવી વૃત્તિઓનું સ્થાપન, ચારિત્ર્યશુદ્ધિ, નૈતિક મૂલ્યોની જિકર વગેરે મળે. નૂતન આયામોનો પછી તે જન્મદાતા અને સંવાહક બની સગુણો દ્વારા માનવીય ઉન્નયનનો માર્ગ પ્રકાશિત થયેલો જોવાય રહે. ઈસુ પૂર્વેની છઠ્ઠી સદીનો ઈતિહાસ એનો સાક્ષી છે. ઈરાનમાં છે. “જૈનધર્મ'નો વિચારવિસ્તાર એવી કોઈ પાયાની ભૂમિકાએથી જરથોસ્ત, ચીનમાં લાઓત્સ અને કફ્યુશ્યસ ગ્રીસમાં થેલિસ, તે પછી તેમના શિષ્યો વડે વિસ્તરે છે. પાયથાગોરસ વગેરે અને ભારતમાં મહાવીર-બુદ્ધનું ત્યારે અહીં એવાં કેટલાંક પાયાનાં સત્યોમાંથી કેટલાક વિશેષો અવતરણ થયું. વિશ્વમાં ત્યારે પાંચ ધર્મો આવિર્ભાવ પામ્યા. બતાવવાનો પ્રયત્ન રહ્યો છે. જેનધર્મ” એમ જ્યારે કહીએ છીએ ત્યારે આપણા મનમાં જૈનધર્મનું મોટું આકર્ષણ જો હોય તો તે તેની સ્વતંત્ર વિચારણા ઋષભદેવ સમેતના ત્રેવીસ તીર્થકરોનું તો સ્મરણ જાગે છે જ, છે. કેટલાંક બુનિયાદી ગૃહીતોમાં તે તદ્દન જુદો પડી જતો ધર્મ પણ ચોવીસીમા, છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીની પ્રતિમા તરત છે. જેમકે ઈશ્વર વિશેની વિચારણા. અન્ય ધર્મોમાં સર્વ સત્તાધીશરૂપે દૃષ્ટિ સમક્ષ આવી રહે છે. એકદમ સાદી-સહજ ભાષામાં કોઈ ઈશ્વરનો સાક્ષાત્કાર થતો આવ્યો છે, અહીં ઈશ્વર નહિ, પણ એમ કહે કે મહાવીરનો જીવનધર્મ એ જ જૈનધર્મ તો ભાગ્યે જ એ ઈશ્વરત્વનો સ્વીકાર છે. કેન્દ્રમાં મનુષ્ય રહ્યો છે અને એવા મનુષ્ય વિધાન સામે કોઈ વાંધો લઈ શકે. તેઓ જૈનધર્મનો આરો- પોતાનાં સત્ કાર્યો વડે ઈશ્વરત્વ અર્થાત્ તીર્થકરત્વ પ્રાપ્ત કરવાનું ઓવારો-કિનારો છે. જ્યાંથી સંસારને પાર કરી શકાય છે, સાથે કહેવાયું છે. ઈશ્વરનું નહિ મનુષ્યત્વનું પદ ઉત્કૃષ્ટ છે. કાખઘોડી જિન' શબ્દનું તે સાકાર રૂપ છે. જૈનધર્મનો તે અખૂટ સ્રોત છે. રૂપ ઈશ્વરને સારા-માઠા કર્મો માટે તેથી અહીં ઉત્તરદાયિત્વ સોંપાતું બ્રાહ્મણ પરંપરાની સામે “શ્રમણ' પરંપરાનું જે ઊર્જસ્વી રૂપ નથી. અહીં કર્તા મનુષ્ય છે તો હર્તા પણ મનુષ્ય છે. ઈશ્વરના આપણી સામે આવ્યું તેમાં ભારતીય તત્ત્વવિચારના કેટલાક નવા અસ્તિત્વને સ્વીકારીએ તો પછી આ વિશ્વમાં અશુભ, અસદ્, ખૂણાઓ ઊઘડી આવ્યા. ‘જૈનધર્મ' તત્ત્વ અને જીવનના કેટલાક વેદના-દુઃખ વગેરે કેવી રીતે હોઈ શકે? વિશ્વ અનાદિ અને અનંત નૂતન વિભાવો-વિશેષો લઈને આવે છે. જે વિશેષોએ વિશ્વભરના છે. તેનો રચયિતા કોઈ એક હોઈ શકે તે માની શકાય તેમ નથી. ધર્મઅભ્યાસીઓનું ધ્યાન ખેંચ્યું. એના મેટાફિજિસે કેટલીક જગત એના નિયમોને વશવર્તી ગતિ કરી રહ્યું છે. એનો યશ કે Reality ઉપર પ્રથમવાર આંગળી મૂકી આપી. હિન્દુધર્મને અપયશ કોઈ “ઈશ્વર'ને આપી શકાય તેમ નથી. અસ્તિત્વવાદનું આત્મખોજ માટેની ભૂમિકા પૂરી પાડી. એના કેટલાક સિદ્ધાંત સ્મરણ કરાવે એ રીતે જૈનધર્મમાં મનુષ્યને અબાધિત ધાર્મિક વિશેષોને કારણે જ એતિહાસિક દૃષ્ટિએ બ્રાહ્મણધર્મ અને બૌદ્ધધર્મ સ્વાતંત્ર્ય મળ્યું છે. પસંદગી માણસે કરવાની છે. એના અને એની વચ્ચે તે તેનું સ્થાન નિશ્ચિત કરે છે. આજ સુધી તેનું એ સ્થાન પસંદગી વચ્ચે કોઈ દલાલ-આડતિયાં નથી. કોઈ તેમાં મદદરૂપ અડોલ રહ્યું છે. થઈ શકે તેમ નથી, તો વિક્ષેપકર પણ બની શકે તેમ નથી. અમાપ એ જાણીતું છે કે જેનતત્ત્વ દર્શન અત્યંત સૂક્ષ્મ સાથે સંકુલ છે. સ્વાતંત્ર્ય છે તો તેવું જ ઉત્તરદાયિત્વ પણ છે. જીવ (Spirit) ઈચ્છા તેનાં તત્ત્વવિજ્ઞાન-તર્કશાસ્ત્ર-જ્ઞાનમીમાંસા, તેનું મનોવિજ્ઞાન, પ્રમાણે જીવી શકે છે, તેની ઈચ્છા અફર છે. પણ તે સાથે કરેલાં નીતિશાસ્ત્ર આ સર્વના ભેદો-પ્રભેદો તેમાં આગવું મહત્ત્વ કર્મોની અને તેનાં જે તે પરિણામોની જવાબદારી પણ તેની જ ધરાવનાર દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય-ત્રિરત્ન, ચારિત્ર્યને ઘડનાર વ્રત છે. પલાયનવાદ તેમાં ચાલી શકે તેમ નથી. જીવે જ પોતાના સમિતિ, ગુપ્તિ, ભાવના, યતિધર્મો, નવતત્ત્વો વગેરે વિશે વારંવાર ભવિષ્યને રચી આપવાનું છે. પછી તે ભવિષ્ય સકારાત્મક હોય કે વિચાર થતો રહ્યો છે. તેનાં કેટલાંક અન્ય વિશિષ્ટ તત્ત્વો પણ નકારાત્મક. Page #7 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન આ આ ‘કર્મ’ જૈનધર્મમાં, હિન્દુધર્મની જેમ અટ્ઠષ્ટ શક્તિ રૂપે નહિ, પણ સંપૂર્ણ સ્વતંત્ર તત્ત્વરૂપે સ્વીકાર પામ્યું છે. જીવની ઉપ૨ જે કોઈ આવરણો ચઢે છે તે આ કર્મથી. કર્મ અને જીવ અનાદિકાળથી સંયોજિત છે તેવું અહીં મનાયું છે. જીવને સમર્થ સમયે નવાં નવાં કર્મો બાંધતાં રહે છે. આ પ્રવાહને અંત નથી. કર્મનું દોરડું જીવને બાંધીને દુષ્ટવૃત્તિઓ પ્રત્યે અગ્રેસર કરે છે. અને છેવટે 'કરો તેવું ભોગવો' એવી સ્થિતિ આવીને ઊભી રહે છે. એટલે અહીં કર્મપાશથી મુક્તિ મેળવવા, નવાં પાપ રોકવાં, વિભિન્ન રીતે જીવે પ્રયત્ન કરવાનો રહે છે. પાણી અને કાદવ ભેગાં મળે તો શુદ્ધ જલનો અનુભવ કેવી રીતે થઈ શકે ? પેલાં દૂષિત કર્મોને એમ ક્ષીણ કરવાનાં હોય છે, અટકાવવાનાં હોય છે ને અંતે નામશેષ કરવાનાં રહે છે. કાદવ એમ જુદો થાય તો જ શુદ્ધ જલનો જ મહિમા સમજાય. તો જ લોભ-માન-માયા-ક્રોધ-કામ વગેરે ‘અગ્નિ” જેવી દુવૃત્તિઓને ઠેકાણે સંતોષ, શાંતિ, મૃદુતા વગેરે અનુભવી રહેવાય. ‘આસવ' પાપવૃત્તિઓથી દૂર રહેવાનું સૂચન કરે છે, તેના ઉપર વિજય મેળવવા બોધ કરે છે, ‘સંવર’ નવાં કર્મોના બંધનને અટકાવી દેવાનું ચીંધે છે તો ‘નિર્જરણ’માં ભૂતકાળનાં કર્મોનો તપ-ધ્યાનાદિથી નાશ કરી ‘જીવ'ને તંતોતંતયાને જંગમ જીવોની હિંસા કરતા હોય છે. પૃથ્વીની પણ નાનાવિધ સંદેશ આપીને જૈનધર્મે એક નવો રાહ ચીંધ્યો છે. આ ધર્મનો તે અદ્ભુત-અમર પયગામ છે. નોર્વેજિયન વિદ્વાન ડૉ. સ્ટેનકેનોએ ‘અહિંસા' શબ્દની ચર્ચા કરતાં તેથી કહ્યું હતું કે “અહિંસા’ વિશે બીજા ધર્મમાં વાત જરૂર થઈ છે પણ તીર્થંકરોના ઉપદેશમાં તેની જેટલી વિગતે અને વ્યવસ્થિત રીતે સ્પષ્ટતા થઈ છે તેટલી બીજે ક્યાંય થઈ નથી. સ્થૂળ કે રૂઢ વિભાવથી માંડીને સૂક્ષ્મરૂપ હિંસા સુધીનો આ ચર્ચામાં સમાવેશ થયો છે. બાઈબલમાં `Do not Kill-ખૂન કરો નહિ' એમ કહેવાયું છે. પણ જૈનધર્મ નાનામાં નાના જીવની હિંસા કે અન્યની લાગણીને દુભવવા સુધીની અનેક બાબતોને હિંસારૂપે ઓળખાવે છે. મહાવીરે તો કોઈપણ પ્રકારની હિંસાને વર્જ્ય ગણી છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવામાં હિંસા આડે આવે છે તેમ કહ્યું છે. વિવિધ જીવોના ધાતને તેઓ તેથી બંધનરૂપ લેખે છે. અન્ય જીવોની બાબતે બેદરકાર ન રહેવું તેમ કહે છે. સર્વત્ર જુદા જુદા જીવોનું અસ્તિત્વ છે. તેવા જીવોને અભયની પ્રતીતિ કરાવવી જોઈએ. વિવિધ જીવોનું સ્વરૂપ જાણનાર જ અહિંસાનું સાચું સ્વરૂપ જાણી-પામી શકે. વિષયભોગમાં આસક્ત જનો પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ અને ત્રસ મુક્ત કરવાની વાત છે. સર્વકર્મના ક્ષય પછી, પેલાં અંતરાય– આવરણો દૂર થયા પછી જ મોક્ષાવસ્થા આવે છે. અને છેવટે ચૈતના સિદ્ધક્ષેત્રમાં હરી ભવ-ફેરામાંથી મુક્તિ પામે છે. કર્યો કે એમ ક્રમશઃ આંતરચેતનાનું ઊર્ધ્વકરણ અને ઈશ્વરત્વની સ્થિતિ આવે છે. આમ જૈનધર્મમાં વળી વળીને મનુષ્ય અને એની વિશુદ્ધ ચેતના ઉપર ભાર મૂકાતો આવ્યો છે. કોઈ અલગ ઈશ્વર સત્તાને અહીં સ્થાન નથી. જીવે જ વીર બનવાનું છે. જૈનધર્મમાં જીવની એવી ઉત્ક્રાંતિ માટે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્યનો સમુચિત રીતે મહિમા કરવામાં આવ્યો છે. આ વડે મનુષ્ય એના આ આંતરવિકાસની એક અવસ્થાને મંગલના માર્ગ ઉપર Wellbeing આવીને જીવનનું સાર્થક્ય સિદ્ધ કરી શકે છે. શ્રાવકશ્રાવિકાની એ સ્થિતિ છે. અને તેનાથી આગળનો અંતિમ ઊર્ધ્વપડાવ મોક્ષનો-Liberation છે. ટૂંકમાં જૈનધર્મ ક્ષણેક્ષણની જાચનતામાં અને જીવદ્રવ્યની એવી સદક્રિયામાં માને છે. આજે સકર્મ અને પછી તેનું ફળ એવું નથી. હું જીવદ્રવ્ય છું અને મારી ક્રિયા, મારું પરિણમન, મારા વસ્તુત્વ ગુણ વડે મારામાં જ થાય છે તેનું અભિજ્ઞાન હોવું જોઈએ. મનુષ્ય એમ સ્વયં ભાગ્ય નિર્માતા બનવાનું અહીં Open Secret છે. રૂપે લોકો અજ્ઞાનને કારણે હિંસા કરતા હોય છે. પાણીમાં પણ અનેક જીવોનું અસ્તિત્વ રહ્યું છે. અગ્નિ સળગાવતાં પણ પૃથ્વી, તુ, પાંદડાં, છાકમાં, કચરાની અંદર કે તેના આધારે રહેનાર જીવોની હિંસા થતી હોય છે. વનસ્પતિના સંદર્ભે પણ હિંસાની વાત એટલી જ સાચી છે. અંડજ, ખિજ્જ આદિ જંગમ-ત્રસ પ્રાણોની હિંસા પણ વ્યાકુળ લોકો કરે છે. વાયુમાં પણ અનેક પ્રાર્થોનું અસ્તિત્વ હોય છે. મહાવીરે તેથી ભારપૂર્વક કહ્યું કે જે માણસ વિવિધ જીવોની હિંસામાં પોતાનું અનિષ્ટ-અહિત જોઈ શકે છે અને તેને તજવા પ્રયત્ન કરે છે તે માણસ જ દુઃખ' શું છે તે પામી શકે છે. જે વ્યક્તિ પોતાનું દુઃખ જાકો છે, તે બહારનાનું દુઃખ જાણે છે અને જે બહારનાનું દુઃખ જાણે છે તે પોતાનું દુઃખ જાણે છે તે પોતાનું દુઃખ પણ જાણે છે. શાંતિને ઈચ્છનાર અન્ય જીવની હિંસા કરીને જીવવાનું યોગ્ય લેખતા નથી. પ્રમાદને, વિવિધ કર્મોને પણ મહાવીર હિંસા લેખે છે. હિંસા કરવી નહિ, કરાવવી નહિ, કોઈ કરતો હોય તો તેને અનુમતિ આપવાની નહિ તેવું તેમનું સ્પષ્ટ સૂચન છે. સકલ જીવોને જીવવાની કામના રહી છે, કોઈ મરવા ઈચ્છતું નથી. તેથી કોઈનેય મારો નહિ, કે તેનો વધ કરો નહિ, સર્વને જીવવાનો સરખો અધિકાર છે તેવું કહીને મહાવીરે જૈનધર્મની અહિંસામય પ્રકૃતિનો મજબૂત પાર્યા નાંખી આપ્યો છે. અહીં હિંસા વર્જ્ય છે, પણ મન, વચન, કર્મથી ય દુ:ખ કોઈને ન પહોંચે તેની સતર્કતા રાખવાની હોય છે. શ્રી સૂત કૃતાંગ સૂત્રમાં 'અહિંસા' (Non-Injury) જૈનધર્મની સર્વાંગીણ ઓળખ આપી રહે તેવા વિભાવોમાંનો એક પ્રમુખ વિભાવ છે. જૈનધર્મની નિષ્ઠા અને પ્રતિષ્ઠા યમાં અહિંસાની વ્યાપક સમજ રી છે. તેમાં અનેક તત્ત્વોનો સમાવેશ થતો જોવાય છે. વિશ્વને ‘અહિંસા’નો Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ આંગસ્ટ, ૨૦૦૮ તેથી જ્ઞાનના સાર રૂપે કહે છે કે, પ્રાણીની હિંસા કરવી નહિ, દર્શન સમજી બેસે છે. એ જ વસ્તુ કે પદાર્થ વિશેનો બીજાનો અહિંસા એ જ સાચું વિજ્ઞાન, તેનાથી ચડિયાતું કોઈ વિજ્ઞાન નથી. અભિગમ તેનાથી સાવ વિપરીત હોય છે. કારણ કે તેણે કરેલું તે પ્રશ્ન વ્યાકરણસૂત્ર તો વિગતે સમજ આપતાં પ્રાણીના અંગ વસ્તુ-પદાર્થનું દર્શન એના આગવા ખૂણેથી કર્યું હોય છે. એવી છેદનની પીડાને, કોઈના મનોબળને, વચનબળને કે કાયબળને વ્યક્તિ પોતાના મતને જ સાચો લેખે છે, તેના દર્શનને જ સત્યરૂપ હણવાનો પ્રયોગ કે કોઈનો શ્વાસોચ્છવાસ રુંધવાનો પ્રયત્ન કરવો ગણે છે. પરિણામે આવા ભિન્ન અભિપ્રાયો કે મતમતાંતરો નિરર્થક કે તેના આયુષ્યનો અંત લાવવો એ સર્વને હિંસા લેખી હિંસા ઝઘડાનાં કારણો બને છે. દરેક પોતાનો મત સાચો તેવો હઠાગ્રહ માટે મનાઈ ફરમાવે છે. દરેકને પોતાનું જીવન વ્હાલું છે એ રીતે સાચો એવો હઠાગ્રહ સેવે છે. પરિણામે વસ્તુનું સાચું દર્શન પ્રગટ અન્યોઅન્યને ઘાતક બન્યા વિના સોના અસ્તિત્વનો સ્વીકાર થવાને બદલે એકાંગી દર્શન થઈ રહે છે. મારા મતે જે સાચું છે તે કરવાની અહીં વ્યાપક સમજ રહી છે. એ રીતે “અહિંસાનો વિચાર બીજાના મતે ન પણ હોય અથવા બીજાના મતે જે સત્ય છે તે જીવમાત્ર પ્રત્યે મૈત્રી, અને અવેરની ભાવના કેળવવાનો પાયો મારા માટે સારું ન પણ હોય એ એ મૂળ મુદ્દો ત્યાં વિસરી જવાય છે, વિશ્વપ્રેમનો સ્રોત છે. અહિંસાથી જ વૈરવૃત્તિ શાંત થાય છે, છે. એટલે દરેક જણ પોતાની રીતે આંશિક સત્ય ધરાવે છે પણ દુશ્મન પણ વેરભાવ તજે છે, કઠોર હૃદય પણ પીગળે છે, પૂર્ણ સત્ય તો દરેકથી ઘણું દૂર રહેતું હોય છે. જન્માંધ વ્યક્તિઓને ક્રોધ-ક્રૂરતા નાશ પામે છે અને જગતના જીવો પ્રતિ ભ્રાતૃભાવ કોઈ હાથીને સ્પર્શ કરીને હાથી વિશે પૂછવામાં આવે તો દરેકનું કેળવાય છે. હાથી વિશેનું જ્ઞાન જૂદું જ હોવાનું. પોતે જે અંગને સ્પર્શ કર્યો છે જૈનધર્મના આ “અહિંસાના વિચારે ગાંધીજીને પૂરેપૂરા તેને જ તે હાથી માની બેસવાનો. જેમ કે તેના પગને સ્પર્શ પ્રભાવિત કર્યા છે. ગાંધીજીનો અહિંસાવિભાવ પણ મહાવીરની કરનારને હાથી થાંભલા લાગવાનો. તેના કાનને સ્પર્શ કરનારને જેમ પ્રત્યેક જીવના સ્વીકારમાંથી, જ્ઞાનમાંથી, સમજમાંથી આવ્યો તે સૂપડા જેવો લાગવાનો. તેના પૂંછડાને સ્પર્શ કરનારને તે છે. અહિંસાને તેથી તેઓ પ્રેમનો સાગર કહે છે. જગતમાં તેનું ટૂંકા દોરડારૂપ લાગવાનો, તેના દાંતને સ્પર્શનારને તે સાંબેલા માપ નીકળી શકે તેમ નથી. પ્રેમ સાગરથી આપણે ઉભરાઈ જઈએ રૂપ લાગવાનો અને તેના શરીરને સ્પર્શનારને તે કોઈ પહાડ રૂપ તો આપણામાં એવી ઉદારતા આવે કે આખા જગતને સંકેલી લાગવાનો. હાથી વિશેનો અહીં દરેક અંધનો ખ્યાલ ભિન્ન ભિન્ન શકીએ. એ કઠણ છે ખરી પણ સાધ્ય છે એવી ગાંધીજીની છે. દરેક પોતાની રીતે સાચા છે છતાં એ સત્ય નથી. સત્ય તો આંતરપ્રતીતિ પાછળ જૈનધર્મનો આ મૂળ અહિંસાવિચાર જ પડેલો દરેકના મતોને એક સાથે મૂકીને વિચારીએ તો જ પ્રકટ થાય છે. જોઈ શકાય છે. મન, વાણી અને કાયાનો સંયમ આવી અહિંસા એટલે કે અનેકાંત મતો જ છેવટના સત્યનો દાવો કરી શકે. માગે છે. અહિંસાના આ તત્ત્વ માત્ર હિન્દુધર્મ ઉપર જ નહિ, વિશ્વના જૈનદર્શન એમ સાપેક્ષતાના તત્ત્વને સ્પષ્ટ કરી આપે છે. દરેક તમામ ધર્મો ઉપર અસર કરી છે. આ ખ્યાલે સિદ્ધ કરી આપ્યું છે કે વસ્તુ ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી જોવાની હોય છે. અને તેનું જે તારણ જીવહાનિ તો અટકવી જ રહે, પણ તે સાથે જીવદયા-જીવસેવા હોય છે તે આંશિક સત્ય જ ધરાવતું હોય છે. દરેક વસ્તુ કે પદાર્થમાં પણ તેથી વધવી જોઈએ. જૈનદર્શને વ્યક્તિગત સ્તરે પણ તેની એક કરતાં વધુ શક્યતાઓ નિહિત હોય છે. એટલે તેનું મૂળ રૂપ અનિવાર્યતા લેખીને માનવસમેતની સમગ્ર જીવસૃષ્ટિના સંવાદ અને કાંતમાં રહેલું છે. એક–અંતથી તેથી કશો અંતિમ નિર્ણય અને કલ્યાણની કામના પ્રગટ કરી છે. આપણી જીવનવ્યવસ્થા અને ક્યારેય લઈ શકાય નહિ. જૈનતત્ત્વદર્શન સાદ્વાદના સંદર્ભે તેથી જીવનવ્યવહાર અંતર્ગત આમ ‘અહિંસાના વિભાવને વણી ઘડાનું દૃષ્ટાંત લઈને સપ્તભંગી વડે અનેકાંતવાદનો મર્મ સમજાવે આપવાનું કામ કેવળ જૈનધર્મે જ કર્યું છે. “અહિંસાના આ છે. સાગરમાં અનેક વિચાર ઝરણાં-નદીઓ એકત્રિત થઈને જૈનધર્મનો ૧. સ્યાત્ અસ્તિ-અમુક વસ્તુ હોવી તે. એક આગવો ચહેરો ઉપસાવી આપે છે. ૨. સાત્ ના સ્તિ-સંભવ છે કે તે વસ્તુ ન પણ હોય. જૈનધર્મનો વિશેષ કહી શકાય તેવો જાણીતો દાર્શનિક સિદ્ધાંત ૩. સાત્ અસ્તિ-નાસ્તિ-શક્ય છે તે હોય પણ ખરી, ન પણ સ્યાદ્વાદનો છે. એક તરફ તેમાં ભારોભાર ઉદારમતનાં દર્શન હોય. થઈ રહે છે તો બીજી તરફ આ સિદ્ધાંતની કેટલીક વિલક્ષણતા ૪. સાત્ અવક્તવ્ય-ઘણુંખરું તે અવક્તવ્ય છે, અર્થાત્ વચનથી પણ રહી છે. જૈનદર્શન પ્રમાણે પ્રત્યેક વસ્તુ અનેક ધર્મ દાખવે છે. વ્યક્ત કરી શકાતું નથી. વ્યક્તિ જ્યારે તેનું દર્શન કરે છે ત્યારે તે વિશેનું તેનું પૂર્ણરૂપ ૫. સાત્ અસ્તિ-અવક્તવ્ય-સંભવ છે તે હોય અથવા અવક્તવ્ય નજરમાં આવતું નથી. એકાદો અંશ કે એકાદી બાજુનું તેનું એ હોય. સત્ય હોય છે. પણ સામાન્યતઃ વ્યક્તિ તેને જ પૂર્ણ સત્ય કે પૂર્ણ ૬. સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય-કદાચ તે ન હોય અથવા અવક્તવ્ય Page #9 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન હોય. સ્યાદ્વાદના જન્મનું એક નિમિત્ત છે, એ પણ સ્યાદ્વાદને અતાર્કિક ૭. સાત્ અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય-કદાચ તે હોય પણ, ન પણ કહેનારાઓએ યાદ રાખવા જેવું છે. હોય અથવા અવક્તવ્ય હોય. જૈનધર્મના આવા કેટલાક પ્રમુખ વિશેષોમાંથી તેની “ધર્મ” જૈનધર્મ આમ વસ્તુ, પદાર્થ કે પરમતત્ત્વ એ વા કોઈ પણ તરીકેની એક આગવી છબી ઊપસી આવે છે. અહીં માનવની શ્રેષ્ઠતા વિશે અનેકાંતની માન્યતા ધરાવે છે. દરેક વસ્તુ માટે તેથી ભિન્ન કેન્દ્રમાં રહી છે. માણસને તેનાં દુઃખો, પીડાઓ, વિતથકાર્યોમાંથી ભિન્ન મતોની શક્યતા રહેવાની. દરેકનો મત તેના એકાદ રૂપનું મુક્તિ મળે તેના માર્ગો છે. જ્ઞાન માત્ર જ્ઞાનરૂપે વૃથા છે તેને સૂચન કરતો હોય છે. કેટલાકે આ સિદ્ધાંતને અવ્યવહારુ કહ્યો છે. પરિણત કરવા ઉપર અહીં ભાર મૂકાયો છે. અગાઉ જોયાં તેવાં શંકરાચાર્ય અને રામાનુજ જેવાઓએ પણ તેનો સ્વીકાર કર્યો નથી, સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર જેવાં ત્રિરત્નો, અથવા અને તેને તર્કની દૃષ્ટિએ અસંગત લેખ્યો છે. હકીકતમાં આજના જીવ, અજીવ, પાપ-પુણ્ય, આસવ, સંવર, બંધ, નિર્જર કે મોક્ષ મતમતાંતરો અને વિતંડાવાદના જમાનામાં, અસહિષ્ણુતાના જેવાં નવતત્ત્વોની નિરાળી સમજ કે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, સમયમાં અને પોતાનો જ કક્કો ખરો કરવાના મિથ્યાત્વમાં રાચતા આકાશ, અદ્ધાસમય-જેવાં છ દ્રવ્યો, અહિંસા, સત્ય, અસ્તેય, માણસોની બહુલતા રહી છે ત્યારે આપણે સાદ્વાદ કે અનેકાંતવાદ બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવાં પાંચ વ્રતો વગેરે માનવને ઉત્તમ નીતિમય ઉપર જ આવવું પડશે. આઈન્સ્ટાઇનના સાપેક્ષવાદે પણ આ જીવન અને કર્મથી મુક્ત કરી જીવને ઉન્નત કરવા માટેના વાસ્તવિક દિશામાં જ સંકેત કર્યો છે. એક વ્યક્તિનું દર્શન સાપેક્ષ રહેવાનું. માર્ગો છે. અહીં સૃષ્ટિના જીવ માત્ર માટે આદર છે, દરેક ભેદનો એકને માટે અંધકાર ભયનો વાચક છે, તો બીજાને માટે અભિસાર સ્વીકાર કરી સમન્વય માટેની ધખના છે, સત્ય જીવન માટેનો માટેનો શ્રેષ્ઠ સમય છે. એકને તેમાં ખુબુ લાગવાની તો બીજાને નિરંતરનો યત્ન છે. ‘જીવો ને જીવવા દો'નો પ્રેમભર્યો કીમિયો તેમાં અંધકાર સિવાય કશું પ્રતીત થવાનું નહિ. ક્ષેત્ર, કાળ અને છે. મનુષ્યને પોતાનામાંના ઈશ્વરત્વને જગાવવા માટેની સાવ ભાવથી એ દર્શન જુદુ જુદું હોવાનું આપણી સામેની વાસ્તવિકતાનું સોનાની ચાવીઓ છે. તેમાં ચિત્ર ઊપસે છે. કેટલાકે તેને સંશયવાદ કહ્યો છે તે પણ તિર્થંકરોના અનુભવમૂલક improvisation પછીની આ બરાબર નથી. અહીં સંશય નથી, પોતે જોયેલી વસ્તુ એ આંશિક ધર્મપ્રત છે. જે અનુભવના આનંદને વિસ્તારી, અન્યોને એવો હકીકત છે જ, પણ તે સિવાયની શક્યતાનો પણ તેમાં નિશ્ચિતરૂપે અનુભવ લેવા માટે નિમંત્રે છે. આજના વિશ્વની અનેક સ્વીકાર છે જ. તેને સાપેક્ષ નિશ્ચયવાદ કહેવો જોઈએ. તેમાં મતાગ્રહ સંકુલતાઓ-સંતાપોનું શમન થઈ શકે તેવી સમૃદ્ધ વિચારદૃષ્ટિ નથી, મત ઉદારતા છે, વિઘટન નથી, સમન્વય છે. પંડિત આ ધર્મમાં પડેલી છે. સુખલાલજી અને આનંદશંકર ધ્રુવ જેવા ધર્મમર્મજ્ઞો એ પણ (સંઘ દ્વારા યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૧૦-૯-૨૦૦૭ના સ્યાદ્વાદની અગત્ય પ્રમાણી છે. જૈનધર્મનો બીજો એક વિશેષ, આપેલું વક્તવ્ય.) ભેદ-અભેદનો સમન્વય, ભે દાભે દાત્મક વસ્તુ પણ અહીં ફૂવારા પાસે, લુણાવાડા-૩૮૯૨૩૦ (ગુજરાત) ભાવ” સ્વરૂપ દર્શના 0 ડૉ. કવિન શાહ તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન થઈને ધર્મ સ્થિતિ, સ્વરૂપ વગેરે અર્થો થાય છે. ભાવ શબ્દના ઉપરોક્ત અર્થ તીર્થની સ્થાપના કરીને ચારમુખે દેશના આપે છે તેમાં દાન- જે તે વિષયના સંદર્ભમાં સમજવાના છે. દા. ત. જગચિંતામણિ શીલ-તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરે છે. સૂત્રમાં ‘જગભાવ વિઅખૂણ” ભગવાનના વિશેષણ તરીકે દાન-શીલ અને તપની સાથે ભાવનો સુમેળ સધાય તો આત્મા પ્રયોજાયેલો છે તેનો અર્થ એ છે કે ભગવાન સર્વજ્ઞ છે. કેવળજ્ઞાની અવશ્ય મોક્ષમાર્ગમાં પ્રગતિ સાધીને અંતે સિદ્ધિ પદને પામે છે. છે એટલે જગતના પદાર્થોનું સ્વરૂપ અને પર્યાયને જાણે છે. ભાવ” શબ્દની વૈવિધ્યપૂર્ણ માહિતી જાણવાથી ભાવધર્મમાં નિમગ્ન વ્યવહારમાં વસ્તુની ખરીદી માટે ભાવ શબ્દ ‘દર' કિંમતના અર્થમાં થવા માટે સાચો રાહ પ્રાપ્ત થાય છે. છે. ધર્મની આરાધનાના સંદર્ભમાં મનના શુભાશુભ પરિણામ ‘ભાવ' એટલે લાગણી, રૂચિ, મનના પરિણામ, અસ્તિત્વ, સાથે સંબંધ ધરાવે છે. પ્રકૃતિ, સ્વભાવ, પદાર્થ, પર્યાય, ઈરાદો, વૃત્તિ, તાત્પર્ય, વ્યુત્પત્તિથી વિચારીએ તો ભાવની માહિતી નીચે પ્રમાણે છે. અભિપ્રાય, ચેષ્ટા, અભિનય, હેત, પ્રીતિ, આસ્થા, કિંમત, દર, ભવન ભવતીતિ વા માd: I તેનો અર્થ થવું અથવા હોવું એમ Page #10 -------------------------------------------------------------------------- ________________ | ૧૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ થાય છે. ચેતન અને અચેતન દ્રવ્યોને પોતાનાં લક્ષણો સ્વભાવ ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. હોય છે તે દ્રવ્યોના ભાવ કહેવાય છે. દ્રવ્યોના ગુણ અને પર્યાય સુણ્યા હશે, પૂજ્યા હશે, નીરખ્યા હશે, પ્રભુ કો ક્ષણે, એ પણ ભાવ છે. ચેતન જીવ દ્રવ્યની અપેક્ષાએ ભાવના પાંચ હે જગત બંધુ! ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિપણે, પ્રકારના છે. ૧. ઔદારિક ભાવ-કર્મોના ઉદયથી પ્રગટ થતો ભાવ, જભ્યો પ્રભુ તે કારણે દુ:ખ પાત્ર આ સંસારમાં, ૨. કર્મના ઉપશમથી ઓપશમિક સમ્યકત્વ અને ઓપશમિક હા ભક્તિ તે ફળતી નથી જે ભાવ શૂન્યાગારમાં. ચારિત્ર તે ઓપશમિક ભાવ, ૩. ક્ષાયિક ભાવ : કર્મના ક્ષયથી દાન કરવા માટે સંપત્તિ જોઈએ. શીયળમાં નિયમયુક્ત રહેવું કેવળજ્ઞાનાદિ ભાવ, ૪. કર્મોના ક્ષયો પશમથી પ્રગટ થતો પડે છે. તપમાં ઈચ્છાઓનો નિરોધ કરવો પડે છે. ક્ષાયોપથમિક ભાવ, ૫. કર્મના ઉદયથી નિરપેક્ષ ચેતનત્વ ભાવ ભાવ ધર્મમાં પૈસાની જરૂર નથી. મનના શુભ વિચારોની તે પારિણામિકભાવ, ૬. એક જીવને એક સમયમાં ભિન્નભિન્ન અવશ્યકતા છે. ભાવ ધર્મ કઠિન છે. તેમાં જો પ્રગતિ થાય તો અવસ્થાઓને કારણે ગુણસ્થાનકોમાં યથાયોગ્ય ભાવ થાય છે. આત્મા સિદ્ધિ પદને પામી જાય છે. ભાવનો મહિમા દર્શાવતા તેના સંયોગી ભેદોને સચિાસિક ભાવ કહેવાય છે. વિચારો જોઈએ તો મણિમંત્ર-ઔષધ-તંત્ર આદિની ઉપાસના ઓદાયિક ભાવ બંધ કરવાવાળો છે. ઓપશમિક ક્ષાયોપથમિક ભાવ વગર યથાર્થ ફળ આપતી નથી. દાન-શીલ અને તપ ધર્મ અને ક્ષાયિક ભાવ મોક્ષપ્રાપ્તિના કારણરૂપ છે. પરિણામિક ભાવ ભાવ સહિત ઉત્તમ ફળ આપે છે. શુભ ભાવથી પ્રસન્નચંદ્ર રાજર્ષિ બંધ-મોક્ષ નિરપેક્ષ છે. પોગલિક પદાર્થોમાં સ્પર્ધાદિ વગેરે ગ્રંથીભેટ કરીને બે ઘડીમાં કેવળજ્ઞાન પામ્યા હતા. મૃગાવતી સાધ્વી ઔદાયિક ભાવ છે અને જડત્વ એ પારિણામિક એમ બે અચિત પોતાના દોષની નિંદા અને ગહ કરીને ગુરુના ચરણોમાં રહીને ભાવ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળમાં એક પારિણામિક કેવળજ્ઞાન પામ્યાં હતાં. કપિલ નામના બ્રાહ્મણ મુનિને જહાં લાહો ભાવ છે તે અચિત્ત છે. સ્વાભાવિક છે. નિશ્ચયથી વિચારીએ તો તહાં લોહો, લાહો લોડો પવધ્ધઈ, એ પદનો ભાવપૂર્વક વિચાર શુદ્ધ ચૈતન્ય તથા પારિણામિક ભાવ શુદ્ધ છે. ભાવના પ્રકાર વિશેની કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. કરકંડુ મુનિને તુચ્છ તાંડુલ આધારભૂત ભગવતી સૂત્ર શતક ૧૭ના પ્રથમ ઉદ્દેશકમાંથી પ્રાપ્ત ભક્ષણ કરતાં ભાવથી કેવળજ્ઞાન થયું હતું. પૂર્વ ભવમાં જ્ઞાનની થાય છે. તેની માહિતી નીચે મુજબ છે. આશાતના કરી હતી તે મારતુરુ મુનિ નિજ નામને મા રુસ મા ઓદાયિક ભાવ-ઓદાયિક અને ઉદય નિષ્પન્ન એમ બે પ્રકારનો તુસ-રોષ ન કર-રાગ ન કર. તેની શુભ વિચારણાથી ઘાતી કર્મનો છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા હતા. જીરણ શેઠજી ભાવના ભાવે ઔદાયિક છે. ઉદય નિષ્પન્ન ભાવ જીવોદય નિષ્પન્ન અને અજીવોદય રે, મહાવીર પ્રભુ ઘેર આવે. ઉપરોક્ત દૃષ્ટાંતો દ્વારા ભાવનો મહિમા નિષ્પન્ન એમ બે પ્રકારનો છે. કર્મોના ઉદયથી જીવોને જે ભાવ સિદ્ધ થાય છે. દરેક ધર્મ ક્રિયા-આરાધના દ્રવ્યથી થાય તેની સાથે ઉત્પન્ન થાય તે જીવોદય ભાવ છે. દા. ત. નરક-તિર્યંચ, “ભાવ” સ્થિતિનો સંબંધ થાય તો આત્માનું કલ્યાણ થતાં વાર દેવ-પૃથ્વીકાય, ત્રસકાય, મિથ્યાત્વ, લે શ્યા, પુરૂષ-સ્ત્રીવેદ લાગતી નથી. એટલે ધર્મ દ્વારા ભાવ વૃદ્ધિની તાલીમ જરૂરી છે. વગેરેમાં જીવોદય ભાવ છે. ભાવમંગલ-પ્રભુની સ્તુતિ-સ્તવનથી ગણાય છે. ભાવ કર્મક્ષાયિક ભાવ બે પ્રકારનો છે. કર્મની આઠ પ્રકૃતિનો સર્વથા જીવોના રાગાદિ ભાવ સમજવા, ભાવ નિક્ષેપ-સંયુક્ત વસ્તુ તે નાશ થાય તે ક્ષાયિક ભાવ છે. અને ક્ષય ભાવથી ઉત્પન્ન થયેલ ભાવ નિક્ષેપ છે. દા. ત. રાજ્યકર્તા પુરુષ તે રાજા કહેવાય. ચાર કેવળજ્ઞાન લબ્ધિની પ્રાપ્તિ એ “ક્ષય' ભાવ છે. નિક્ષેપમાં ભાવ નિક્ષેપ છે. ભાવ નિર્જરા-ઉપશમ ભાવની શુદ્ધિ ક્ષાયોપથમિક ભાવ બે પ્રકારનો છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં દ્વારા સકામ નિર્જરાને કારણે જીવના રાગાદિ ભાવ દૂર થાય છે. અવરોધક ચાર ઘાતી કર્મોના ક્ષયોપશમને ક્ષાયોપથમિક ભાવ ભાવ યાત્રા-સમેત શિખર, સિદ્ધગિરિ. ભાવપાપ-ચાર ઘાતી કહેવાય છે. અને તેનાથી ઉત્પન્ન થયેલા ભાવ ક્ષયોપશમ નિષ્પન્ન કર્મના ઉદયમાં મોહનીય મહાધિ દેહ કર્મના પ્રભાવથી ક્રોધાદિ ભાવ છે. ભાવ કુળકમાં ભાવ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. કષાયો ઉદ્ભવે. માવો ધમ્મક્સ સાદો ભાવ એ ધર્મનું સાધન છે. મખમો ભાવવિયેવ ભાવપુણ્ય-ચાર ઘાતી કર્મના ક્ષયોપશમથી મોહનીય ઉપશમ, પરમત્યોા ભાવ સાચો પરમાર્થ છે. સમ્પતરૂ વિ વીળા ભાવ એ સમ્યકજ્ઞાન, ક્ષમા વગેરે ગુણો હોય છે. સમક્તિનું બીજ છે. ભાવ ઘુંટાય છે ત્યારે ભાવના બને છે. ભાવમાં ભાવપૂજા-આત્માના ઉચ્ચ-શુભ પરિણામથી પ્રભુ પૂજા-ભક્તિ. એક-બે નિશ્ચિત ભાવ છે જ્યારે ભાવના ભાવોના સમૂહની ભાવપ્રાણ-આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, આદિ ગુણોનો બનેલી છે. એટલે મૂળભૂત રીતે ભાવ કેન્દ્ર સ્થાને છે. સમૂહ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવબંધ-જીવના કષાય-રાગ-દ્વેષ આદિ પરિણામ. Page #11 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૧૧ ભાવમલ-જીવના મલિન-દુષ્ટ-પરિણામો. અને સંચારી ભાવ જરૂરી છે. સાહિત્ય સર્જનમાં પણ માનવ ચિત્તમાં ભાવમોક્ષ-જીવાત્માને પ્રાપ્ત થતું કેવળજ્ઞાન. ઉદ્ભવતા તરંગો એ ભાવ સ્વરૂપના છે. તેમાંથી કલ્પના નિષ્પન્ન ભાવલિંગ-સાધુતાની અંતરંગ દશા-સપ્તમ્ ગુણ સ્થાનકે થાય છે. રસ સૃષ્ટિમાં ભાવ રહેલો છે અને તેની ચિત્તમાં અનુભૂતિ રહેલો આત્મા. થાય છે. મનોવિજ્ઞાન માનવીના મનનો અભ્યાસ કરે છે. તેમાં ભાવલેશ્યા-કષાયના ભાવરૂપ અશુભ લેશ્યા. સ્થાયી ભાવ (sentiment) નો ઉલ્લેખ છે. સંચારી ભાવો અસ્થિર ભાવશ્રુતજ્ઞાન-શાસ્ત્રના-સદ્ગુરુના બોધનું પરિણામ-ભાવ છે. આ ભાવમાંથી અંતે સ્થાયી ભાવ બને છે. ધર્મની પરિભાષામાં શુદ્ધિ. ભાવ એ માનવ ચિત્તની શુભાશુભ સ્થિતિ દર્શાવે છે. તેમાં શુભ ભાવસંવર-સંયમપાલન દ્વારા રાગાદિકભાવનો નિષેધ રોકવા. ભાવ મહત્ત્વનો ગણાય છે. રસાનુભૂતિ જેવી જ ભાવાનુભૂતિ છે. भावेन लभते सर्व, भावेन देव दर्शनम् । ભાવ વિશેની માહિતી ભાવ વિશુદ્ધિ અને વૃદ્ધિમાં ઉપકારક બને भावेन परमं ज्ञानं, तस्माद् भावलम्बनम् ।। છે અને અંતે આત્માનું કલ્યાણ થાય છે. ભાવ માટેની જીવાત્માની ભાવ દ્વારા સર્વ પ્રકારના લાભ મળે છે. ભાવ દ્વારા દેવતાનાં તાલીમ ફળદાયી નીવડે છે. દર્શન થાય છે. ભાવથી પરમ જ્ઞાન મળે છે. માટે ભાવનું અવલંબન લઈને કામ કરવું જોઈએ. ભરત મુનિના રચેલા નાટ્યશાસ્ત્રમાં ૧૦૩-સી, બિલ્ડીંગ, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, રસનો સંદર્ભ મળે છે. રસનિષ્પત્તિ થવા માટે વિભાવ, અનુભાવ વખારીયા બંદર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૨૧. ૨૪ તીર્થકર ભગવંતની સ્તુતિ ૧. શ્રી ઋષભદેવ ૯. શ્રી સુવિધિનાથ ૧૭. શ્રી કુંથુનાથ આદિમ પૃથ્વિનાથ-માદિમ નિષ્પરિગ્રહ || કરામલકવદ્ધિયું, કલયનું કેવલશ્રિયા || શ્રી કુંથુનાથ ભગવાન; સનાથોડતિશયભિઃ || આદિમ તીર્થનાથંચ, ઋષભસ્વામિનડુમ:II અચિંત્યમાહાત્યનિધિઃ સુવિધિરર્બોધયેસ્તુ વઃ || સુરાસુર-નૃનાથાના-મેકનાથોસ્તુ વઃ શ્રિયે || ૨. શ્રી અજિતનાથ ૧૦. શ્રી શીતલનાથ ૧૮. શ્રી અરનાથ અહંતમજિત વિશ્વ-કમલાકરભાસ્કર IT. સવાનાં પરમાનંદ-કંદોદ્ ભેદનવાબુદ: // અરનાથસ્તુ ભગવાથતુર્થાપનભોરવિ // અમ્યાનકેવલાદર્શ, સંક્રાન્તજગત તુવે //. સ્યાદ્વાદા-મૃતનિશ્ચંદી, શીતલઃ પાતુવોજિનઃ || ચતુર્થ પુરુષાર્થ શ્રીવિલાસ વિતનોતુ વ:// ૩. શ્રી સંભવનાથ ૧૧. શ્રી શ્રેયાંસનાથ ૧૯. શ્રી મલ્લિનાથ વિશ્વભવ્ય જનારામ-કલ્યાતુલ્યોજયંતિતા: || ભવરોગાડર્વ-જંતૂના-મગદં કાર-દર્શનઃ || સુરાસુર નરાધીશ; મયૂર નવવારિદં; // દિશનાસમયે વાચઃ, શ્રીસંભવજગત્યતઃ || નિઃશ્રેયસશિ રમણઃ, શ્રેયાંસ શ્રેયેસ્તુ વ:|| કમર્મદ્રુમૂલનેહસ્તિ, મલ્લ મલ્લિભભિષ્ટ્રમઃ || ૪. શ્રી અભિનંદન સ્વામી ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી ૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી અનેકાન્તમતાંભોધિ-સમુલ્લાસનચંદ્રમાઃ || વિશ્વોપકારકીભૂત-તીર્થ કૃત્કર્મ નિર્મિતિઃ || જગન્મહામોહનિદ્રા, પ્રભૂષસમયોપમ || દધાદમંદમાનંદ, ભગવાનભિનંદનઃ || સુરાસુરનરેઃ પૂજ્ય, વાસુપૂજ્યઃ પુનાતુવઃ || મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચન સ્તુમઃ || ૫. શ્રી સુમતિનાથ ૧૩. શ્રી વિમલનાથ ૨૧. શ્રી નમિનાથ ધુસત્કિરીટશાણાગ્રો-તેજિતાંબ્રિનખાવલિઃ | વિમલસ્વામિનો વાચઃ, કતકક્ષોદયોદરાઃ || ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલીકાકારણમ || ભગવાન સુમતિસ્વામી, તનોત્વભિમતાનિ વઃ || જયંતિ ત્રિજિગચ્ચેતો-જલને મલ્યહેતલ // વારિપ્લવા ઇવ નમે ; પાંતુ પાદનખાંશવ:// ૬. શ્રી પદ્મપ્રભુસ્વામી ૧૪. શ્રી અનંતનાથ ૨૨. શ્રી નેમિનાથ પદ્મપ્રભમભોÊહ-ભાસઃ પુણંતુ વઃ શ્રિયં // સ્વયંભૂરમણ-સ્પઢુિં – કરૂણારસવારિણા યદુવંશ સમુદ્રદુઃ, કર્મ કક્ષહુતાશન:// અંતરંગારિમથને, કપાટોપાદિવારૂણાઃ | અનંતજિદગંતાંવઃ પ્રયચ્છતુ સુખશ્રિય અરિષ્ટનેમિર્ભગવાનું, ભૂયાદ્રોડરિષ્ટનાશનઃ || ૭. શ્રી સુપાર્શ્વનાથ ૧૪. શ્રી ધર્મનાથ ૨૩. શ્રી પાર્શ્વનાથ શ્રી સુપાર્શ્વજિનંદ્રાય, મહેંદ્રહિત ધ્રયે || કલ્પદ્રુમસધર્માણ-મિષ્ટપ્રાપ્તો શરીરિણાં / કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મકુવંતિ / નમઋતુવર્ણ સંઘ-ગગનાભોગભાસ્વતે || ચતુર્વાધમ્મ દેખાર, ધર્મ નાથકુપાત્મહેTI પ્રભુતુલ્ય મનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયસ્તવઃ || ૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી ૧૬. શ્રી શાંતિનાથ ૨૪. શ્રી મહાવીર સ્વામી ચંદ્રપ્રભપ્રભોચંદ્ર-મરીચિનિચયોજ્જવલા | સુધાસોદરવાજ્યોન્ઝા, નિર્મલીકૃત દિમુખ // શ્રીમતે વીરનાથાય, સનાથાયાભુતશ્રિયા,// મૂતિમૂર્તસિતધ્યાન, નિર્મિતેવ શ્રિયેસ્તુ વઃ || મૃગલક્ષ્મા તમઃ શાંત્યે, શાન્તિનાથજિનોસ્તુ વ:| મહાનંદસરો-રાજ-મરાલાયાહતે નમઃ | Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮ આપ્ત-મિમાંસા-દેવાગમસૂત્ર’–સ્વામી સમન્તભદ્ર-ગ્રંથ પરિચય ડૉ. હંસા શાહ ભારતીય તત્ત્વજ્ઞાન ઈતિહાસમાં જૈનવાદ સિદ્ધાંતનું મહત્ત્વપૂર્ણ ક્યારે થાય છે?' તો કહે છે કે, “ન મારવાથી, ન કૂટવાથી, કે ન સ્થાન છે. “અનેકાન્તવાદ'ને વિદ્વાનો તેની પ્રમુખ મિમાંસા માને ત્રાસ આપવાથી કે આવી કોઈ ક્રિયા ન કરવાથી જીવને પાપ બંધાતું છે. વિવિધ મતોને નયવાદથી (અનેક દૃષ્ટિબિંદુઓથી) નિરીક્ષણ નથી.’ આવાં ઘણા સ્થાનો છે જ્યાં વિધિ-નિષેધનો ઉલ્લેખ કર્યા કરીને તેના સચ્ચાઈ–સત્યતાના અંશોનો સમન્વય કરી પૂર્ણ સત્ય પછી પણ વચગાળાની એક અંતર્ગત ક્રિયા અધ્યાર્થે રહી જાય છે. તરફ લઈ જતો સિદ્ધાંત તે જ સ્યાદ્વાદ સિદ્ધાંત. “મારવાથી પાપ લાગે-ન મારવાથી ધર્મ થાય.” આ બે વસ્તુ કહીને નય એટલે સામાન્ય રીતે દૃષ્ટિ. પદાર્થ કે પરિસ્થિતિને શાસ્ત્ર ચૂપ થઈ જાય છે. પરંતુ બીજા જીવોને શાતા પમાડવાથી, મૂલવવાની વિભિન્ન દૃષ્ટિ એટલે જ નય. આ તમામ દૃષ્ટિઓનો સેવા કરવાથી કે તેને સહાયતા કરવાથી શું ફળ મળે તે વાત સમન્વય એટલે સ્યાદ્વાદ. અનેકાન્તને સમજવા માટે પણ નય પ્રગટ થતી નથી. એટલે જૈન દર્શનને અનુસરનારા “પ્રાણીઓની સિદ્ધાંત સમજવો આવશ્યક છે. આ જ સ્યાદ્વાદના સિદ્ધાંત પર સેવાથી પુણ્ય થાય છે' તેવા મતવાળા હતા અને આ સેવાથી આધારિત સ્વામી સમન્તભદ્ર “આપ્ત મિમાંસા'–“દેવાગમ સ્તોત્ર'ની પાપ લાગે તેવા મતવાળા હતા. એ બંનેની વચ્ચે એક ખાઈ સર્જાયા રચના કરી છે. છે. અને મોટા પ્રમાણમાં એક બીજાનો વિરોધ કરી, નવા સંપ્રદાય જૈન સંમત “આપ્ત’ કોણ છે? આના ઉત્તરમાં કહ્યું છે કે જેણે કે વાડાને જન્મ આપે છે. અહીં કહેવાનું તાત્પર્ય શું છે? એ જ કે રાગદ્વેષ જીતી લીધા છે એવા તીર્થંકર-જિન સર્વજ્ઞ ભગવાન ‘આપ્ત' સમગ્ર શાસ્ત્રનું દોહન કરી તે જાણી લઈને આખા સિદ્ધાંતને ક્રમશઃ છે. અર્થાત્ જિનોપદેશ જ જૈનાગમ છે. આપ્ત વચન જે છે તે સાધનાનાં ક્રમમાં ગોઠવી લીધો હોત તો વિરોધ થવાનો અવકાશ આગમ છે. જૈનાગમ તીર્થંકર પ્રણીત જે કહેવામાં આવે છે તેનું ન રહેત. “મારવું’ એ પાપ ક્રિયાનો એક છેડો અને ‘ન મારવું' તે તાત્પર્ય એ છે કે તેઓ ગ્રન્થાર્થ પ્રણેતા છે. સૂત્રકાર નથી. ધર્મ ક્રિયાનો અંતિમ છેડો છે. “મારવાથી ન મારવા સુધી જવું તે (નંદીસૂત્ર-૪૦). અહિંસાનો ક્રમિક વિકાસ છે.” તેમાં એક બિંદુ બીજા બિંદુ સાથે મિમાંસા એક સ્વતંત્ર શાસ્ત્ર છે. કોઈપણ શાસ્ત્ર કે ઉચ્ચકોટિના અથડાય તો આખી સ્યાદ્વાદ–શૈલી ખંડિત થાય. મિમાંસા કરવાથી સૈદ્ધાત્તિક ગ્રંથોને મિમાંસાના ત્રાજવા પર ચડાવવામાં ન આવે સાદ્વાદ સિદ્ધાંતની પણ પૂરી રક્ષા થઈ શકે છે. તો અર્થના ઘણા અનર્થ થઈ જવાની સંભાવના છે. જેનાગમાં બીજું ઉદાહરણ : ક્યારેક ક્યારેક વિરોધી દેખાતા તેવા ઉત્સર્ગ અને અપવાદ ભરેલા જૈનાગમમાં સાધુઓ માટે એવી આજ્ઞા આવે છે કે “જૈન સાધુએ માર્ગનું અનુસરણ કરી વિધિ-નિષેધ લાગુ કરે છે. જો શાસ્ત્રની કૂવાના કિનારે ઊભા ન રહેવું', તરત જ બીજી આજ્ઞા છે કે “જૈન મિમાંસા કરવામાં આવે તો આવા ઘણા વિરોધાભાસ ટળી શકે. સાધુએ કૂવાના કિનારે બેસવું નહીં', ત્રીજી આજ્ઞા છે કે, કૂવાના મિમાંસા અર્થ કરવાની એક પદ્ધતિ છે. આ પદ્ધત્તિથી શબ્દાર્થ, કિનારે આહાર કરવો નહીં', અને ચોથી આજ્ઞા છે કે, “કૂવાના પરમાર્થ, ભાવાર્થ ને ગૂઢાર્થ પ્રગટ થાય છે. અને સૌથી મહત્ત્વપૂર્ણ કિનારે શયન કરવું નહીં.’ આમ એક સાથે ચાર આજ્ઞાઓ તાત્યયાર્થ તારવી શકાય છે. શબ્દોનું તાત્પયાર્થ પ્રાપ્ત કરવું તે આપવામાં આવી છે. જ મિમાંસા છે. મિમાંસા દ્વારા શાસ્ત્રોના ભાવો અને તેના અહીં સહેજે તર્ક થાય કે જ્યાં ઊભા રહેવાની મનાઈ છે ત્યાં વિદ્યાર્થ-નિષેધાર્થ, બાકીના મંત્રો, વર્ણનો અને સામાન્ય બેસવાની, સૂવાની કે આહાર કરવાની વાત ક્યાંથી સંભવે? પરંતુ શબ્દોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે મિમાંસા શાસ્ત્રોને મિમાંસા ન જાણનારને જ આવો પ્રશ્ન ઊભો થાય. જેણે શાસ્ત્રની સમજવાની એક કૂંચી છે, એક ચાવી છે. આ ચાવીથી શાસ્ત્રોમાં મિમાંસા સમજીને તાત્પયાર્થ મેળવવાની કળા મેળવી છે તે આ રહેલાં ગૂઢ રહસ્યો ખૂલી જાય છે. અને શબ્દની અંદર છૂપાયેલાં બધી આજ્ઞાઓનું ક્રમશઃ સામંજસ્ય કરશે. ‘ઊભા ન રહેવું' તે અંતર્ગત (ભાવો) તત્ત્વોને પ્રગટ કરી શકાય છે. આમ સમગ્ર બરાબર છે. પરંતુ કોઈ કારણે ઊભા રહેવાનો સમય આવે તો શાસ્ત્રમાં સામંજસ્ય સ્થાપી શકાય છે. ‘બેસવાનું તો નહીં જ.' કદાચ શરીરના કારણે ત્યાં બેસવાનો ઉદાહરણ તરીકે... અવસર આવે તો ઓછામાં ઓછો ‘ત્યાં આહાર તો ન જ કરવો.” શિષ્ય પૂછે છે કે, “પ્રભો! આપ સમજાવો, પાપ કેમ લાગે? પરંતુ એ સ્થાન પર પોતાની પાસે રહેલા આહારની ક્ષેત્રમર્યાદા અને બંધ ક્યારે થાય?' તો ગુરુ જવાબ આપે છે, “જીવોને પૂરી થતી હોય તો આહાર કરીને તરત જ ચાલ્યા જવું પરંતુ “સૂવાનું મારવાથી, કૂટવાથી, અશાતા ઉપજાવવાથી પાપ કર્મનો બંધ થાય તો ન જ રાખે.” આમ શાસ્ત્રની ગંભીરતાનો આ વિવિધ આજ્ઞાઓથી છે.” અને પછી પૂછે છે કે, “પ્રભો! શુભ કર્મ અને પુણ્યનો યોગ ખ્યાલ મળી રહે છે. આ બધા અર્થઘટન મિમાંસાના આધારે થઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન - ૧૩ શકે છે ને બધા મતભેદોને અભેદભાવે નિહાળી શકાય છે. અર્થાત્ ન્યાય-વૈશેષિક, બુદ્ધ અને જિનમતની ચર્ચા સપ્તભંગી દ્વારા કરી તેનું સમાધાન અને નિરાકરણ થઈ શકે છે–‘મિમાંસા એ બગડતી છે. સાથે સાથે તેમણે તે તે મતના સત્યના અંશોને લઈ જૈન મતે બાજીને સુધારવાની ઉત્કૃષ્ટ કળા છે.” તેનો સ્વીકાર કેવી રીતે કર્યો છે તેની ચર્ચા કરી છે. આવી જ રીતે આ કળાનો ઉપયોગ સ્વામી સમતભદ્ર આ ગ્રંથમાં કર્યો છે. બીજા બીજા મતોના સત્યના અંશોને લઈ જૈન મતે તેનો સ્વીકાર તેઓ સ્વયં પરીક્ષા પ્રધાન હતા. તેઓ હંમેશાં કહેતા કે કોઈપણ કેવી રીતે કર્યો છે તેની ચર્ચા કરી છે. આવી જ રીતે બીજા બીજા તત્ત્વ અથવા સિદ્ધાન્તને વગર પરીક્ષા કરે, કેવળ એકબીજાના મતોના સત્યના અંશો લઈ, જૈન મત સાથે સમન્વય કરી, કહેવાથી માની ન લેવા જોઈએ. પરંતુ સમર્થ યુક્તિઓ દ્વારા તેની અનેકાન્તવાદના સિદ્ધાંતને કેવી રીતે સિદ્ધ કરવો તેનું માર્ગદર્શન બરાબર પરીક્ષા કરવી જોઈએ. તેના ગુણ-દોષો શોધવા જોઈએ આપ્યું છે. અને છેલ્લા ૧૪ શ્લોકોમાં તેમણે આખા ગ્રંથનો સાર પછી તેનો સ્વીકાર-અસ્વીકાર કરવો જોઈએ. આમ કદાગ્રહ તેમને આપ્યો છે. જ્યારે છેલ્લા ૧૧૪માં શ્લોકમાં તેમણે આ ગ્રંથની બિલકુલ પસંદ નહોતો. તેમણે ભગવાનની પણ પરીક્ષા કરી છે રચનાનો હેતુ આપ્યો છે. અને પછી જ તેમને “આપ્ત' રૂપે સ્વીકાર્યા છે. પહેલાં ૧ થી ૮ શ્લોકમાં તેમણે ભગવાનની પરીક્ષા કેવી પહેલા થોડી માહિતી તેમના જીવન વિષે કરીએ પછી આ ગ્રંથ રીતે કરી છે, અને પછી જ તેમને “આપ્ત' તરીકે પસંદ કર્યા છે બાબતની વિશેષ માહિતી આપીએ. તેની ચર્ચા આપણે જોઈશું. સ્વામી સમન્તભદ્રના જીવન વિષે આપણે લગભગ કંઈ જ પહેલા શ્લોકમાં કહ્યું છે કે ભગવાન તારી અલૌકિક સિદ્ધિના જાણતા નથી. તેમના વિષે ઘણી દંતકથાઓ છે, પણ આપણે પ્રતાપે તારી આસપાસ સ્વર્ગીય દેવતાઓ હાજર છે. જેવા કે કેટલાક થોડું કંઈક ચોક્કસ રીતે કહી શકીએ. તેઓ તમિલનાડુના રહેવાસી દેવતાઓ તારા (રક્ષણ) માટે તારી સાથે ચાલે છે, કેટલાક તને હતા. ક્ષત્રિય કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. પ્રો. એચ. એલ. પંખો નાંખે છે, વગેરે વગેરે. પણ આવું તો જાદુગરો પણ કરે જૈન અને પ્રો. એમ. એ. ઢાંકીના મત પ્રમાણે તેઓ લગભગ ૫૫૦ છે, એટલે તું મહાન છે એમ હું નથી માનતો. એ.ડી.માં થઈ ગયા. તેઓ “આપ્ત મિમાંસા, સ્વયંભૂસ્તોત્ર, બીજા શ્લોકમાં કહે છે કે તારું (અંદરથી ને બહારથી) દિવ્ય જિનસ્તુતિસ્તોત્ર અને યુક્તાનુશાસન'ના ગ્રંથકર્તા હતા એ વિષે શરીર છે. (અંદરથી દિવ્ય શરીર એટલે તેને પરસેવો થતો નથી કોઈ જ શંકા નથી. આ બધા ભગવાનના ખાસ સ્તુતિસ્તોત્રો છે. વગેરે, અને બહારથી દિવ્ય શરીર એટલે તારી ઉપર સુગંધી વર્ષા તેથી જ હેમચંદ્રાચાર્યે તેમને ‘સિદ્ધહેમશબ્દાનુશાસન'માં વરસે છે.) આવી નૈસર્ગિકતા તો સ્વર્ગના દેવતાઓમાં પણ હોય આદ્યસ્તુતિકરોડOાહ' કહ્યા છે – એટલે કે સૌથી પ્રથમ, અથવા છે. તેથી તું મહાન છે એ હું નથી માનતો. સૌથી શ્રેષ્ઠ સ્તુતિકાર કહ્યા છે. કહેવાય છે કે તેમણે જ સ્તુતિગ્રંથો ત્રીજા શ્લોકમાં કહે છે કે વિવિધ ધર્મસંસ્થાપકોના ઉપદેશ દ્વારા સ્તુતિ વિદ્યાનો ઉદ્ધાર અને સંસ્કાર કર્યો છે. તેમના ગ્રંથો વિશ્વાસ પાત્ર ન બની શકે. કારણ તેમનો ઉપદેશ અરસપરસ એટલા માટે ઉત્તમ નથી કે તેમાં તેમણે પરંપરાએ જિન ભક્તિ વિરોધી હોય છે. છતાં પણ ક્યારેક કોઈ અન્ય ધર્મસંસ્થાપક ઉચ્ચ કેમ કરવી તે દર્શાવ્યું છે, પરંતુ એટલા પણ માટે શ્રેષ્ઠ છે કે તેમણે ભાવને પાત્ર પણ બની શકે છે. સામાન્ય માનવીને પણ સરળતાથી તત્ત્વજ્ઞાનના ગૂઢ અર્થ સમજાય ચોથા શ્લોકમાં કહે છે કે કેટલાક લોકોની આધ્યાત્મિક ન્યૂનતા તેવી સ્તોત્રની રચના કરી છે. તેઓ સ્યાદ્વાદની તુલા પર તોળીને અને સારા-ખોટા કર્મોનો નાશ પણ થયો હોય છે તેનું કારણ વ્યાખ્યાન આપતા ને આ ઉપદેશ સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ જતા. તેમણે તેની લગતી સાધના અને સાધનોનો બરાબર ઉપયોગ એવું મનાય છે કે સ્વામી સમન્તભદ્ર પહેલાં જૈનધર્મની સ્યાદ્વાદ કર્યો હોય છે. (એટલે તું મહાન છે એમ હું નથી માનતો). વિદ્યા ઘણી ખરી લુપ્ત થઈ ગઈ હતી. લોકો તેનાથી અજાણ હતા. પાંચમાં શ્લોકમાં તેઓ માને છે કે અનુમાન જ્ઞાનથી કોઈપણ તેથી તે વિદ્યાનો જનતા પર કોઈ પ્રભાવ નહોતો. તેમણે તેમની સૂક્ષ્મ, ગુપ્ત અને દૂરના પદાર્થો જોઈ શકે છે. આ જ અપીલ સ્વજ્ઞ અસાધારણ પ્રતિભાથી આ વિદ્યા પુનઃ જીવિત કરી અને તેનો વ્યક્તિનું અસ્તિત્વ સાબીત કરી બતાવે છે. બીજી રીતે કહીએ તો પ્રભાવ સર્વત્ર પડ્યો. આથી જ વિદ્યાનંદાચાર્યે તેમને “ચાન્વી કોઈપણ વ્યક્તિ સર્વજ્ઞ થવાને પાત્ર છે. (એટલે જ તું મહાન છે માનુન:' એટલે સ્વાવાદ માર્ગના અનુગામી વિશેષણ આપ્યું. એમ પણ હું નથી માનતો). આમ “આપ્ત મિમાંસા-દેવાગમ સ્તોત્ર' એ ખાસ અપૂર્વ ગ્રંથ છે. છઠ્ઠા શ્લોકમાં કહે છે કે સર્વજ્ઞ વ્યક્તિ તો તમે (ભગવાન) પોતે જ ગ્રંથ પરિચય: છો. કારણ તમારા વચનો તર્ક કે શાસ્ત્ર સાથે વિસંવાદીપણું નથી આ ગ્રંથ ૧૧૪ શ્લોક પ્રમાણ છે. તેને દશ વિભાગમાં વહેંચવામાં બનતા. શાસ્ત્રને બાજુ પર રાખીએ તો તમારો તત્ત્વબોધ આવ્યો છે. ૧ થી ૮ શ્લોકમાં તેમણે ભગવાનને “આપ્ત' તરીકે તર્કવિજ્ઞાનથી લખાયેલો સાબિત થાય છે એટલે કે તત્ત્વવિજ્ઞાનથી શા માટે સ્વીકાર્યા તેની વાત કરી છે. પછીના ૭૯ શ્લોકમાં તેમણે જ લખાયેલ તમારો તત્ત્વબોધ છે. તેથી જ હું તમને ‘આપ્ત' Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રબુદ્ધ જીવન માનું છું. સાતમા શ્લોકમાં આગળ જતાં કહે છે કે જેઓ તમારા અમૃત સમાન ઉપદેશ યા સિદ્ધાંતોથી અસંગત છે તેઓને તો સાદાસીધા છે અનુભવમાં પણ અથડામણમાં આવવું પડે છે. તે ટીકાકારો એવી તે લાગણી અનુભવે છે કે જૈન ખરેખર નિષ્પક્ષી નથી. તેથી જ તેઓ છે પોતાની સમાાંચનામાં માનનાર વ્યક્તિ બની જાય છે. આમ તેમનું ડંશપણું તેમને (જ) બિલ બને બનાવે છે. જેથી તેઓએ (અનુભવ જ્ઞાનથી) જે અનુભવ્યું હોય તેનાથી વિરૂદ્ધ જ સાબિત થાય છે. આઠમા અને છેલ્લા શ્લોકમાં કહે છે કે હે પ્રભો! આ બધું હે બતાવ્યા પછી પણ ઉદ્દામ (માણસો) મતવાદીને ચીટકીને રહે છે. તેઓના વર્તનમાં પાપપુણ્ય વચ્ચેનો ભેદ નથી. અને બીજા જન્મની કોઈ શક્યતા નથી. આવા લોકો પોતાની જાતના અને બીજાના ખાસ દુશ્મનો છે. કોને પુષ્ટિ આપવી અને શેનું ખંડન કરવું તે એ લોકો જાણતા નથી એટલે કે તેમની દલીલોનું કોઈ જ મહત્ત્વ નથી. આમ તેઓ ‘જિન સ્તુતિ સ્તોત્ર' નામના તેમના બીજા ગ્રંથના છેલ્લા શ્લોકમાં કરે છે કે, હે ભગવાન! આપના મતમાં અને આપના વિષે મારી સુશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી મારી સ્મૃતિએ પણ આપને જ મારો વિષય બનાવ્યો છે. હું પૂજન પણ આપનું જ કરું છું, મારા હાથ પણ આપને જ પ્રણામાંજલિ કરવા નિમિત્ત છે. મારા કાન પણ આપનો જ ગુણગાન સાંભળવામાં લીન છે. મારી આંખો આપનું જ રૂપ દેખે છે. મને જે વ્યસન છે તે તમારી સ્તુતિ જ તે રચવામાં. મારું મસ્તક પણ આપને જ પ્રણામ કરવા તત્પર રહે. છે. આ પ્રકારની મારી સેવા છે. હું નિરંતર આ રીતે જ આપની સેવા કરું છું. તેથી હૈ તેજઃ પર્ત (કેવળજ્ઞાનના સ્વામી) હું તેજસ્વી છું. સુજન છું. સુકૃતી (પુણ્યવાન) છું.' હવે ૯મા શ્લોકથી ૭૯ શ્લોકમાં તેમણે તત્ત્વજ્ઞાનના સાત પ્રશ્નો સૂચવ્યા છે. જેવા કે : ૧. પદાર્થ કુદરતમાં અસ્તિત્વ ધરાવે છે કે અસ્તિત્વ નથી ધરાવતો ? ૨. એ પદાર્થ બીજા બધા પદાર્થો સાથે અસ્તિત્વ ધરાવે છે કે તે પદાર્થોથી અલગ અસ્તિત્વ ધરાવે છે ? ૩. આ પદાર્થનું અસ્તિત્વ કાયમ માટે છે કે થોડા વખત માટે છે ? ૪. જુદા જુદા મૂળ તત્ત્વોનો બનેલો પદાર્થ અને તેના જુદા જુદા અવયવ (અંગ કે ઘટક), (પદાર્થ અને અવયવ એ બંન્નેને સ્પષ્ટ જોઈ શકાય કે ન જોઈ શકાય તેવો સંબંધ છે? આમ આ ગુણધર્મોથી બનેલો પદાર્થ વિશ્વવ્યાપક છે? તથા વિશ્વમાં વિશિષ્ટતા ધરાવતો છે ? ૫. પદાર્થ અને તેના અવયવો વચ્ચેનો સંબંધ એકબીજાથી સ્વતંત્ર છે કે પછી એક બીજા પર આધાર રાખતો છે? ૬. તર્ક અને શાસ્ત્રો એ પ્રમાદભૂત જ્ઞાનનો સ્રોત છે? ૭. પ્રત્યક્ષશાન (ઈન્દ્રિય દ્વારા થતું) એ આત્મલક્ષી છે કે પછી બાહ્ય તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પદાર્થોનો ઉલ્લેખ જ છે? આ સાતે સાત પ્રોને તેમણે સપ્તભંગી દ્વારા નીરિક્ષણ કરી, ન્યાય વૈશેષિક, બુદ્ધ અને જૈન મત શું દર્શાવે છે. તેની તલસ્પર્શી ચર્ચા આ ગ્રંથમાં કરી છે અને આમ તે તે મતના સત્યના અંશો લઈ જૈનમતના અનેકાન્તવાદને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. તે જ્યારે ૮૦ થી ૧૧૩ શ્લોકમાં સામાન્ય મનુષ્યને પણ સમજાય તેવા ત્રણ પ્રશ્નોની ચર્ચા કરી છે. સાથે સાથે છેલ્લા તેર શ્લોકમાં આખા ગ્રંથનો નીચોડ આપ્યો છે. ૧. ૧લો પ્રશ્ન : ‘કોઈ એકની પ્રગતિનો આધાર નસીબ છે કે પુરુષાર્થ ? કેટલાક એમ માને છે કે એકની પ્રગતિનો આધાર ફક્ત નસીબ જ છે. આપણે એમ માનીએ કે વસ્તુઓ મેળવવાની ઈચ્છાનો આધાર નસીબ જ છે, તો પ્રશ્ન એ ઊભો થાય છે કે કેટલીક વખત પુરુષાર્થ જ નસીબ બનાવે છે. અને જો ખરેખર એમ જ માને કે નસીબ જ નસીબ બનાવે છે, તો પછી એ માણસ ક્યારેય મોક્ષ ન મેળવી શકે. તેના બધા જ પ્રયત્નો વ્યર્થ પૂરવાર થાય. કેટલાક તેમની પ્રગતિનો આધાર ફક્ત પુરુષાર્થ જ માને છે. તો પ્રશ્ન એ છે કે ક્યારેક નસીબ પુરુષાર્થને બનાવે છે. અને જો નિશ્ચયપૂર્વક એમ જ માનતા હોય કે પુરુષાર્થ જ પુરુષાર્થને બનાવે છે, તો પછી બધા જ ક્રામ મનુષ્યોના સફળ થવા જ જોઈએ. સ્યાદ્વાદ તર્કની નિંદા કરનારા તે બંને વસ્તુને નિશ્ચયપૂર્વક નથી કહી શકતા કે (નસીબ સર્વશક્તિમાન છે કે પુરુષાર્થ) બંનેની ઘટના એક અને સરખી જ છે. અને જો એમ નિશ્ચયપૂર્વક કહે કે ઘટના જે ઘટી છે તે અવર્ણનીય છે. તો પછી કહી શકીએ કે જે ઘટના ત્યાં ઘટી છે (તે અવર્ણનીય છે) તો તે ભાગ રૂપે અશક્ય જ છે કે (ત્યાં નસીબ સર્વશક્તિમાન નિવડ્યું કે પુરુષાર્થ!) આગળ જતાં સ્વામી સમન્તભદ્ર દલીલ કરે છે કે એકની સુખ કે દુઃખની પરિસ્થિતિ છે તે આગળથી જ ઘડાયેલી છે. તો પછી એ તેના નસીબમાં જ છે એમ કહી શકાય. અને પુરૂષાર્થથી જ તેણે સુખ અને દુઃખની પરિસ્થિતિ બનાવેલી છે. આમ જોવા જાવ તો સમભદ્રની ટીકા નીતિશાસ્ત્રમાં તકરાર ઊભી કરે તેવી છે. આ પ્રશ્નની ચર્ચા જાણીતી છે. અને સ્વામી આ સમન્તભદ્રની દલીલો સાચે જ સાદી અને સમજાય તેવી છે. પણ ભારતીય ધર્મશાસ્ત્ર-જૈનવાદ પણ એમાંનો એક માને છે કે આત્મા પર સારા કે ખોટાં લાગેલા કર્મો જ (એકની સુખ કે દુઃખની) પરિસ્થિતિ આધારિત છે. જે કર્મોનું ફ્ળ હજી નથી મળ્યું તે હજી તે પણ આત્મા પર લાગેલાં (ચોટેલા) જ છે અને એ જ સવાલ છે. ૨. બીજો પ્રશ્ન : આ પ્રશ્ન સ્વામી સમન્તભદ્રે પુણ્ય અને પાપના બંધનો ઊઠાવ્યો છે. પ્રશ્ન આ છે, પુણ્ય બીજાને આનંદ આપવાથી થાય છે, અને પાપ બીજાને દુઃખ આપવાથી થાય છે? તેમ જ ‘પુણ્ય પોતાને દુઃખ આપવાથી થાય છે અને પાપ પોતાને સુખ Page #15 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન આપવાથી થાય છે?' મુક્ત છે. અને જો મોક્ષ તેને થોડા જ્ઞાને ન પણ મળે તો તેનું નિયતિવાદવાળા પ્રતિપાદિત કરે છે કે પુણ્ય અને પાપનું કારણ કારણ તે મોહથી યુક્ત છે. અનુક્રમે બીજાને આનંદ આપવાથી અને બીજાને દુઃખ આપવાથી આગળ ચર્ચા કરતાં સ્વામી સમન્તભદ્ર કહે છે કે આકર્ષણનો થાય છે. જ્યારે તેમના પ્રતિપક્ષી એમ પ્રતિપાદિત કરે છે કે અનુક્રમે ઉભવ વિવિધ જાતનો હોવાથી વિવિધ જાતના બંધ બંધાય છે. પુણ્ય અને પાપ પોતાને દુ:ખ આપવાથી અને આનંદ આપવાથી આ કર્મો લાગવાના કારણો એ છે કે આત્મા બે પ્રકારના હોય છે. થાય છે. જ્યારે સમન્વયવાદી (જન) એ પ્રતિપાદિત કરે છે કે પુણ્ય આધ્યાત્મિક પવિત્ર આત્મા અને આધ્યાત્મિક અપવિત્ર આત્મા. પવિત્ર મનથી કરેલા કાર્યથી જ થાય છે અને પાપ અપવિત્ર મનથી (સ્વામીજીએ ભવ્ય-અભવ્ય શબ્દોનો ઉપયોગ નથી કર્યો). કરેલાં કાર્યથી થાય છે. આધ્યાત્મિક પવિત્રવાળાના નશીબમાં મોક્ષ નથી જ. આગળ જતાં અહીંયા સ્વામી સમન્તભદ્રે એક નવો મુદ્દો ઉમેર્યો છે. જાહેરમાં તેઓ આ દલીલ કરે છે કે પવિત્ર-અપવિત્ર આત્માનો આધાર ખુલ્લી રીતે જે કાર્ય થાય છે, તેની પાછળનો હેતુ શું છે, એ જ આત્માની મૂળ સ્વાભાવિક શક્તિ પર છે. તેમણે ઉદાહરણ બાફેલા (પુણ્ય-પાપનું કામ કરે છે. નિયતિવાદીના મતે સામાજિક અન્નના દાણા અને ન બફાયેલાં અન્નના દાણાનું આપ્યું છે. એટલે જાહેરમાં થતાં કાર્ય કરવાની પાછળ જ પુણ્ય-પાપનો બંધ થાય કે બાફવા મૂકેલાં ધાનમાં કેટલુંક ધાન બફાઈ જાય છે જ્યારે કેટલાક છે. જ્યારે તેમના પ્રતિપક્ષી એમ ભારપૂર્વક કહે છે કે પાપ-પુણ્યના (ધાનના દાણા) ગમે તેટલું કરો બફાતાં જ નથી. જેને આપણે બંધનું મહત્ત્વ એક માણસને પોતાના મનથી ઉદય પામેલાં કાર્ય કોકડું ધાન કહીએ છીએ. એવી જ રીતે આધ્યાત્મિક અપવિત્ર મૂળ કરવાના હેતુ પાછળનું છે. આત્માની સ્વાભાવિકતા જ એવી છે કે તે આત્મા (માણસ) કેટલું અહીં બીજો મુદ્દો સ્વામી સમન્તભદ્રે એ ઉમેર્યું કે પુણ્ય-પાપ, પણ પુણ્ય કરે, જેવા કે મંદિરો બનાવે, દાન આપે, બીજાને મારીને કાર્ય કરવા છતાં પણ ક્યારેક અસરકારક બને છે અને ક્યારેક તેનું લૂંટેલું ધન દાન માટે આપે વગેરે વગેરે, છતાં પણ તેને મોક્ષ અસરકારક નથી પણ બનતા. આમ જોવા જાવ તો જૈન મતનો તો ન જ મળે. કારણ તેની વર્તણુંકનો આધાર તેના મૂળ-સ્વાભાવિક આ વિશેષ વિચાર છે. પવિત્ર કે અપવિત્ર ઇચ્છાઓથી ભરેલું મન આત્મા પર જ રહેલો છે. તેવી જ રીતે આધ્યાત્મિક પવિત્ર આત્મા જ પુણ્ય-પાપનો બંધ કરે છે. અને તેની અસરકારકતા પૂરવાર કદાચ ખોટું પણ કામ કરે પણ તેની વર્તણુંક તેના મૂળ સ્વાભાવિક થાય છે. (પૂનર્જન્મથી). જ્યારે મન ઈચ્છાથી મુક્ત હોય અને કાર્ય આત્માની શક્તિ પર જ રહેલી છે. તેથી ખોટું કામ કરીને પછી તે કર્યું હોય તો તે પુણ્ય-પાપનો સંગ્રહ કરે છે પણ પછી તેની આ પસ્તાય છે અને આમ તેના ખરાબ કર્મોનો નાશ થાય છે. આમ અસરકારકતા બીજી જ પળમાં ભૂંસાઈ જાય છે. તેથી પુનર્જન્મ જોવા જાવ તો આ દલીલ, તર્કની બુદ્ધિમાં સહેલાઈથી સમજાઈ નથી લેવો પડતો. આમ પુણ્ય અને પાપને જૈન પરંપરા ભૌતિક વશ ન થઈ શકે. પદાર્થ માને છે. તેમની દલીલ આગળ વધતાં એ વિચાર દર્શાવે છે કે મોક્ષ ૩. ત્રીજો પ્રશ્ન : આ પ્રશ્ન બંધન અને મુક્તિનો છે. પ્રશ્ન આ મળવાનો કે ન મળવાનો સંબંધ થોડી અજ્ઞાનતા કે બધી જ પ્રમાણે છે-“સંસારનું બંધન થોડી અજ્ઞાનતાથી થાય છે, અને અજ્ઞાનતાના અભાવ પર આધારિત નથી. પણ તેનો (મોક્ષ થોડા જ્ઞાનના પરિણામથી મોક્ષ મળે છે?” મેળવવાનો આધાર) બધા જ મોહનીય કર્મની ક્ષીણતા પર છે. જો નિશ્ચયપૂર્વક એમ કહીએ કે સંસાર-બંધન થોડી અજ્ઞાનતાનું હજી પણ તેમના મનમાં એક સવાલ ઊઠે છે કે જો બધી જ પરિણામ છે તો પછી કોઈ મોક્ષ મેળવી જ ન શકે. કારણ હજી મોહનીય ક્ષીણતા થઈ જવા છતાં પણ એક જણને સર્વજ્ઞપણું પ્રાપ્ત ઘણી વસ્તુનું જ્ઞાન મેળવવાનું બાકી છે અને જો મોક્ષ થોડા જ્ઞાનનું નથી થઈ શકતું, તેને નવા કર્મબંધ પણ લાગતા નથી, તો શું પરિણામ છે તો પ્રશ્ન એ ઊભો થાય છે કે તેને સંસાર બંધન લાગે આવા પ્રસંગે મોક્ષ મળી જ ગયો સમજવો! કે નહિ? કારણ તેનામાં હજી ઘણી અજ્ઞાનતા રહેલી છે. છેલ્લાં ૧૧૪માં શ્લોકમાં જણાવે છે કે આ કવિની ‘આખ સ્યાદ્વાદના વિરોધી આ બંનેના ગુણ એક જ સમયે છે અને મિમાંસા' લખવા પાછળની ઈચ્છા બધાનું ભલું કરવાની છે. એ એ જ કુદરતી ઘટના છે તે વર્ણવી ન શકે. અને જો એમ કહે કે હેતુથી કે આ સ્તોત્ર વાંચનાર દરેક જણ સાચા અને ખોટા ઉપદેશ કુદરતી ઘટનાનું વર્ણન અવર્ણનીય છે, તો પછી સંસાર-બંધન કે વચ્ચેની ભેદરેખાનો ઉકેલ કેળવી શકે. છેલ્લે ૧૧પમાં શ્લોકનો મોક્ષ એ બંને અશક્ય જ બની જાય તે માનવું રહ્યું જ. વિવાદ એ છે કે તે પાછળથી લખાયેલો છે. * * એક માણસના દાખલામાં અજ્ઞાનતાનું પરિણામ સંસાર બંધન (સંઘ દ્વારા યોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૫-૯-૨૦૦૫ના આપેલું છે તે બનવાનું કારણ તે મોહના ચક્કરમાં છે. અને જો અજ્ઞાનતાનું વક્તવ્ય) પરિણામ સંસાર-બંધન ન બને તો તેનું કારણ તે મોહથી મુક્ત ૨૦૨, સોમા ટાવર, ચીકુવાડી, ગુલમહોર સોસાયટી, છે. આવી જ રીતે થોડાં જ્ઞાને મોક્ષ મળે તો એનું કારણ તે મોહથી બોરીવલી (પ.), મુંબઈ-૪૦૦ ૦૯૨. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧૫૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ કસ્તુરબા સેવાશ્રમ મરોલી (આ વર્ષની પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન દાનની વિનંતિ માટે નક્કી કરેલ સંસ્થા ) પ્રતિવર્ષ સંઘની પ્રણાલિકા મુજબ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ૩. આશ્રમશાળા, આંબાવાડી ગુજરાત રાજ્યની કોઈ એક શૈક્ષણિક સંસ્થા કે હૉસ્પિટલ સંકુલના આર્થિક ૪. આશ્રમશાળા, ચાવડ વિકાસ માટે ટહેલ નાખવામાં આવે છે. જેના જવાબમાં ખૂબ જ સારો ૫. ઉ. ગુ. આશ્રમશાળા, કેવડી ૧૨૬ પ્રતિસાદ છેલ્લા ૨૨ વર્ષથી મળતો આવ્યો છે. આજસુધી આશરે ત્રણ ૬. કુમાર છાત્રાલય, મરોલી કરોડ જેવી જંગી રકમ એકત્ર કરી એ સંસ્થાઓને દાતાવતી અર્પણ કરી ૭. કન્યા છાત્રાલય, મરોલી ૪૦ મરોલી ગામમાં સ્ટેશનની સામે કસ્તુરબા સેવાશ્રમે પદ્ધતિસરની એક - સંઘના નિયમોને આધિન સંસ્થા નક્કી કરતા પહેલાં સંસ્થાઓની માનસ રોગ-મેન્ટલ હૉસ્પિટલની ૧૯૪૨માં સ્થાપના કરી છે. ૭૦૮૦ મુલાકાતે જવું, ચકાસણી કરવી, સંતોષ ન થાય તો બીજી વખત બીજી બેડની હૉસ્પિટલમાંથી આજે ૧૨/૧૫ દરદીઓનો સમાવેશ કરવામાં આવે સંસ્થાઓની મુલાકાતે જઈ ૧૦૦% ખાત્રીલાયક થાય પછી સંઘની કાર્યવાહક છે. ચિકિત્સા ખૂબ જ સારી થાય છે. ચિકિત્સા કુદરતી ઉપચાર વડે અને સમિતિમાં ભલામણ કરવામાં આવે છે. બધી સંસ્થાઓની વિગતવાર ચર્ચા માયા મમતાથી કરવામાં આવે છે. સુરતથી નામાંકિત ડૉક્ટરો આવી દરદીને કર્યા પછી ભલામણ કરવામાં આવી હોય તે સંસ્થાની માહિતી આપવામાં સારવાર આપે છે. હૉસ્પિટલની નામના ગામે ગામે પ્રસરી છે. ગુજરાત આવે છે અને બધાની સંમતિ મળે પછી ઠરાવ દ્વારા એના ઉપર મહોર સિવાય મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાંથી દરદીઓ આવે છે. મારવામાં આવે છે. તે મુજબ આ વર્ષે કસ્તુરબા સેવાશ્રમ મરોલીની પસંદગી હૉસ્પિટલની સફળતા ત્યારે જ કહેવાય કે કેટલા દરદીઓ સારા થાય છે. કરવામાં આવી છે. અહીં ૮૫ થી ૯૦% પરિણામ સારું આવે છે. વરસે ૧૦૦૦૦ દર્દીઓ આ કસ્તુરબા સેવાશ્રમ મરોલીની સ્થાપના ૧૯૩૦માં થઈ. હૉસ્પિટલનો લાભ લે છે. દર્દીઓ સાથે તેના સગાઓ નિઃશુલ્ક રહી શકે તા. ૧૨-૬-૧૯૩૧ના રોજ પૂ. ગાંધીજીના હસ્તે પાયો નંખાયો. તે વખતે તેવી વ્યવસ્થા છે. સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાન, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, ૧૯૩૧માં તેમજ ૧૯૪૨, ૧૯૫૬માં જે જમીન મળી તેના ઉપર કુમારી મીરાબહેન (મિસ સ્લેડ) તેમજ મીઠુંબેન પીટીટ હાજર હતા. મરોલી મકાનો, આશ્રમશાળા, છાત્રાલયો બનતા ગયા. જેને આજે વર્ષો થયાં. તે ગામના લોકોએ પોતે ૧૨ વીઘા જમીન ખરીદીને પૂ. કસ્તુરબા અને શ્રી મકાનો ક્રમે ક્રમે રિપેર થતાં ગયાં. જેમ જેમ ભંડોળ મળતું ગયું તેમ તે મીઠુબહેન પિટીટને કાયમી આશ્રમની સ્થાપના કરવા ભેટ આપી. કામ થતાં ગયાં. આજે ઘણાં મકાનો ખૂબ જર્જરીત હાલતમાં થઈ ગયાં છે ૧૯૩૧ થી ખૂબ જ નાના પાયે અને બાળકોને એમાં ભણાવી શકાય આદિવાસી બાળકો, સ્ત્રીઓ માટે શરૂ (શ્રી ભગતી મિત્ર મંડળ-પાલીતાણા – યશગાથા એવી સ્થિતિવાળા નથી. એનું કરેલી કસ્તુરબા સેવાશ્રમ આજે ૭૮ | રાજ | શ્રી યંત શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ૨૦૦૭ની સાલમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા| " સમારકામ મોટા પ્રમાણમાં કરવું પડે વર્ષે વટવૃક્ષ બની ગઈ છે. તડકા-છાંયા |શિયારે 65 તડકા-છાલા |દરમિયાન ઉપરની સંસ્થા માટે દાતાઓને દાનની વિનંતિ કરતાં સંઘ| એમ છે. આવ્યા પણ તે બધામાંથી હેમખેમ દ્વારા રૂા. ૨૩,૯૪,૮૧૭/- જેટલી માતબર રકમનું દાન એ સંસ્થાને | બાળકોને પાયાનું શિક્ષણ સારા બહાર નીકળી આજે પણ સમાજની માટે એકત્રિત કરેલ. વાતાવરણ અને સારા મકાનોમાં મળે સેવા કરે છે. એ માટે સંસ્થાના સંનિષ્ઠ ઉપરાંત વ્યાખ્યાનમાળા દરમિયાન એ સંસ્થા માટે અન્ય યોજનાની એ જરૂરી છે. કૉપ્યુટરના યુગમાં અને ખંતીલા કાર્યકરો ધન્યવાદને પાત્ર દિનપત્ર પણ વિનંતિ કરતાં એ સંસ્થાને શ્રી ચીનુભાઈ હિંમતલાલ શાહ દ્વારા રૂા. સારા મકાનની આવશ્યકતા વધારે છે. આશ્રમ ઘણા પછાત ગામોમાં ૬૦ |. એકાવન લાખ, શ્રી કિશોરભાઈ નંદલાલ શાહ દ્વારા સંસ્થાના આઈ. ટી. | હોય છે. કસ્તુરબા સેવાશ્રમના વિવિધ વર્ષ થી આશ્રમશાળાઓ અને સેન્ટર માટે એકવીસ લાખ અને એ ઉપરાંત એક કરોડ અગિયાર લાખ સંકુલના બાળકોને સારું શિક્ષણ તેમ છાત્રાલયો ચલાવે છે. રૂપિયાનું વિવિધ દાતાઓ તરફથી એ સંસ્થાને દાન પ્રાપ્ત થયું. આ ઉપરાંત જ શિક્ષણના સ્થળને આર્થિક સહાય હાલમાં વિવિધ આશ્રમશાળા જેવી કે પણ દાનનો પ્રવાહ વહેતો રહે છે. શ્રી ભગિની મિત્ર મંડળ સમાજરત્ન મળે એવી આપણે સૌ ખેવના રાખીએ મરોલી, કેવડી, ચાસવડ, આંબાવાડી ચીનુભાઈ મંજુલા ભગિની મિત્ર મંડળ” નામ ધારણ કર્યું. એ સંસ્થાએ | અને એમને વધારેમાં વધારે સહકાર વગેરે ઠેકાણે આશરે ૭૩૫ બાળકોને આ માતબર દાનથી વિવિધ યોજના કાર્યરત કરી છે, જેમાં સ્વાવલંબન મફત રહેવા, ખાવા અને ભણવાની સંઘના દાતાઓ, શુભેચ્છકો અને કેન્દ્ર, ઉદ્યોગ ભવન, આઈ. ટી. સેન્ટર, દીકરીનું ઘર-વૃદ્ધાશ્રમ, આરોગ્ય સગવડ છે. સરકાર તરફથી ગ્રાંટ મળે કેન્દ્ર, રોગ નિદાન કેન્દ્ર વગેરે યોજનાથી આ સંસ્થાએ પ્રગતિની હરણફાળ, સભ્યોને અમારી નમ્ર વિનંતી છે કે છે, પણ તે અપૂરતી હોય છે. સંસ્થાએ ભરી છે. સંસ્થાના સંનિષ્ઠ કાર્યકારી બહેનોને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આમાં સહકાર આપી આ સંસ્થા માટે પોતાનું ભંડોળ વાપરવું પડે છે. દાનનો પ્રવાહ વહાવે. અભિનંદન. ૧. આશ્રમશાળા, મરોલી ૧૨૫ પ્રમુખ, તેમજ મેનેજમેન્ટનાં પ્રમુખ અને સંઘના સભ્યો ૨. આશ્રમશાળા, કેવડી ૧૨૬ સભ્યો આપીએ. Page #17 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ નામ લાંછન રાશિ ગણ માતા પિતા કર્મવાસ દીક્ષા પર્યાય સર્વ આયુષ્ય સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્યા અવન કલ્યાણક નક્ષત્ર સાથે જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે જન્મ નગરી દીક્ષા નગરી કેવળજ્ઞાન નગરી નિર્વાણ ભૂમિ પ્રબુદ્ધ જીવન ચોવીસ તીર્થંકર ૧. શ્રી ઋષભદેવ | ૨. શ્રી અજિતનાથ | ૩. શ્રી સંભવનાથ ૪.શ્રી અભિનંદન સ્વામી | ૫. શ્રી સુમતિનાથ મ હાથી થોડો કપિ કાઁચ પક્ષી ધન મિથુન સિંહ દેવ રાક્ષસ સૈનાદેવી મંગલા જિનારિ મેઘ માનવ મરૂદેવા નાભિરાજા ૯-૮ા ૧ લાખ પૂર્વ ૮૪ લાખ પૂર્વ ૧૩ ભવ ઉ. અષાઢા જે. વ. ૪ ઉ. અષાઢા ફા. વ. ૮ ઉ. અષાઢા ફા. વ. ૮ ઉ. અષાઢા મહા વ. ૧૧ અભિજિત પોષ વ. ૧૩ અયોધ્યા અયોધ્યા અયોધ્યા અષ્ટાપદ ૧ લાખ પૂર્વમાં ૧ પૂર્વાંગ ન્યુન ૭૨ લાખ પૂર્વ ૩ ભવ વૃષભ માનવ વિજયા જિતશત્રુ ૮-૨૫ હિણી છે. સુ. ૧૩ રોહિણી મહા સુ. ૮ રોહિણી મહા સુ. ૯ રોહિણી પો. સુપ મૃગશીર્ષ ચે. સુ. ૫ અયોધ્યા નોધ્યા અયોધ્યા સમ્મેતશિખર કલ્પસૂત્ર ગ્રંથ આચારપ્રધાન હોવાથી ચરણકરશાનુયોગ વિભાગમાં આવે છે. આ કલ્પસૂત્રની પહેલો વિભાગ છે જિનચરિત્ર અને બીજો વિભાગ છે સ્થવિરાવી. આ આખા કલ્પસૂત્રના અને દશાશ્રુતસ્કંધ ગ્રંથના રચયિતા છે ચતુર્દશ પૂર્વધર શ્રુતકેવળી આપે ભદ્રબાહુસ્વામી. વર્તમાનકાલીન ઉપલબ્ધ સમસ્ત શ્રુતસાગરમાં આ ગ્રંથનું સ્થાન શિરમોર છે. પક્ષીમાં ગરુડ, ધનુર્ધારીમાં અર્જુન, મંત્રોમાં નમસ્કાર મહામંત્ર, ૯-૬ ૧ લાખ પૂર્વમાં ૪ પૂર્વાંગ ઓછા ૬૦ લાખ પૂર્વ ૩ ભવ મૃગશીર્ષ ફા. સુ. ૮ મૃગશીર્ષ માગ સુ. ૧૪ મૃગશીર્ષ માગ સુ. ૧૫ ભૃગશીર્ષ આસો વ. ૫ મૃગશીર્ષ ચે. સુ. ૫ શ્રાવસ્તિ શ્રાવસ્તિ શ્રાવસ્તિ સમ્મેત કિ ખર મિથુન દેવ સિદ્ધા સંવર ૮-૨૮ ૧ લાખ પૂર્વમાં ૮ પૂર્વાંગ ઓછા ૫૦ લાખ પૂર્વ ૩ ભવ અભિજિત 4.સ. ૪ અભિજિત મહા સુ. ૨ અભિજિત મહા સુ. ૧૨ અભિજિત પોષ સુ. ૧૪ પુષ્પ વે. . અયોધ્યા અયોધ્યા અયોધ્યા સમ્મેત શિખર કલ્પસૂત્ર પર્વતોમાં મેરુપર્વત, તીર્થોમાં શત્રુંજય (પાલીનાશા-સૌરાષ્ટ્ર) Â છે, એમ ગ્રંથોમાં કલ્પસૂત્ર શ્રેષ્ઠ છે. • શ્રી ભદ્રબાહુસ્વામી રચિત આ ગ્રંથના પ્રથમ વિભાગમાં સહુથી પ્રથમ વિસ્તાર સાથે ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રનું વર્ણન છે. બીજો વિભાગ સ્થવિરાવલી નામથી પ્રસિદ્ધ છે. ૯-૬ ૧ લાખ પૂર્વમાં ૧૨ પૂર્વાંગ ઓછા ૪૦ લાખ પૂર્વ ૩ ભવ મઘા શ્રા. સુ. ૨ મથા વે. સુ. ૮ મથા વૈ. સુ. ૯ મા ચે. સુ. ૧૧ પુનર્વસુ છે. સુ. ૯ અયોધ્યા અયોધ્યા ચોખા સમ્મેનિક ખર ૬. શ્રી પદ્મપ્રભુ કમળ કન્યા રાક્ષસ સુસીમા પર ૧૭ ૯૬ ૧ લાખ પૂર્વમાં ૧૬ પૂર્વાંગ ઓછા ૩૦ લાખ પૂર્વ ૩ ભવ ચિત્રા પોષ વ. ૬ ચિત્રા આસો ૧. ૧૩ ચિત્રા આસો ૧. ૧૨ ચિત્ર સુ. ૧૫ ચિત્રક. ૬.૧૧ કૌશામ્બ્રી કૌશામ્બી કૌશી સમ્મેતશિખર આ વિભાગમાં મહાવીરસ્વામીના તીર્થમાં ગૌતમસ્વામીજથી માંડીને પહેલીવાર કલ્પસૂત્ર પુસ્તકારુૐ થયું ત્યાં સુધીમાં થયેલા મુખ્ય મુખ્ય શિષ્ય પરંપરાનો નામ અને ગોત્રની સાથે નિર્દેશ છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત વાચનાના માધ્યમથી અલગ-અલગ શિષ્ય પરંપરાથી નીકળેલા કુલ, ગણ અને શાખાનો નિર્દેસ છે. અંતિમ (ત્રીજો) વિભાગ ‘સાધુ સામાચારી’ નામનો છે. એમાં વિશેષથી સાધુ – સાધ્વીને Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ નામ લાંછન રાશિ ગણ માતા પિના ગર્ભવાસ દીક્ષા પર્યાય સર્વ આયુષ્ય સમ્યક્ત્વ પામ્યા પછીની ભવ સંખ્ય ચ્યવન કલ્યાણક નક્ષત્ર સાથે જન્મ કલ્યાણક નક્ષત્ર સાથે દીક્ષા કલ્યાણક નક્ષત્ર સાથે કેવળજ્ઞાન કલ્યાણક નક્ષત્ર સાથે નિર્વાણ કલ્યાણક નક્ષત્ર સાથે જન્મ નગરી દીક્ષા નગરી ૭. સુપાર્શ્વનાથ સાથિયો તુલા રાક્ષસ પૃથ્વી પ્રતિષ્ઠ ૯-૧૬ ૧ લાખ પૂર્વમાં ૨૦ પૂર્વાંગ ઓછા ૨૦ લાખ પૂર્વ ૩ ભવ અનુરાપા શ્રા. વ. ૮ વિશામા જેઠ ૩. ૧૨ અનુરાધા જેઠ સુ. ૧૩ વિશામા મહા વ. ૬ મૂળ મહા વ. ૭ વારાણસી વારાણસી વારાણસી સમ્મેતશિખર ૮. શ્રી ચંદ્રપ્રભ ચંદ્ર વૃશ્ચિક વ લક્ષ્મણા મહાગન 6-2 પ્રબુદ્ધ જીવન ચોવીસ તીર્થંકર ૯. શ્રી સુવિધિનાથ ૧૦. શ્રી શીતલનાથ ૧૧. શ્રી શ્રેયાંસનાથ ૧૨ શ્રીવાસુપૂજ્ય સ્વામી મગર શ્રી વત્સ ખગી મહિષ ધન ધન મકર ભ રાક્ષસ માનવ રાક્ષસ રામા નન્દા જયા સુગ્રીવ દૃઢસ્ય ૮-૨૬ ૯-૬ ૧ લાખ પૂર્વમાં ૨૫ હજાર ૨૮ પૂર્વાંગ ઓછા પૂર્વ ૨ લાખ પૂર્વ ૧ લાખ પૂર્વ ૩ ભવ ૩ ભવ ૧ લાખ પૂર્વમાં ૨૪ પૂર્વાંગ ઓછા ૧૦ લાખ પૂર્વ ૩ ભવ કેવળજ્ઞાન નગરી નિર્વાણ ભૂમિ ચાતુર્માસ દરમ્યાન કઈ વિધિથી આહાર, સંયમ, તપ. વૈયાવચ્ચ આદિ પ્રવૃત્તિ કરવી જોઈએ તેનું વિવેચન છે. કુલ ૧૮ સામાચારીનું વર્ણન છે. સાધુવર્ગ આ કલ્પસૂત્રનું વાચન કરતા હતા. અથવા એક સાધુ વાચના કરતાં હતા અને બીજા બધા ધ્યાન આપીને શ્રવણ કરતાં હતા, પરંતુ વીર નિર્વાણ સંવત ૯ ૮૦ ( વિક્રમસંવત ૫૧૦ અથવા ૯૯૩ (વિક્રમ સંવત ૧૨૩)માં ધ્રુવસેનરાજાના પુત્રભરા શોક નિવારણ માટે અને સંવધ્યા અનુરાધા શ્રા. વ. ૮ અનુરાધા માગ. વ. ૧૨ મૈત્રેય માગ. ૧. ૧૩ અનુરાધા મહા વ. ૭ શ્રવણ શ્રા. વ. ૭ ચંદ્રાનના (ચંદ્રપુરી) ચંદ્રાનના (ચંદ્રપુરી) ચંદ્રાનના (ચંદ્રપુરી) મૂળ મહા. ૧. ૯ મુળ કા. વ. ૫ મૂળ કા. વ. ૬ મૂળ કા. સુ. ૩ મૂળ ભા. સુ. ૯ કાકન્દી કાકન્દી કાકન્દી સમ્મેતશિખર પૂર્વાષાઢા ૬ પૂર્વાષાઢા પો. ૧. ૧૨ પૂર્વાષાઢા પો. ૧. ૧૨ પૂર્વાષાઢા મો. ૧. ૧૪ પૂર્વાષાઢા ચે. ૧. ૨ ભહિલપુર ભદ્રિલપુર ભદ્રિલપુર સમ્મેત શિખર તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ સમ્મેતશિખર હેતુ આનંદપુર (વડનગર)માં ચૈત્યગૃહમાં પ્રથમ વાર ચતુર્વિધ સંઘની સામે જાહેરમાં વાંચન થયું. ત્યારથી આજસુધી પર્યુષણમાં અધિકારી સાધુ વાંચન કરે છે અને શ્રદ્ધાળુ સાધ્વી-શ્રાવકશ્રાવિકા વર્ગ એકાગ્રતાથી સાંભળે છે. ૢ આ કલ્પસૂત્ર અર્ધમાગપી (તે સમયની એક પ્રાકૃત ભાષા)માં નિબદ્ધ છે. આ ભરતક્ષેત્ર ત્રણ મુખ્ય કલ્પવૃક્ષથી ગૌરવાન્વિત છે. (૧) શ્રી શત્રુંજય મહાતીર્થ (૨) શ્રી નમસ્કાર વિષ્ણ વિષ્ણુ રાજ ૯-૬ ૨૧ લાખ વર્ષ ૮૪ લાખ વર્ષ ૩ ભવ શ્રવણ વે. વ. ૬ શ્રવણ મહા ૧. ૧૨ શ્રમણ મહા ૧. ૧૩ શ્રમણ પોષ ૧. ૩)) ઘનિષ્ઠા અષા. ૧. ૩ સિંહપુરી સિંહપુરી સિંહપુરી સમાન શિખર વસુ પૂજ્ય ૮-૨૦ ૫૪ લાખ વર્ષ ૭૨ લાખ વર્ષ ૩ ભવ શતભિષા *સુ દ શતભિષા મહા વ. ૧૪ શતભિષા મહા ય. ૦)) શતભિષા મહા સુ. ૨ ઉ. ભાદ્રપદ અષા.સુ. ૧૪ ચમ્પાપુરી ચમ્પાપુરી ચમ્પાપુરી ચમ્પાપુરી મહામંત્ર (૩) શ્રી પર્યુષણ મહાપર્વ. અગણિત ભભવોએ આ ત્રણને સહારે આત્મકલ્યાણનો માર્ગ મેળવી લીધો છે. * શ્રી શત્રુંજય તીર્થની શોભા છે પ્રથમ તીર્થંપતિ ૠષભદેવ ભગવાન. શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રાણ છે પંચ પરમેષ્ઠી, તેમજ શ્રી પર્યુષા મહાપર્વનું ગૌરવ છે કલ્પસૂત્રનું વાંચન-વશે. આથી જ સકલ શાસ્ત્રોમાં કલ્પસૂત્રને શિરોમણિ માન્યો છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ચોવીસ તીર્થંકર મેષ દેવ દેવ પિતા નામ |૧૩. શ્રી વિમલનાથ, ૧૪. શ્રી અનંતનાથ) ૧૫. શ્રી ધર્મનાથ |૧૬. શ્રી શાંતિનાથ ૧૭. શ્રી કુંથુનાથ | ૧૮. શ્રી અરનાથ લાંછન | સુઅર | સિંચાણો | વજ મૃગ બોકડો | નન્દાવર્ત રાશિ મીન | વૃશ્ચિક | મીન ગણ માનવ માનવ રાક્ષસ દેવ માતા | શ્યામાં સુયશા સુવ્રતા અચિરા - શ્રી દેવી કૃતવર્મા સિંહસેન ભાનું _| અશ્વસન શૂર | સુદર્શન ગર્ભવાસ | ૮-૨૧ | ૮-૨૬ ૯-૫ ૯-૮ દીક્ષા પર્યાય | ૧૫ લાખવષે | | ૭૫ લાખ વર્ષ | ૨ાા લાખ વર્ષ | ૨૫ હજાર વર્ષ | ૨૩૭૫૦ વર્ષ | ૨૧૦૦૦ વર્ષ સર્વ આયુષ્ય | ૬૦ લાખ વર્ષ | ૩૦ લાખ વર્ષ | ૧૦ લાખ વર્ષ | ૧ લાખ વર્ષ | ૯૫૦૦૦ વર્ષ | ૮૪૦૦૦ વર્ષ સમ્યકત્વ પામ્યા ૩ ભવ ૩ ભવ ૩ ભવ ૧૨ ભવ ૩ ભવ ૩ ભવ પછીની ભવ સંખ્યા ચ્યવન કલ્યાણક ઉ. ભાદ્રપદ રેવતી અ. પુષ્ય વે. ભરણી કૃત્તિકા અ. રેવતી ફા. નક્ષત્ર સાથે વૈ. સુ. ૧૨ શ્રા. વ. ૭ વ. ૯ સુ. ૨ જન્મ કલ્યાણક ઉ. ભાદ્રપદ રેવતી ચે. પુષ્ય મહા ભરણી કૃત્તિકા ચે. રેવતી માગ. નક્ષત્ર સાથે મહા સુ. ૩ વ. ૧૩ શું. ૩ વે. વ. ૧૩ વ. ૧૪ સુ. ૧૦. દીક્ષા કલ્યાણક ઉ. ભાદ્રપદ રેવતી ચે. પુષ્ય પોષ ભરણી વૈ કૃત્તિકા ચે. રેવતી માગ નક્ષત્ર સાથે મહા સુ. ૧૪ સુ. ૧૪ સું. ૧૩ વ. ૧૪ સુ. ૧૧ કેવળજ્ઞાન કલ્યાણક. ઉ. ભાદ્રપદ રેવતી ચે. પુષ્ય પોષ ભરણી પો. કૃત્તિકા ચે. રેવતી કા. નક્ષત્ર સાથે પો. સુ. ૧૪ વ. ૧૪ સુ. ૧૫ સુ. ૯ સુ. ૧૨ નિર્વાણ કલ્યાણક રેવતી જેઠ રેવતી ચે. પુષ્ય જેઠ ભરણી રેવતી માગ. નક્ષત્ર સાથે સુ. ૫ વૈ. વ. ૧૩ વ. ૧ સુ. ૧૦ જન્મ નગરી | કાંડિત્યપુર અયોધ્યા રત્નપુરી હસ્તિનાપુર | હસ્તિનાપુર હસ્તિનાપુર દીક્ષા નગરી | કાંડિલ્યપુર અયોધ્યા રત્નપુરી | હસ્તિનાપુર હસ્તિનાપુર | હસ્તિનાપુર કેવળજ્ઞાન નગરી | કાંડિલ્યપુર અયોધ્યા રત્નપુરી હસ્તિનાપુર હસ્તિનાપુર હસ્તિનાપુર નિર્વાણ ભૂમિ | સમેતશિખર સમેત શિખર સમેત શિખર | સમેત શિખર સમેત શિખર સુ. ૩ કૃત્તિલકા ચે. આ કલ્પસૂત્ર ગ્રંથનું વાંચન શ્રવણ પ્રથમ અને ભગવાનના ગર્ભનું માતા ત્રિશલાદેવીના ગર્ભમાં ફલદાયકતા, બોંતેર સ્વપ્નોમાં અરિહંતાદિની અંતિમ તીર્થંકરના કાલમાં કલ્પ=આચારભૂત અને સંહરણનાં વર્ણનથી રોમાંચિત કરનારું કલ્પસૂત્ર માતા કેટલા સ્વપ્ન જુએ છે? (અરિહંતમંગલસ્વરૂપ છે. પર્યુષણ મહાપર્વના ચોથા ગ્રંથનું બીજું પ્રવચન ત્રિશલામાતાએ દેખેલાં ચોદ ચક્રવર્તીની માતા ૧૪, વાસુદેવની માતા ૭, દિવસથી પાંચ દિવસ અને નવક્ષણ (વ્યાખ્યાન)માં સ્વપ્નોમાંથી ચોથા શ્રી દેવીના સ્વપ્નના વર્ણનની બળદેવની માતા ૪, અને અન્ય મહાપુરુષની માતા આ ગ્રંથનું વાંચન કરવાનું હોય છે. પ્રથમ સાથે સમાપ્ત થાય છે. એક ભવ્ય સ્વપ્ન જુએ છે.) ગર્ભસ્તંભન, ત્રિશલાપ્રવચનમાં મુખ્યતયા સાધુ-સાધ્વીના ૧૦ - ત્રીજું પ્રવચન દસ સ્વપ્નના વર્ણનની, શ્રી માતાનો વિલાપ, ભગવાનનો ગર્ભ અવસ્થામાં આચારની વાત આવે છે. સિદ્ધાર્થ રાજાના વ્યાયામ અને સ્નાનની, તેમજ જ સંકલ્પ ઇત્યાદિ રોચક વિગતથી ભરેલું ચોથું ભગવાન મહાવીર સ્વામીના સત્તાવીશ ભવના સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવવાની આનંદદાયક પ્રવચન ભગવાનના પીડારહિત જન્મની જાહેરાત અને ઇન્દ્રની આજ્ઞાથી તેમના સેનાપતિ માહિતીથી સભર છે. દ્વારા સંઘમાં આનંદની લહેર પેદા કરીને સમાપ્ત હરિણગમેથી દેવ દ્વારા દેવાનંદાની કુક્ષિમાંથી , સ્વપ્નના નવપ્રકાર, વિવિધ સ્વપ્નોની થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ ચોવીસ તીર્થંકર નામ ૧૯, શ્રીમલ્લિનાથ | ૨૦શ્રી મુનિસુવ્રતવામી ૨૧. શ્રી નમિનાથ ૨૨. શ્રી નેમિનાથ ૨૩. શ્રી પાર્શ્વનાથ ૨૪.શ્રી મહાવીરસ્વામી લાંછન - કુંભ | કાચબો | નિલ કમલ | શંખ | સર્પ | | સિંહ રાશિ | મેષ | મકર | મેષ | કન્યા | તુલા | કન્યા ગણ | દેવ | દેવ | દેવ | રાક્ષસ , રાક્ષસ | માનવ માતા પ્રભાવતી પદ્માવતી વપ્રાદેવી શિવાદેવી વામાદેવી ત્રિશલાદેવી પિતા સુમિત્ર વિજય સમુદ્ર વિજય અશ્વસેન સિદ્ધાર્થ ગર્ભવાસ ૯-૮ ૯-૭છે. દીક્ષા પર્યાય | ૫૪૯૦૦વર્ષ | ૭૫૦૦વર્ષ | ૨૫૦૦ વર્ષ | ૭૦૦વર્ષ | ૭૦ વર્ષ | ૪૨ વર્ષ સર્વ આયુષ્ય ૫૫૦૦૦વર્ષ | ૩૦૦૦૦વર્ષ | ૧૦૦૦૦ વર્ષ | ૧૦૦૦વર્ષ | ૧૦૦ વર્ષ | ૭૨ વર્ષ સમ્યકત્વ પામ્યા પછીની ભવ સંખ્યા ૩ ભવ ૩ ભવ ૩ ભવા ૯ ભવ ૧૦ ભવ | ૨૭ (મોટા) ભવ ચ્યવન કલ્યાણક અશ્વિની કા. શ્રવણ શ્રી. | અશ્વિની આસો | ચિત્રા આસો વિશામા ફા. | ઉત્તરાષાઢા અ. નક્ષત્ર સાથે સુ. ૧૫ સુ. ૧૪ | વ. ૧૨ વિ. ૪ સુ. ૬ જન્મ કલ્યાણક અશ્વિની માગ. શ્રવણ વૈ. અશ્વિની અ. ચિત્રા શ્રા. વિશાખા માગ. ઉત્તરાષાઢા ચે. નક્ષત્ર સાથે સુ. ૧૧ વ. ૮ વ. ૮ વ. ૧૦ સુ. ૧૩ દીક્ષા કલ્યાણક | અશ્વિની માગ. શ્રવણ ફા. અશ્વિની જેઠ ચિત્રા શ્રા. વિશાખા માગ. ઉત્તરાષાઢા ફી. નક્ષત્ર સાથે સુ. ૧૧ ૧. ૧૨ ૨. ૯ સુ. ૬ વ. ૧૧ વ. ૧૦ કેવળજ્ઞાન કલ્યાણક અશ્વિની માગ. શ્રવણ મહા અશ્વિની મા. ચિત્રા ભા. વિશામા ફા. ઉત્તરાષાઢા વૈ. નક્ષત્ર સાથે સુ. ૧૧ વ. ૧૨ સુ. ૧૧ વ.)) વિ. ૪ નિર્વાણ કલ્યાણક | અશ્વિની ફા. શ્રવણ વૈ. અશ્વિની ચે. ચિત્રા અ. વિશામા શ્રા. સ્વાતિ આસો નક્ષત્ર સાથે સુ. ૧૨ વ. ૧૦ વ. ૦)). જન્મ નગરી | મિથિલા રાજગ્રહી મિથિલા સૂર્યપુર વારાણસી ક્ષત્રિયકુંડ દીક્ષા નગરી | મિથિલા | રાજગ્રહી મિથિલા | ગીરનાર વારાણસી | ક્ષત્રિયકુંડ કેવળજ્ઞાન નગરી | મિથિલા | રાજગ્રહી | મિથિલા | રેવતગિરી (ગીરનાર)| વારાણસી | જુવાલિકા નદી નિર્વાણ ભૂમિ | સમેત શિખર | સમેત શિખર | સમેત શિખર | ગીરનાર | સમેત શિખર | પાવાપુરી સૌજન્ય : શ્રી માટુંગા શ્વેતાંબર મૂર્તિપુજક તપાગચ્છ જૈન સંઘ દ્વારા પ્રકાશિત “હૃદય નયન નિહાળે જગધણી” ભાગ-૧,૨,૩ માંથી ઋણ સ્વીકાર સહ. • ભગવાનના જન્મમહોત્સવથી માંડી દીક્ષા મહત્ત્વનું આ પ્રવચન છે. કેવળજ્ઞાનથી, હજારો જીભથી, સંપૂર્ણ આયુષ્યથી મહોત્સવ સુધીની આનંદ અને આશ્ચર્યદાયક સાતમાં પ્રવચનમાં શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમનાથ પણ કરવું શક્ય નથી, એવું પરમ પવિત્ર કલ્પસૂત્ર વિગત પાંચમાં પ્રવચનમાં સાંભળવા મળે છે. અને શ્રી ઋષભદેવ ભગવાનનું ચરિત્ર અને એકવીસવાર શ્રદ્ધાની સાથે તેમજ બીજી બધી ઉચિત - છઠું પ્રવચન ભગવાને સહેલા હૃદયદ્રાવક જિનોની વચમાં આંતરાની બોધદાયક વાતો છે. ધર્મક્રિયાની સાથે સાંભળવાથી સાત-આઠ ભવમાં ઉપસર્ગ, ભગવાનની સાધના, ભગવાનનું ૦ આઠમું પ્રવચન સ્થવિરાવલીનું છે. નવમાં નિશ્ચિત મોક્ષ થાય છે. કેવળજ્ઞાન, ગણધરવાદ, ભગવાનની શિષ્ય આદિ પ્રવચનમાં સામાચારી છે. વર્તમાનમાં સંવત્સરીના ૯ કલ્પસૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુસ્વામીને વિવિધ સંપદા, ભગવાનનું નિર્વાણ અને દિવસે સામાચારીના પ્રવચનની જગ્યાએ શ્રી નમન છે. પ્રણામ છે આચાર્ય ભગવંતને, જેમણે ગૌતમસ્વામીને વિલાપ કરતાં કરતાં કેવળજ્ઞાન કલ્પસૂત્ર મૂળ (બારસાસૂત્રોનું વાંચન થાય છે. કલ્પસૂત્રનો સંઘસમક્ષ વાચનનો આરંભ કરીને ઇત્યાદિ અત્યંત મહત્ત્વની હૃદયસ્પર્શી માહિતીથી કલ્પસૂત્ર કલ્પવૃક્ષ સમાન છે. જેનું ફળ છે મોક્ષ, જૈનસંઘની પરંપરાને કલ્યાણભાગી બનાવી.. ભરેલું છે. આખા કલ્પસૂત્રમાં સહુથી વધારે અને રસ છે આનંદ જ આનંદ. જે સૂત્રનું વર્ણન T સુ. ૧૦ સુ. ૮ સુ. ૮ 5 | ના Page #21 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન | ૨ ૧ અષ્ટમંગલ a હર્ષદ દોશી (જુલાઈ ૨૦૦૮ ના અંકનું અધૂરું આગળ) પ્રભાવથી સત્તા અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે. કુંભ અથવા કલશ: ભદ્રાસન સમાધિનું પણ પ્રતિક છે. યોગારૂઢ થયેલ પુરુષ કલશ કાર્યની પરિપૂર્ણતા અને સર્વોચ્ચ સિદ્ધિનું પ્રતીક છે. ધ્યાનના અંતિમ ચરણમાં તામસિક, રાજસિક અને સાત્ત્વિક, એમ મંદિર કે જિનાલયના શિખર ઉપર કલશ ચડાવવામાં આવે છે. ત્રણે ગુણોને પાર કરીને નિર્ગુણ અવસ્થામાં પહોંચે છે ત્યારે જિનેશ્વર ભગવાનની કીર્તિ ત્રણે લોકમાં કલશ સમાન છે. આપણને સમાધિના ઉચ્ચત્તમ આસન એવા ભદ્રાસન પર બિરાજમાન થાય અંતિમ ધ્યેય પર પહોંચાડવા માટે કલશ મહામંગલકારી છે. છે. કલશ કે કુંભ શરીરનું પણ પ્રતીક છે. તેની અંદરનો પ્રકાશ ભદ્રાસન સહુથી ઊંચું અને ઉત્તમ આસન છે. મુક્તિશિલા ત્રણે આત્મરૂપી ચૈતન્ય છે. શ્રી સિદ્ધચક્રની યોજના પણ કુંભ આકારની લોકમાં સહુથી ઊંચા સ્થાને છે અને સર્વોત્તમ સ્થાન છે. તે સ્વયં સિદ્ધ ભગવાનોનું સ્થાન છે. એટલે ભદ્રાસન મુક્તિશિલાનું આત્માને આ શરીરરૂપી ઘટમાંથી મુક્ત કરવાનો છે. આત્મા પ્રતિનિધિત્વ કરે છે. જ્યાં સુધી કર્મના પાશમાં બંધાયેલો છે ત્યાં સુધી તેનું ચૈતન્ય તીર્થકરના આઠ પ્રતિહાર્યમાં ભદ્રાસન પણ છે. શુક્લ ધ્યાન ઢંકાયેલું છે. એ ચૈતન્યની જ્યોતિ પ્રજ્વલિત કરવાની છે. અને શુક્લ લશ્યાના ધારણહાર ભગવાનના ચરણે સમર્પિત થઈ, પુણ્યથી શુભયોગ મળે છે ત્યારે મનુષ્ય જો પોતાને મળેલા પરમ સમાધિની મંગલકામના અને આરાધના કરવાની પ્રેરણા સાધનનો ઉપયોગ ધર્મ અને સાધનામાં કરે તો ક્રમશઃ તેનો ભદ્રાસન આપે છે. આત્મવિકાસ થાય છે, કર્મની નિર્જરા થાય છે અને પુણ્યાનુબંધી મત્સ્ય યુગ્મ: પુણ્યથી ફરી ફરી શુભ યોગ મળતો રહે છે. મનુષ્ય જ્યારે પુણ્યથી નર અને માદા એમ બે માછલીઓનું જોડું જૈનદર્શનની સાથેસાથે મળેલા સાધનનો ઉપયોગ આત્મકલ્યાણમાં નથી કરતો ત્યારે એ વૈદિક અને બૌદ્ધ પરંપરામાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પુણ્યનું ફળ વેડફાઈ જાય છે અને તે જન્મ-મરણના ચક્રમાંથી જળ અને સાગર સૃષ્ટિના સર્જનના પ્રતીક છે. દરેક જીવની છૂટવાનો અવસર ગુમાવી દે છે. આ શરીરનો પણ એક શુભ ઉત્પત્તિનું આદિ સ્થાન સાગર છે. આ સંસારને પણ ભવસાગર સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તો આત્માની ઉન્નતિ અને કહે છે. જન્મ-મરણરૂપી ચાર ગતિના ચક્રાવામાં ભટક્યા કરવું તે વિકાસનો માર્ગ સરળ થઈ જાય છે. આ શરીરનો ઉપયોગ ભવસાગરમાં ડૂબી ગયા બરાબર છે. જે આ ભવસાગરને પાર કરે ભોગ-વિલાસ અને ઇન્દ્રિયોના પોષણ માટે કરવામાં આવે તો છે તે જ તરી ગયા, મુક્ત થયા કહેવાય છે. મત્સ્ય યુગલ આ મનુષ્યભવ વ્યર્થ થઈ જાય છે. આ દેહમંદિરમાં શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવોનું પ્રતીક છે. આ પ્રતીકમાં આત્મા બિરાજમાન છે એવી મંગલભાવનાનું કુંભ પ્રતીક છે. મત્સ્ય યુગલ વર્તુળાકારે ફરતા કે મંથન કરતા દેખાય છે. એ સૂચવે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનની પહેલી ગાથામાં જ છે કે ફક્ત તરતા રહેવાથી ભવસાગર પાર નથી થતો, પણ યોગ્ય ભગવાન મહાવીરે જણાવ્યું છે કે મનુષ્યભવ મળવો દુર્લભ છે. તે દિશામાં મંથન-ચિંતન સાથે તરવાથી બેડો પાર થાય છે. મળ્યા પછી પણ ધર્મશ્રવણ, ધર્મમાં શ્રદ્ધા અને પુરુષાર્થ ક્રમશઃ ચાર મૂળ સંજ્ઞાઓમાં મૈથુન સંજ્ઞા સંસારમાં જીવોના બંધનું વધુ અને વધુ દુર્લભ છે. કુંભના પ્રતીકમાં બતાવેલી બે આંખ કારણ છે. તેથી કામદેવ, મત્સ્ય યુગલ અને સંસાર એક બીજાના પ્રજ્ઞાની પ્રતીક છે અને તે દર્શાવે છે કે મનુષ્યભવમાં મળેલા આ પર્યાયવાચી છે. એ કારણથી કામદેવની ધજા ઉપર પણ મત્સ્યનું દુર્લભ શરીરનો ઉપયોગ જાગૃતિ સાથે અને સમ્યક પુરુષાર્થ માટે પ્રતીક છે. (અનેક સ્થળે મગર પણ હોય છે.) કામદેવનું સંસારના કરવાનો છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ છે, પરંતુ કર્મમાંથી સર્વ જીવો ઉપર શાસન છે અને તે પોતાની સત્તાની ધજા પતાકા અકર્મ તરફ જવા માટે પ્રજ્ઞાચક્ષુથી દરેક ક્રિયાને સાક્ષીભાવે ફેરવી રહ્યા છે. દરેક સાધકે અરિહંત દેવનું શરણ સ્વીકારી, તેમની સ્થિતપ્રજ્ઞ થઈને જોતા રહેવાનો સંદેશ અને પ્રેરણા આપણને સ્તુતિ કરી, કામદેવ પર વિજય મેળવી, સંસારમાંથી છૂટવાનું છે. કુંભ આપે છે. કામ, જીજીવિષા અને જન્મ-મરણ એકમેક સાથે સંકળાયેલા ભદ્રાસન : છે અને સંસાર ઊભો કરે છે. મત્સ્ય યુગલ સંસારસાગરનું અને ભદ્રાસન રાજ્ય અને સત્તાનું પ્રતીક છે. તેના મંગલમય તેને તરીને પાર કરવાનું એક સાથે ચિત્ર રજૂ કરે છે. આ પ્રતીક Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ઊંડા ચિંતન-મનનની પ્રેરણા આપે છે. ધ્યાનમાં ચિત્તને કેંદ્રિત કરવા માટે વિવિધ અવલંબનોમાં મત્સ્ય યુગલના પ્રતીકનો પણ ઉપયોગ થાય છે. પ્રબુદ્ધ જીવન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના છેલ્લા અને ૩૬મા અધ્યાયમાં નિર્ગોદમાં રહેલા જીવ અધમ અવસ્થામાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરનાર કરતા વિવિધ યોનિઓમાંથી પસાર થાય છે અને છેવટે મનુષ્ય જન્મમાં પ્રબળ પુરુષાર્થ કરી, કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરી, મોક્ષ પામે છે તેનું સુંદર વર્ણન છે. આ ભગવાન મહાવીરની અંતિમ દેશના છે. નિર્વાણની ઘોડી ક્ષણો પહેલા જ તેમણે વર્ણન કર્યું છે કે આત્મા શરીર છોડી, ઊર્ધ્વ ગતિ કરી, કેવી રીતે સિદ્ધશિલા પર પહોંચે છે. આ વર્ઝનમાં તિરછા લોકના પંચેન્દ્રીય ોના વર્ણનમાં જળચર – મત્સ્યનું વર્ણન પહેલા આવે છે. ત્યાર પછી જ મનુષ્ય સહિત અન્ય ઉપરની કક્ષાના પંચેન્દ્રીય જીવોનું વર્ણન આવે છે. વિજ્ઞાન પણ કહે છે કે ઉચ્ચ કક્ષાના જીવોની ઉત્ક્રાંતિ મત્સ્યમાંથી થઈ છે. વિકાસમાં મત્સ્ય પહેલું ચરણ છે. આ રીતે મત્સ્ય જીવની ઉત્ક્રાંતિ અને વિકાસનું પ્રતીક છે. મત્સ્ય યુગલ પર ધ્યાન કેંદ્રિત કરી, જીવાત્માની ઊર્ધ્વ ગતિનું ચિંતન શુભ ફળ આપે છે. વૈદિક પરંપરા (મુખ્યત્વે સાંખ્ય દર્શન) વિશ્વમાં પુરુષ અને પ્રકૃતિ, એ બે મૂળ તત્ત્વોનો સ્વીકાર કરે છે. તે રીતે ચીનમાં પણ યીન અને યાંગની કલ્પના છે. યીન અને યાંગ નર અને માદા માછલીનું જોડું છે. એ બે માછલીઓને પાસેપાસે રાખતા પૂર્ણ વર્તુળનો આકાર બને છે. મીન અને યાંગ વિશ્વના જીવનના પ્રતીક છે. ચીનની સંસ્કૃતિમાં ચીન અને યાંગ તાણાવાણાની જેમ ગૂંથાઈ ગયા છે. તેઓ જીવનના દરેક દ્વંદ્વને યીન અને યાંગરૂપે જુએ છે. લાઓત્સેનો તાઓવાદ આ બધા ર્હોમાંથી પસાર થઈને પૂર્ણતા પામવાનું દર્શન છે. શુભ અને અશુભ એક જ સિક્કાની બે બાજુ છે, બન્ને સાપેક્ષ છે. છેવટે અશુભ પછી શુભને પણ છોડીને શુદ્ધ થવાનું છે. માનવના આદિકાળથી ચાલતા આવતા મનોભાવ અને ચિંતન સંસ્કૃતિ અને ભાષાના સીમાડા વટાવી દૂર-સુદૂર સુધી ફેલાઈ જાય છે તેની પ્રતિતી યીન અને યાંગમાં મળે છે. દર્પણ : તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ જોઈએ. શરીરનો શૃંગાર કરવા માટે આપણે દર્પણની સામે ઊભા રહીએ છીએ અને બારીકાઈથી શણગાર સજાવીએ છીએ. તેમાં કંઈ ત્રુટિ રહી જાય તો આપણે નવેસરથી શણગાર શરૂ કરીએ છીએ. પરંતુ એ દર્પણમાં આપણને ક્યાંય આપણા આત્માનું પ્રતિબિંબ દેખાય છે ? દર્પણ આત્મા તેમજ આત્મદર્શનનું પ્રતીક છે. વસ્તુ જેવી હોય તેવું જ પ્રતિબિંબ દર્પણમાં પડે છે. ડાઘ હોય તો તે દર્પણમાં તરત જ દેખાય છે. ચહેરા પરની મલિનતા દર્પણમાં દેખાતા જ આપો ચહેરાને સાફ કરી દઈએ છીએ. એ જ રીતે આપણા ચારિત્રના ડાઘ, આપણા આત્માની મલિનતા કેટલી છે તે આપણે સતત દર્પણમાં જોતા હીને આત્મશુદ્ધિ કરતા રહેવું. છ ખંડના અને નવ નિધિના અધિપતિ ભરત ચક્રવર્તી એક દર્પણના નિમિત્તથી અંતર્મુખ થઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આત્માના ઐશ્વર્યને પ્રતિબિંબિત કરતું દર્પણ ક્રમશઃ શુક્લધ્યાન અને શુક્લ વૈશ્યા તરફ લઈ જાય છે. આત્મા શુદ્ધ ચૈતન્ય છે. ત્રણ લોક અને ત્રણ કાળો શાતા છે. સમસ્ત વિશ્વ આત્માની સામે છે. જેમ દર્પણાની સામેની વસ્તુ તેમાં પ્રતિબિંબિત થઈને દેખાય છે તેમ હર સમયે ત્રણ કાળના અને ત્રણે લોકના જ્ઞેય પદાર્થ આત્મામાં ઝીલાય છે. દર્પણ જે પદાર્થને ઝીલે છે તેનાથી સદા અલિપ્ત-દૂર રહે છે. એ જ રીતે આત્મા જેને જાકો છે તેનાથી દૂર રહે છે. દર્પણ આત્માનું નિર્મોહીપણું, તટસ્થતા અને અનાસક્તભાવને પ્રગટ કરે છે. જો દર્પણ સ્વયં મેલો હોય, તેની ઉપર રજકણ પથરાયેલા હોય કે તેમાં કોઈ ખામી હોય તો પ્રતિબિંબ પણ ઝાંખું, અસ્પષ્ટ કે વિકૃત દેખાય છે. તેમાં પણ જો દર્પણ કોઈ આવરણથી ઢાંકેલો હોય તો પ્રતિબિંબ પડતું જ નથી. એ રીતે કર્મરજીથી મેલા કે સંપૂર્ણ આવૃત આત્મામાં જ્ઞાન ઝળકતું નથી કે તેને વિપરિત કે વિકૃત જ્ઞાન થાય છે. મેલો દર્પણ મિથ્યાત્વનું પ્રતીક છે. સ્વચ્છ, નિર્મળ અને ઊંચી ગુણવત્તાનો દર્પણ શુદ્ધ ચૈતન્યમય, કેવળજ્ઞાન અને કેવદર્શન પ્રગટેલા સિદ્ધ પરમાત્માનું પ્રતીક છે. આ સંદર્ભમાં સંસ્કૃત સુભાષિતમાં યોગ્ય જ કહ્યું છેઃ यस्य नास्ति स्वयं प्रज्ञा शास्त्रं तस्य करोति किम् । लोचनाभ्यां विहिनस्य दर्पणः किं करिष्यति । જો પ્રજ્ઞા ન હોય તો શાસ્ત્ર કેવી રીતે માર્ગદર્શન આપે ? જો લોચન ન હોય તો દર્પણમાં કેવી રીતે દેખાય છે પ્રથમ મંગલ સ્વસ્તિક મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ અને દક્ષિણ ભારતમાં જૈન ધર્મ' વિષય પર પરિસંવાદ તા. ૧૬ જૂનના પ્રબુદ્ધ જીવન'માં આવેલ માહિતી મુજબ તા. ૨૦, ૨૧, ૨૨ ઑક્ટોબર ૨૦૦૮ દરમ્યાન ‘દક્ષિણ ભારતમાં જૈન ધર્મ' વિષય પર કે. જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન જેનિઝમ-મુંબઈ દ્વારા પરિસંવાદ યોજવામાં આવ્યો છે. એમાં ચર્ચા-વિચારણા માટે સૌ જિજ્ઞાસુઓને આમંત્રણ છે પરંતુ નિબંધો માટે દહિણ ભારતના નિષ્ણાત વિદ્વાનોને શોધપત્ર રજૂ કરવા આમંત્રણ મોકડ્યા છે એની નોંધ લેવા વિનંતી Page #23 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૨ ૩ અજ્ઞાનમાંથી પ્રજ્ઞા તરફની ગતિ અને યાત્રાનો આરંભ સૂચવે છે, ઉતર્યા પછી માંગલ્યમય રત્નની પ્રાપ્તિ થાય છે. તો અંતિમ અને આઠમું મંગલ દર્પણ એ યાત્રાનું અંતિમ ચરણ જિનાલય અને આવાસોમાં અષ્ટમંગલની સ્થાપના થાય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનનું પ્રતીક છે. એટલે શ્રી સિદ્ધચક્ર તેમાં એ જ ભાવ છે કે આપણને પણ એ ગુણોના વિકાસમાં પૂજનમાં અષ્ટમંગલની પણ પૂજા થાય છે. દરેક મંગલ શ્રી જિનેશ્વર સહાયતા મળે. આપણી અનંત કાળથી ચાલી આવતી યાત્રામાં ભગવાનના અનંત ગુણોના પ્રતીક છે. તેમના ગુણ આપણામાં જિનાલય અને ઉપાશ્રય વિરામસ્થાન છે. યાત્રાના આગલા ચરણમાં આવે, સ્ફરે, પ્રગટે તેવી આરાધના અને સાધનામાં સહાયક એવા માર્ગદર્શન મળે તે માટે, યાત્રાને મંગલમય બનાવવા માટે અને આ અષ્ટમંગલ છે. અંતિમ ધ્યેય સુધી પહોંચવા માટે આપણે અષ્ટમંગલની સહાય સ્વસ્તિક ચાર ગતિ અને તેમાંથી છૂટવાનું પ્રતીક છે, જ્યારે લઈએ છીએ. ખીલેલા કમળના ફૂલ જેવું શ્રીવત્સ એ ચાર ગતિમાંથી છૂટવા માટે યંત્ર, મંત્ર અને તંત્રની સાધનાથી અલોકિક શક્તિની પ્રાપ્તિના આત્માની શક્તિ અને સામર્થ્ય ખીલવવાનો બોધ આપે છે. નંદ્યાવર્ત ઉદાહરણ આપણા શાસ્ત્રોમાં અને સાહિત્યમાં ઉપલબ્ધ છે. તે જણાવે છે કે આત્માની શક્તિ ખીલવવાથી સંસારની ચાર દરેકનો અંતિમ ધ્યેય આધ્યાત્મિક ઉત્થાન સાથે અનાદિથી ચાલી ગતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે છે. નંદ્યાવર્ત સંસારમાંથી રહેલી યાત્રાનું અંતિમ વિરામસ્થાન એવી પરમ સિદ્ધ ગતિની પ્રાપ્તિ છૂટીને અનંત આનંદ મેળવવાની પ્રેરણા આપે છે. સંપૂટનું પ્રતીક છે. સૂચન આપે છે કે એ માર્ગ એટલે જિનેશ્વર પ્રભુએ બતાવેલો ચમત્કારોનો આશ્રય લઈ, પરહાની કે પરપીડા માટે મંત્રસમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રનો મહામુલ્યવાન રત્નમય માર્ગ શક્તિનો ઉપયોગ કરનારા આસૂરી અને તામસિક પ્રકૃતિના હોય છે. કલશ આ માર્ગ ઉપરની યાત્રાના અંતિમ ધ્યેય મોક્ષનું પ્રતીક છે. ધન, વૈભવ, સમૃદ્ધિ કે શારીરિક સુખાકારી માટે તેનો ઉપયોગ છે. મોક્ષ પ્રાપ્ત થતાં આત્મા લોકના સર્વોચ્ચ અને સર્વોત્તમ સ્થાન કરનારા રાજસિક પ્રકૃતિના હોય છે. કેવળ આધ્યાત્મિક લાભ માટે, મોક્ષશિલા ઉપર બિરાજમાન થાય છે. ભદ્રાસન આ સર્વોચ્ચ શ્રદ્ધા, ભક્તિ અને સમ્યક્તભાવ સહિત તેનો ઉપયોગ કરનારા સ્થાનનું પ્રતીક છે. મત્સ્ય યુગલ આ સંસારમાં પરિભ્રમણ કરી સાત્ત્વિક પ્રકૃતિના અને સમ્યક માર્ગ ઉપર ચાલનારા આરાધક રહેલા જીવરાશીનું અને તેમાંથી નીકળવા માટે, આત્મામાંથી હોય છે. પરમાત્મા બનવા માટે મંથન કરી રહેલા આત્માનું પ્રતીક છે. એક અરિહંત, સિદ્ધ, સાધુ-સાધ્વી અને જૈનધર્મ મહામંગલ છે. રીતે આ પ્રતીક સ્વસ્તિકથી ભદ્રાસન સુધીના છ પ્રતીકોના સમૂહનું પ્રથમ મંગલ છે અને શ્રેષ્ઠ મંગલ છે. તેનું શરણ જ આખરી શરણ પ્રતિનિધિ છે. છેલ્લે દર્પણ સંસારથી મુક્ત સિદ્ધ પરમાત્માના દર્શન છે. પ્રત્યેક જીવ ભાવથી સિદ્ધ ભગવાન સમાન છે. તે અંતિમ કરાવે છે. ધ્યેયને પ્રાપ્ત કરવા મંગલકારી ધર્મનું શરણ અને આચરણ પુણ્યથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ મળે છે. મંગલ અને અનિવાર્ય છે. તે માટે જે જે સાધન અને નિમિત્ત સહાય કરે છે તે શુભયોગ પણ પુણ્યથી મળે છે. પુણ્યથી જે ભોતિક સંપદા અને સર્વ મંગલ છે. અષ્ટમંગલ આપણને એ મહામંગલની પ્રાપ્તિ માટે શુભયોગ મળે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય અને આત્મકલ્યાણના અને સંસારની યાત્રાને મંગલયાત્રામાં ફેરવવા માટે મંગલકારી નિમિત્ત બને છે. ભલે પુણ્ય છેવટે મુક્તિમાં સોનાની બેડી જેવું છે. * * * બાધારૂપ ગણાતું હોય, પરંતુ શરૂઆતમાં તો પુણ્યના પ્રતાપે જ ૩૨ બી, ચિત્તરંજન એવન્યુ, કોલકાતા-૭૦૦૦૧૨. ધર્મનો મંગલયોગ મળે છે. તીર્થકરો પણ અસીમ પુણ્યના પુંજ ( કે. જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન દૈનિઝમ ધરાવે છે. છતાં તેઓ ચાર ઘનઘાતી કર્મનો ભૂક્કો બોલાવી, જૈન તત્ત્વજ્ઞાનના પ્રચારાર્થે ગુજરાતી અને અંગ્રેજીમાં અભ્યાસક્રમ આત્માનું નિર્મળ તેજ પ્રગટાવે છે. ચાર ઘનઘાતી કર્મના ક્ષય પછી જે પુણ્ય રહે છે તે શાતા વેદનીય, નામ અને ગોત્ર કર્મના શુભ • ડિપ્લોમા કોર્સ જૈન ફિલોસોફી ઍન્ડ રિલીજિયન ફળ આપનાર કર્મરૂપે હોય છે અને ક્યાંય પણ વિઘ્નકર્તા નથી. ઑગષ્ટ ૨૦૦૮ થી માર્ચ ૨૦૦૯. યોગ્યતા સ્નાતક એટલે અષ્ટમંગલ જેમ શુભયોગ અને તેના અનુગામી સુખ અને પોસ્ટ ડિપ્લોમા કોર્સ ઇન જૈન ફિલોસોફી, રિલીજિયન સંપત્તિના નિમિત્ત છે તેમ અનંત આત્મિક સુખ અને સંપત્તિના ઍન્ડ કલચરલ હિસ્ટરી પણ પૂરોગામી છે. ઑગષ્ટ ૨૦૦૮ થી માર્ચ ૨૦૦૯ અષ્ટમંગલના પ્રતીકો ગહન અર્થથી સભર છે. તેની ભક્તિભરી યોગ્યતા સ્નાતક અને ડિપ્લોમા કોર્સ આસ્થા અને આરાધના સાથે ચિંતન મનનથી તેના ઉડાણમાં મોબાઇલ : ૯૮૨ ૧૬૮૪૬૧૩, ૨૫૦૨૩૨૦૯. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૭. પિસ્તાળીસ આગમો જૈન ધર્મના તત્ત્વજ્ઞાનને આવરી લેતા મૂળગ્રંથો આગમ સાહિત્ય નદીઓ વિગેરે વિવિધ પ્રકારનાં પદાર્થોનું વર્ણન ક્રમસર તરીકે ઓળખાય છે. જૈન તીર્થંકર ભગવાન મહાવીરે આપેલ અધ્યાપનોમાં કર્યું છે. ઉપદેશ એમાં સમાવિષ્ટ છે. શ્વેતામ્બર મત પ્રમાણે આગમ સાહિત્ય ૪. શ્રી સમવાયાંગ સૂત્ર-આ સૂત્રમાં એકથી માંડીને સો ઉપરાંત મહાવીરપ્રણીત છે, અને ભગવાન મહાવીરના અગિયાર જીવ-અજીવ વિગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે અને બાર અંગનો ગણધરોએ (પટ્ટ શિષ્યોએ) એને સૂત્રબદ્ધ કર્યું છે; જ્યારે દિગમ્બર સંક્ષિપ્ત સાર જણાવેલ છે. મત અનુસાર આગમ સાહિત્ય મહાવીરના મુખેથી ઉચ્ચારાયેલું ૫. શ્રી ભગવતી સૂટમાં ચારે અનુયોગ વિગેરે પદાર્થોનું છે; પરંતુ હાલ જે સાહિત્ય ઉપલબ્ધ છે તે મૂળ નથી. દિગમ્બર મત પ્રશ્નોત્તરાદિ રૂપે વર્ણન કરેલું છે. અનુસાર મૂળ આગમ સાહિત્ય ઘણું બધું નાશ પામ્યું છે, આમ ૬. શ્રી જ્ઞાતા સૂત્ર—આ સૂત્રમાં શેલકરાજર્ષિ, દ્રોપદી શ્રાવિકા છતાં એમના ગ્રંથોમાં પ્રાચીન આગમોનો ઉલ્લેખ જોવા મળે છે. વિગેરેની કથાઓ દ્વારા જુદી જુદી રીતે આત્મિક બોધ આપ્યો છે. આ આગમ સાહિત્ય મહાવીરના નિર્વાણ પછી સદીઓ સુધી ૭. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર-આ સૂત્રમાં પ્રભુશ્રી મહાવીરદેવના મૌખિક પરંપરારૂપે રહ્યું. મહાવીરના નિર્વાણ પછી લગભગ ૮૦૦ દસ શ્રાવકોના ચરિત્રોનું વર્ણન છે. વર્ષ બાદ આર્યસ્કંધિલના સાનિધ્યમાં મથુરામાં સંમેલન યોજાયું ૮. શ્રી અંતકૃત દશાંગ સૂત્ર—આ સૂત્રમાં અનંત તીર્થકર, ગણધર, અને એમાં આ આગમ સાહિત્યના સંકલનનો પ્રયાસ થયો. તેવી સમલકત પ્રસંગોનું પ્રસંગે કૃષ્ણા, ગજસુકુમાર, સોમિલ બ્રાહ્મણ જ રીતે લગભગ એ જ અરસામાં વલભીમાં નાગાર્જુન નામે એક વિગેરેની વાતો તથા કૃષ્ણ વાસુદેવની રાણીઓએ અને શ્રેણિકરાજા શ્રતધર હતા; તેમણે વલભીમાં એક સંમેલન યોજ્યુ. એ સંમેલનમાં વિગેરેની રાણીઓએ દીક્ષા લઈ કરેલ વર્ધમાનતપ આદિનું વિસ્તારથી એકઠા થયેલ સાધુઓએ ભૂલાઈ ગયેલ સૂત્રો યાદ કરીને સંકલિત વર્ણન છે. કર્યા, જેને વલભીવાચના તરીકે નામ અપાયું, અને તેનો ૯. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર–આ સૂત્રમાં સંયમની નિર્મલ સાધના નાગાર્જુનીય પાઠ તરીકે ઉલ્લેખ નંદીસૂત્ર અને સમવાયાંગસૂત્રમાં કરીને અનુત્તર વિમાનોમાં ગયેલા જાલિકુમાર, ઉગ્ર તપશ્ચર્યા કરનાર મળે છે. મહાવીર સ્વામીના નિર્વાણ પછી આચાર્ય ભદ્રબાહુના શ્રી ધન્યમુનિ વિગેરેનાં ચરિત્રો જણાવ્યા છે. સમયમાં પણ એક વાચના થઈ જેનો કાળ ઈસવીસનની બીજી ૧૦. શ્રી પ્રશ્ન વ્યાકરણસૂત્ર-આ સૂત્રમાં પાંચ આશ્રવોની અને સદીનો ગણાય છે. આ વાચના નેપાળ દેશમાં થઈ હોવાનું કહેવાય પાંચ સંવરો વિગેરે પદાર્થોની વિગતો વિસ્તારથી દૃષ્ટાંતો સાથે છે. આ ઉપરાંત આવી અન્ય વાચનાઓ પણ થઈ હોવાનો સંભવ કહી છે. ૧૧. શ્રી વિપાક સૂત્ર-આ સૂત્રમાં સુખદુ:ખના ફળોને ભોગવમહાવીર નિર્વાણના આશરે ૯૮૦ વર્ષ પછી (ઈ. સ. નારા જીવોની કથાઓ વિગેરેનું વર્ણન છે. ૪૫૩-૪૬૬) વલભીમાં આચાર્ય દેવર્ધિગણિની નિશ્રામાં એક ૧૨. શ્રી દૃષ્ટિવાદ સૂત્ર–આ અંગે વિચ્છેદ પામ્યું છે. સંમેલન યોજાયું અને એમાં મૌખિક પરંપરામાં સચવાઈ રહેલ ૧૩. શ્રી ઔપપાતિક સૂત્ર-આ સૂત્રમાં મહેલથી મહોત્સવઆ આગમ સાહિત્યને લેખિત સ્વરૂપ અપાયું. જર્મન વિદ્વાન ડૉ. પૂર્વક પ્રભુશ્રી મહાવીરસ્વામિની પાસે જઈને કોણિક રાજાએ યાકોબીના મત મુજબ વલભીમાં આગમોનો આ લેખનકાળ ઈ. વિધિથી વંદના કરી, પ્રભુની દેશના સાંભળી વિગેરે બીના અને સ. ૪૫૩નો છે. મુનિવરોનું તપ, સિદ્ધિના સુખ વિગેરે પદાર્થોનું વર્ણન કર્યું છે. શ્વેતામ્બર પરંપરામાં કુલ્લે ૪૫ આગમો માન્ય છે. પરંતુ એમાં ૧૪. શ્રી રાયપરોણીય સૂત્ર-આ સૂત્રમાં કેશિ ગણધર અને સ્થાનકવાસી પરંપરામાં માન્ય આગમોની સંખ્યા ૩૨ ગણાય પ્રદેશ રાજાના પ્રશ્નોત્તરાદિનું, સૂર્યાભદેવના વર્તમાન દેવભવનું છે. કુલ્લે ૪૫ આગમોની સંક્ષિપ્ત વિગતો નીચે મુજબ છેઃ અને ભાવિ ભાવનું વર્ણન કર્યું છે. ૧. આચારાંગસૂત્ર-આ સૂત્રમાં શ્રમણ નિગ્રંથોના આચારાદિનું ૧૫. શ્રી જીવાભિગમ સૂત્ર-આ સૂત્રમાં જીવ-અજીવ વિગેરે વિસ્તારથી વર્ણન કર્યું છે. પદાર્થોનું વર્ણન કર્યું છે. ૨. શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર-આ સૂત્રમાં જીવ-અજીવ વિગેરે ૧૬. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-આ સૂત્રમાં જીવાજીવોની પ્રજ્ઞાપના, સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતનું વર્ણન છે. ક્રિયાવાદી વિગેરેના સ્થાન વિગેરે ૩૫ પદાર્થોનું વર્ણન ચોવીસ દંડકમાં ગોઠવીને કર્યું ૩૬૩ ભેદો (પાંખડિયો) વિગેરેનું વર્ણન છે. ચરણ સિત્તરીની છે. પ્રરૂપણા કરતાં સહન કરવાની વાત આદ્રકુમારાદિનાં દૃષ્ટાંતથી ૧૭. શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર-આ સૂત્રમાં સૂર્ય વિગેરેની બાબતનું વિસ્તારથી સમજાવી છે. વિસ્તારથી વર્ણન કર્યું છે. ૩. શ્રી સ્થાનાંગ સૂત્ર-એકથી દસ સુધીની સંખ્યાવાળા જીવ-અજીવ ૧૮. શ્રી ચંદ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર-આ સૂત્રમાં ચંદ્રાદિની બાબતનું Page #25 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૨ ૫. વિસ્તારથી વર્ણન કર્યું છે. ૩૭. ઉત્તરાધ્યયન સૂત્ર-આ સૂત્રમાં શ્રી ચતુર્વિધ સંઘને ૧૯. શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર-આ સૂત્રમાં જંબુદ્વીપાદિ મોક્ષમાર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું તથા વૈરાગ્ય, શીલ, ક્ષેત્રોની અને શ્રી ઋષભદેવ પ્રભુ, ભરત ચક્રવર્તી આદિની હકીકતો તપશ્ચર્યા, કર્મ, જીવાદિ તત્ત્વ વિગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી કહી છે. સમજાવ્યું છે. ૨૦. શ્રી કલ્પિકા ઉપાંગ-આ સૂત્રમાં કોણિકે કરેલા ચેડા ૩૮, શ્રી નંદી સૂત્ર-આ સૂત્રમાં પાંચ જ્ઞાન વિગેરેનું તથા મહારાજની સાથે યુદ્ધમાં મરીને નરકે ગયેલા શ્રેણિક રાજાના પુત્ર અંતે બાર અંગોનું પણ ટુંકું વર્ણન કર્યું છે. કાલ વિગેરેની તથા શ્રેણિકના મરણ વિગેરેની બીનાઓ કહી છે. ૩૯ શ્રી અનયોગ દ્વા૨ સુત્ર- આ સૂત્રમાં ઉપક્રમાદિ ચાર ૨૧. શ્રી કલ્પવંતસિકા ઉપાંગ-આ સૂત્રમાં શ્રેણિક પોત્ર પ્રકારના અનુયોગ વિગેરે પદાર્થોનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. ઉપક્રમે, પદ્રકુમાર વિગેરે દશ જણા સંયમ સાધીને એક દેવ ભવ કરીને નિક્ષેપ, અનુગમ અને નય એમ ચાર દરવાજાનું વિસ્તારથી વર્ણન મોક્ષમાં જશે તેનું વર્ણન કર્યું છે. કર્યું છે. ૨૨. શ્રી પુષ્પિકા ઉપાંગ-આ સૂત્રમાં ચંદ્ર સૂર્ય વિગેરેના ૪૦ થી ૪૫. શ્રી જ છેદ સુત્ર- આ સૂત્રમાં પ્રાયશ્ચિત્ત, પાંચ પૂર્વભવાદિનું વર્ણન કર્યું છે. વ્યવહાર અને મુનિવરોના આચારાદિનું વર્ણન વિસ્તારથી કર્યું છે. ૨૩, શ્રી પુખચૂલિકા ઉપાંગ-આ સૂત્રમાં શ્રીદેવી વિગેરે દસ ઉપર પરિચય કરાવેલ પિસ્તાલીસ આગમ સત્ય છે. અનુત્તર દેવીઓના પાછલા ભવ વિગેરેની વિગત કહી છે. છે. કેવલી શ્રી તીર્થકર ભગવંતોએ કહેલા છે. ૨૪. શ્રી વહ્યિદશા ઉપાંગ-આ સૂત્રમાં બળદેવના બાર પૂત્રોના આગમો પ્રતિપુર્ણ તથા ન્યાયમાર્ગને અનુસરનારા સર્વથા શુદ્ધ દીક્ષાની બીના અને તેમનાં પૂર્વભવાદિની બીના કહી છે. છે. આત્માને ત્રણ શલ્યમુક્ત બનાવનાર છે. આ આગમાં ૨૫. થી ૨૯ છ પન્ના (કુલ ૧૦ પયત્નો છે), ચઉશરણ મક્તિમાર્ગને આરાધવામાં અસાધારણ કારણ છે. સર્વજ્ઞકથિત પયશા, આત૨ પ્રત્યાખ્યાન પયશા, ભક્તિ પરિજ્ઞા પયા, આગમોમાં ક્યાંય શંકાને સ્થાન છે જ નહીં. આગમનો સાત્ત્વિક સંસ્મારક પયશા, મહાપ્રત્યાખ્યાન પયગા, મરણ સમાધિ પન્ના- આરાધક નિક્ષત ત્રિવિધ દુઃખોનો નાશ કરી સિદ્ધિ પદને પામે છે. આ છ પયશાઓમાં અંતિમ આરાધનાદિનો અધિકાર જુદા જુદા તેથી જ આગમો નિર્વાણરૂપી નગરમાં પહોંચવાનો માગેરૂપ સ્વરૂપે સંક્ષેપથી કે વિસ્તારથી વર્ણવતા પ્રસંગોનું પ્રસંગે ઘણી કહેવાય છે. જરૂરી બીનાઓ પણ જણાવી છે. આ આગમ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, નિઃસંદેહ બની યથાશક્તિ ૩૦. શ્રી નંદુલ યાલિય પયશા-આ સૂત્રમાં ગર્ભનું કાલેમાને, જીવનમાં ઉતારી, આત્મકલ્યાણ સાધવા ઉદ્યમશીલ બનીએ. દેહરચના અને યુગલિક પુરુષાદિનું વર્ણન કરીને દેહની મમતા કુલ્લે ૪૫ આગમોનું ગાથા પ્રમાણ નીચે મુજબ છેઃ તજવાનો ઉપદેશ આપ્યો છે. ૧૧ અંગસૂત્રો ૩૬૦૫૪ ગાથાઓ, ૧૨ ઉપાંગસૂત્રો ૩૧. શ્રી ગચ્છાચાર પન્ના-આ સૂત્રમાં મુનિવરોના આચારાદિની ૨૫૪૦૦ ગાથાઓ, ૬ છે દસૂત્રો ૯૯૭૦ ગાથાઓ, ૪ બીના કહી છે. મૂલસૂત્રો ૨૨૬૫૬ ગાથાઓ, ૧૦ પ્રકીર્ણકો ૨૧૦૭ ગાથાઓ, ૩૨. શ્રી ગણિવિજ્જા પયશા-આ સૂત્રમાં દિવસ બળ વિગેરે ૨ ચલિકા સુત્રો ૨૫૯૯ ગાથાઓ. કુલ ૪૫ આગમો અને નવ બળોને અંગે જ્યોતિષની હકીકત વિગેરે બીનાઓ જણાવી ૯૮૭૮૬ ગાથાઓ. આ ઉપરાંત જુદા જુદા મૂલસૂત્ર ઉપર અનેક ગ્રંથો નિર્યુક્તિ, ૩૩. શ્રી દેવેન્દ્ર સ્તવ પયશા- આ સૂત્રમાં પ્રભુની સ્તુતિ ભાગ, ચૂર્ણિ, ટીકા વગેરે સ્વરૂપે લખાયા છે જેનું કુલે ગાથા કરવાના અવસરે પૂછાયેલા ઉત્તરોરૂપે ઉર્ધ્વલોકાદિની બીના જણાવી પ્રમાણ નીચે મુજબ છે: નિર્યુક્તિ ૪૯૧૮, ભાષ્ય ૮૨૬૭૯, ચૂર્ણિ ૧૪૩૮૪૭, ૩૪. શ્રી આવશ્યક સૂત્ર-આ સૂત્રમાં છ આવશ્યકનું વર્ણન ટીકા ૩૭૧૮ [ આવશ્યક સૂત્ર-આ સૂત્રમાં છે આવશ્યક વન ટીકા ૩૭૧૮૩૮. કુલ ૬૦૩૨૮૨. ૪૫ મૂલ આગમસૂત્રોની ગાથાઓ ૯૮૭૮૬. કુલ ૭૦૨૦૬૮. ૩૫. શ્રી દશવૈકાલિક સૂત્ર-આ સૂત્રમાં મુનિવરોના આચારનું આ ૪૫ આગમોના (૧) મૂળસૂત્રો, (૨) તેની નિર્યુક્તિઓ, વર્ણન છે. (૩) ભાષ્યો, (૪) ચૂર્ણિઓ અને (૫) ટીકાઓ-વૃત્તિઓ એમ ૩૬શ્રી ઔઘનિર્યુક્તિ સૂત્ર-આ સૂત્રમાં શ્રી ચતુર્વિધ સંઘને દરેકના પાંચ અંગો છે જે પંચાંગી કહેવાય છે, અને એ દરેક મોક્ષમાર્ગની આરાધના કરાવનાર વિનયાદિનું તથા વૈરાગ્ય, શીલ, પ્રમાણભૂત ગણાય છે; આમ કુલ્લે સાત લાખ ગાથા પ્રમાણ જેટલું તપશ્ચર્યા, કર્મ, જીવાદિ તત્ત્વ વિગેરે પદાર્થોનું સ્વરૂપ વિસ્તારથી આ સાહિત્ય છે. સમજાવ્યું છે. (સંકલન) Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ હે જઠર દેવ! મિચ્છામિ દુક્કડમ્ ! (મારા દુષ્કૃત્ય માટે ક્ષમા કરો) - ડૉ. મહેરવાન ભમગરા પરમ પૂજ્ય પેટ, ઘણા સમયથી થતું હતું કે તારા પર કરાયેલા અત્યાચારો માટે તારી માફી માંગું. પરંતુ સામાન્ય રીતે જેમ કોઈ ગુનેહગારને પોતાનો ગુનાહ દેખાય છતાં તે માટે એ માફી માગવાની હિંમત સહેલાઈથી કરી શકતો નથી, તેમ હું પણ તારી માફી માગવામાં આજ સુધી વિલંબ કરતો આવ્યો છું. હું તારી ક્ષમા આ કાગળ દ્વારા પ્રાર્થુ છું. ફિલ્મી વાર્તાઓમાં, તેમજ વાસ્તવિક જીવનમાં પણ, ક્યારેક કોઈએ નાનું મોટું કુકર્મ કર્યું હોય તેને એવું કહેતો સાંભળીએ છીએ કે, ‘પાપી પેટને વાસ્તે મેં આ ભૂલ કરી.' માનવી પોતાને બદનામ કરવાને બદલે તને પાપી ગણાવે છે. પેટ દેવ! તું તો કોઈ પણ પાપ કરવાની સ્થિતિમાં છે જ નહિ; પાપ તો તારો માલિક જ કરી શકે. હું પાપ કરી શકું; તું ક્યાંથી કરે? તારી કુદરતી પાચનશક્તિની ક્ષમતાને અતિક્રમીને મેં તારા પર સતત બોજ નાખ્યા જ કર્યો, તે નૃત્યને હું પાપ ગણું છું. જિંદગીભર,કરે છે? એટલે જ શુદ્ધ શાકાહારી હોવા છતાં, અહિંસક કોમનાં કૃત્રિમ ભૂખ પેદા કરીને પણ માનવીએ તો બસ ખા-ખા કરતા એવું છે. જૈન ધર્મ જૈનોને જ નહિ, માનવમાત્રને ઊર્જાદરીનું વ્રત પાળવા અનુરોધ કર્યો છે. મુનિ મહારાજાએ ઊોદરી વ્રતને અહિંસાનનું એક અંગ ગણ્યું છે. પણ શ્રાવકો એનો અમલ ક્યાં રોજ ‘ઓવર લોડિંગ’ કરીને મેં તારે મોઢે ત્રાહિમામ પોકારાવ્યું છે! અને તે પણ રોજ એક જ વેળા નહિ, બેથી ત્રણ વેળા! અને આ મારો દુર્વ્યવહાર આજકાલનો નહિ, દાયકાઓ જૂનો છે. આ લાંબા ગાળામાં મેં તને એક દિવસનો પણ વિશ્રામ આપ્યો નથી. એનો મને ખેદ છે. ભાઈ-બહેનો પણ હૃદયરોગો અને કેન્સર સુદ્ધાં અનેક રોગથી પીડાય છે, જેનું એક કારણ ખાઉધરાપણું છે. ડૉ.હોરેસ ફ્લેચર નામનો એક અંગ્રેજ તબીબ એક સરળ સૂચન આપી ગયો છે, જે પાળવામાં આવે તો આપમેળે અત્યાહારથી બચાય. એ હતો કે * નક્કર ખોરાક ખાય તે બત્રીસ વેળા ચાવીને ખાવ. ધન ખોરાક પ્રવાહી બને પછી જ અને ગળાં નીચે ઉતરવા દો, છાશ, ફળ-રસ, સૂપ વગેરે પ્રવાહી પીતા હોવ તો એને પણ થોડી માત્રામાં, ચૂસીને પીઓ, અને થોડો સમય મોમાં જીભથી એને ફેરવી ફેરવીને થૂંકનું અમી એની સાથે મળે પછી જ એને અન્નનળીમાં ઉતરવા દો. પેટ દેવ ! તને કે આંતને દાંત હોતા નથી. જે ખોરાક બરાબર ચવાય નહિ, તે ખોરાક બરાબર પચે નહિ, એ સમજાય એવી વાત છે. બરાબર ચાવીને ધીરે ધીરે ખોરાક લેવાય તો ઊર્ણાદરી' આપમેળે પાળી શકાય. શાંતિથી ચાવી-ચાવીને ખાનાર વ્યક્તિ ખાઉધરો હોય જ નહિ; મિતાહારી જ હોય. પૂજ્ય પેટ”“ખાધે-પીધે સુખી' હોવાને કારણે, તને દુઃખી કરનાર તારા માલિકો તારી અંદર જેટલો ખોરાક અહર્નિશ નાખતા રહે છે, તેનાથી અડધો જ આરોગે, તો એટલું કરવા માત્રથી જ, કદાચ એ નિરોગી થઈ જાય ! કેટલાક તો એટલું બધું ઠાંસે છે, કે એનો એક-તૃતિયાંશ ભાગ, અને કેટલાક કિસ્સામાં તો એક-ચતુર્થાંશ યા ફક્ત એક-પંચમાંશ ભાગ પણ એ ખાઉધરાઓને પોષણ આપવા માટે પૂરતો થઈ પડે ! ઘણાને રોજની પચ્ચીસ રોટીની નહિ, પાંચ રોટીની તારી નાજુક છતાં મજબૂત દિવાલોને બાળી નાખે એટલો મરચાંવાળો ખોરાક મેં ખાધો છે. માંસાહાર કરીને, તેમજ શરાબ, તંબાકુ જેવા દાહક પદાર્થો મોંમાં નાખીને મેં તને અનેક વેળા પરેશાન કર્યો છે; તને વધુ એસિડનો સ્રાવ કરવા મજબૂર કર્યો છે. પ્રમાણમાં નિર્દોષ કહેવાય એવી વાનગીઓ, દાળ, ભાત, કઢી, ખીચડીને પણ છેક વધુ પ્રમાણમાં આરોગીને મેં તારી પાચનક્રિયાને મંદ બનાવી છે. એમ ઉપનિષદોએ, બાઈબલે અને કબીરદાસે પણ કહ્યું છે. શરીર ઈશ્વરનું મંદિર છે, પરંતુ મારા જેવા અબજો માનવીઓ એને કચરાકુડાનું ‘ડંપિંગ ગ્રાઉન્ડ’ ગણીને મોં વાટે, જે તે કહેવાતો ખોરાક, ‘જંક ફુડ', શરીરના એક અગત્યનાં અવયવમાં-યાને તુજમાં-પધ૨ાવતા રહે છે. વચ્ચે, એક ચોકલેટ બનાવનાર કંપનીએ પોતાની જાહેરાતમાં ચોકલેટનાં પેકેટના ચિત્ર આગળ ‘થોડી સી પેટ પૂજા’ લખીને ગ્રાહકને લલચાવનારૂં આમંત્રણ છાપ્યું હતું. સાચા અર્થમાં પૂજા તો સત્ત્વતત્ત્વની, સત્ત્વતત્ત્વથી કરાય. પેટમાં ચોકલેટ, ચેવડો નાખવાથી પૂજા નથી થતી. ઊણોદરી : મંદાગ્નિથી મુક્તિ માટે થશ શાસ્ત્રોએ જઠરમાં અગ્નિ છે એમ કહ્યું છે. એ અગ્નિ તો યજ્ઞ માટે છે. અને પ્રજ્વલિત રાખવાનો છે; એ બુઝાઈ જાય એટલી હદે ખાઈપીને એને મંદ કરવાનો નથી. યજ્ઞ-હવનની કે પૂજાની વાત બાજુએ રાખી મેં ઉલટાનું તું કચરાપેટી હોય એવો વહેવાર તારી સાથે કર્યો છે. હું એકલો જ નહિ, સૌ માનવીઓ તારા પર અત્યાચાર કરે છે. કોઈને જમવા બોલાવતી વેળા, 'ચાલી પેટ પૂજા કરવા', એમ મજાકમાં જ કહેવાય છે; સાચા અર્થમાં તારી પૂજા કોઈ કરતું નથી. ફક્ત તું જ નહિ, આખું શરીર પવિત્ર છે, Page #27 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ જ જરૂરિયાત હોય છે. જાત-છેતરામણ : પ્રબુદ્ધ જીવન પેટીબા! તારા ઇતિહાસમાં નોંધાયેલું એક અગત્યનું નામ રાજા મહંમદ બેગડાનું છે, જે સુતી થૈયા પા, પથારીની બન્ને બાજુ પકવાન કે મિષ્ટાનની સગવડ રાખતો, કે જેથી રાતે, અડધી ગ્રંથમાં પણ, તે કાંઈ ને કાંઈ મોંમાં મૂકી શકે! દિવસનાં ભરચક્ર ભાણાં ઝાપટી જનાર મહંમદ, રાતે ઊંઘમાં કઈ રીતે ખાઈ શકે, એ મારી તો કલ્પના બહારની વાત છે. પરંતુ રાતે જાગીને, ફ્રીજ ખોલીને આઈસ્ક્રીમ ખાનાર, મારા જ બે અમેરિકન મિત્રોને તો હું ઓળખું જ છું, એક દેશી બહેનને પણ ઓળખતો હતો. એ જ હતાં ડૉક્ટર, પરંતુ પોતેજ દર્દી ડાયાબિટીસનાં અને મેદવૃદ્ધિનાં! પહેલીવાર મને ક્લિનીકમાં મળ્યાં, ત્યારે મેં એમનું વજન કાંટા પર જોઈને નોંધ્યું અને એમનો સવારથી રાતનો ખોરાક બારીકાઈથી પૂછી, કેસ-પેપર પર નોંધ્યો. પછી એમને તપાસ્યાં. એમની બ્લડસુગર તપાસી; એમના બધા રિપોર્ટ વાંચ્યા; આહારમાં સુધારો સૂચવ્યો અને કસરતો સહેલાઇથી કરી શકે એવી શીખવાડી દશ દિવસ પછી પાછાં બોલાવ્યાં. નિર્ધારીત દિવસે એ આવ્યાં, ત્યારે એમનું વજન તપાસતાં લેશમાત્ર પણ ઘટાડો ન જણાયો. બ્લડ-સુગર પણ લગભગ પહેલાં જેટલી જ જણાઈ. મારો અંદાજ હતો કે વજ્રન ચાર દિલો તો પટો જ લોહીની સાકર ૨૮૦ પરથી ૨૦૦ પર તો આવશે જ. પરંતુ, અફસોસ! ડૉક્ટર સાહેબાના કહેવા પ્રમાણે એમણે પથ્ય પાળ્યો જ હતો, અને જ વ્યાયામ પણ કર્યો જ હતો; ફાયદો કેમ ન થયો એની વિમાસણમાં મૈં વધુ ઝીણવટથી પૂછતાછ કરી. મેં પૂછ્યું: ‘ફરમાવેલાં ખાનપાન ઉપરાંત તમે સાચે જ જરા પણ, કશું પણ, મોંમાં નાખ્યું જ નથી ?' એમણે જવાબ આપ્યો. ‘ના ભાઈ! હું એમ નથી કહેતી કે બીજું કાંઈ પણ મેં ખાધું જ નથી. મને રાતે ૨-૩ વાગ્યે ઊઠીને ખાખરા, ચેવડો, મીઠાઈ વગેરે જે કાંઈ બરણીઓમાં પડ્યું હોય તે ખાવાની આદત છે. પાછલા દશ દિવસમાં પણ આ બધું હું ખાતી જ હતી. સાચું કહું તો દિવસ દરમિયાન તમે આપેલી ચરી પાળવાને કારણે રાતે તો મને વધારે ભૂખ લાગતી; ત્રણ રાત તો મેં બે વેળા ખાધેલું; એક વાગ્યે અને પાછું ત્રણ વાગ્યે'. આ ગુનાહો એકરાર સાંભળી, સખેદ આશ્વર્યથી મેં એમને ઠપકાભાવે પૂછ્યું, 'તમને પહેલે દિવસે મેં ખાનપાનનો તમારો ક્રમ પૂછેલો ત્યારે તમે આ મધરાત્રિ નાસ્તાઓની વાત તો કરેલી જ નહિ ! ખરું ને ?' આ ડાક્ટરાણીએ જે ખંધું હસીને મને જવાબ આપ્યો તે આજે પચ્ચીસ વર્ષો પછી પણ હું ભૂલ્યો નથી! એમણે કહ્યું: “ડૉક્ટર! તમે તો મને કહેલું કે સવારથી રાતનો તમારે આહાર-ક્રમ લખાવ. તમે ક્યાં નથી સવારનો આહાર પૂછ્યો હતો ?' આ નફ્ફટ ઉત્તરથી હું સ્તબ્ધ થઈ, એમને જોતો જ રહી ગયો. મનમાં થયું, આટલી શિક્ષિત, ૨૭ પોતે ખુદ ડાક્ટર, એવી બાઈને પોતાની ચાલાકી ભારે પડી રહી હતી એનો અહેસાસ નહિ થતો હોય? સાચે જ, માનવી પોતાને છેતરવામાં ઉસ્તાદોનો ઉસ્તાદ હોય છે. વંદનીય, સહનશીલ જઠર! માનવી તારા પર જે સીતમ કરે છે, તે તું શક્ય હોય ત્યાં સુધી મૂંગોઢે સહન કરી લે છે. ન છુટકે જતું કાંઈ બોલે છે, એ હું જાણું છું. ક્યારેક તારી દિવાલ સૂજી જાય છે; ક્યારેક નીચલે છે. લાગેલી નાની આંતમાં પા સોજો આવી જાય છે. ક્યારેક તું બળવો કરી વધારે ખવાયેલો આહાર વમન કરીને બહાર ફગાવી દે છે. ‘મારાથી હવે સહન થતું નથી.’ ‘મને આરામ કરવા દો', એવું તું માનવ-સ્વામીને આ પ્રતિક્રિયા દ્વારા જણાવવા માગે છે. સ્વામી સમજદાર હોય તો આહારમાં જલદ પદાર્થો બંધ કરે છે, યા ઉપવાસ કરે છે. નાસમજ હોય તો‘એન્ટાસીડ' ટીકડી કે પ્રવાહી લઈને, કામચલાઉ તારી બોલતી બંધ કરીને, પોતાની મનગમતી વાનગીઓ ખાતો જ રહે છે. જાબ-લોલુપને તે સર્વ, જીતે રસેંદ્રિય’નો ખ્યાલ ક્યાંથી હોય ? કેટલાક રસોઈના રસિયાઓ તો એવું મનાવવા પણ પ્રયત્ન કરે, કે, ‘જુઓ! ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ રસેશ્વર હતું જ ને! એમની જેમ આપણે પણ ખાઈપીને લહેર કરવાની છે!' એવા નાસમજને કોણ સમજાવે કે શ્રીકૃષ્ણ તો સમગ્ર જીવનને ઉત્સવ બનાવવાની, યુક્ત ભથી જ નહિ, બધી ઈન્દ્રિયોથી રસપાન કરવાની, વાત કરી ગયા, ખેલકૂદ નાચગાનની વાર્તા પણ એમણે કરી. આપણે વિચારવું એ છે કે એવો આનંદ-ઉલ્લાસ કરીને, એ સાચી ભૂખ પેદા કરીને પછી આપણે ભાગે બેસીએ છીએ કે કે શારીરિક શ્રમ વિના જ ખાઈએ છીએ ? વળી શ્રીકૃષ્ણ તો પરમયોગી હતા, જેમણે મિતાહારની શીખ આપણને આપી, તે આપણે વિસરી જવાનું ? વિનોબાજી કહેતા કે પેટ અડધું ભાય તેટલું જ ખાવ; થોડી જગ્યા પ્રવાહી ખોરાક માટે પણ રાખો, અને બાકી ખાલી છોડો. એમણે એમ પણ કહ્યું હતું કે ભાંગી ખાઉધરો જ રહે તો રોગી થવાનો જ. અને રોગી, યોગીની જેમ મિતાહારી ન બને, તો રોગી જ રહેવાનો. ડૉક્ટર એડવર્ડ પ્યુરીન્ટન કહી ગયા તે પણ વૈદકીય સત્ય છે કે ફક્ત આસ્વાદ માણવા જાત-જાતની વાનગીઓ કે ખાઈને આનંદ મેળવતા રહેવાની કુટેવમાં સેલા રહેશો, તો જીભ પર અનુભવાતો આનંદ જઠરની પીડામાં પરિણમશે. પેટ દેવ! આયુર્વેદ પણ તારી સ્વસ્થતાની દુહાઈ આપે છે; કહે છેઃ 'પેટ સાફ તો રોગ માફ”. નિસર્ગોપચાર પણ કહે છે કે માનવીનાં શરીરમાં રહેલી જીવનશક્તિનો ઘણો બધો ભાગ, વધુ પડતા ખોરાકના જથ્થાની જઠરમાંથી ન તરી કેરાફેરીમાં ખર્ચાઈ જાય છે. આ દુર્વ્યય અટકે, અને જીવનશક્તિનો સંચય થાય તો દરેક માનવી સુસ્તી નહિ, ચુસ્તીનો અનુભવ કરે. વળી, Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રબુદ્ધ જીવન જીવનશક્તિ જ એકમાત્ર રોગનિવારક શક્તિ હોવાને કારણે શરીરમાં ક્યાં પણ, કોઈપા, રોગ હોય, તો તે આ જીવનશક્તિ કાર્યાન્વિત થવાથી દૂર થાય. દવાઓ ખાવા કે પીવાથી જે અકુદરતી પ્રતિક્રિયાઓ તારે કરવી પડે, તેમાંથી તારો છૂટકારો થાય. કેટલાય લાખો માનવશરીરમાં, ચોવીસે કલાક સતત કામ કરવું, ભાગ્યે જ આરામ મેળવતું અવયવ તું છે. હે જઠર દેવ! તારા ૫૨ દિનપ્રતિદિન એટલો બોજ લદાનો રહે છે કે ઘણા માનવીઓમાં તારી દિવાલો પોતાની જન્મજાત સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે, અને તું લચી પડે છે. નાભિરેખાની ઉપર રહેવાને બદલે તું સ્થાનભ્રષ્ટ થઈ પેડુમાં ઉતરી જાય છે. તારી સાથે તું આંતરડાના તારી સાથે જોડાયેલા ભાગને પણ પેડુમાં ખેંચી લાવે છે. મોટું આંતરડું આ તમારા બન્નેના બોજને કારો ભીડ અનુભવે છે. એની જગ્યામાં તમે અતિક્રમણ કરો, પછી એણે ક્યાં જવું? આખું પાચનતંત્ર અને મળવિસર્જન તંત્ર શિધિલ બર્ન, હડતાલ પર જાય, તો તારો સ્વામી માંદો પડેજને ! ખાઉધરાનો ખોરાક એને માંદો પાડે, અને છેવટે એનાં મોતનું કારણ પણ બને! બનતાં સુધી માનવીએ તો અઠવાડિષે એક આખો દિવસ ઉપવાસ કરી તને વિશ્રામ આપો જોઈએ. સમૃદ્ધ દેશોના ડૉક્ટરોનો મત છે, કે ભૂખમરાથી મરતા લોકો કરતાં વધુ સંખ્યામાં, ખાઉધરા મરતા હોય છે. ફ્રેંચ ડૉક્ટરો કહે છે, કે અમારા દેશના લોકો કાંય-ચમચાથી પોતાની ઘોર ખોદ છે. નેચરોપેથો કહે છે કે ખાઉધરા માણસો પોતાને નહિ, પોતાના ડૉક્ટરોને પોષણ આપતા હોય છે! આ ચિકિત્સકો એમ પણ કહે છે કે અકરાંતિયા-પણું એ શરીર પ્રત્યે હિંસા છે, અને સમાજ વિરૂદ્ધ ગુનેહગારી છે. આ બધાં વિધાનોમાં જરા સરખી પણ અયુક્તિ નથી. ગાંધી વિચાર : હૈ પૂજ્ય પેટ દેવ! 'જ્યોં કી ત્યોં ધરદીની ચદરી” ગાનાર કબીરના કથનને પોતાના જીવનમાં અમલમાં મૂકનાર, આ સદીના એક મહાન આત્મા, ગાંધીબાપુના ‘આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન' પુસ્તકમાંથી એમના છેક ૧૯૦૬માં લખાયેલા વિચારો તારૂં ચરણે સાદર રજૂ કરું છું. અને એ વિચારોમાંથી બોધ ગ્રહણ કરીને માનવસમાજ અત્યાહારની કુટેવોમાંથી બહાર આવે એવી પ્રાર્થના કરું છું. ગાંધીજી કહે છે : તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૯૧ ઉપર પુસ્તકો નથી. તે નીતિ-અનીતિનો વિષય મનાયો જ નથી. આનું સબળ કારણ તો એ છે કે આજે બધા એક નાવમાં બેઠા છીએ. મહાન નરો પણ સ્વાદને તદ્દન જીતી શક્યા તેવામાં આવતા નથી. એટલે સ્વાદ કરવો એમાં દોય એવા ‘બે કરતાં વધારે વખત ખાવાની જરૂર યુવાવસ્થા પછી તો નથી .... હંમેરા અલ્પ હાર જ લો. અલ્પાહાર એટલે માપ, તોલીને, જાગૃતપણે, સમજપૂર્વક ખાધેલો ખોરાક... નીતિના વિજયમાં જૂઠા ઉપર, ચોરી ઉપર, વ્યભિચર ઉપર જા સરસ પુસ્તકો રચાયાં છે, પન્ન સ્વાદદિય જેને વશ નથી, તેની જ નથી... આપણે બધા સ્વાદિયના ગુલામ હોવાથી તે ગુલામીને જાકારતા નથી.. લગ્ન સંગે જ નહિ, માત્તર પ જમવારનું આયોજન કેટલાક કરતા રેય છે... નોતરેલાને દાબીને ન ખવડાવીએ તો આપણે કંજૂસ જાઈએ.... રજા પડી તો ખાવાનું સરસ કરવું જ જોઈએ; રવિવાર આવ્યો તો આપને આફરો ચડે તેટલું ખાવાની છૂટ છે એમ માનીએ છીએ. આમ જે મહાદોષ છે, તેને આપણે મહાવિવેક હરાવી પાડયો છે... પોગા નાવ્યા એટલે તેની અને આપણી કમબખ્તી!... પરોણાને ખૂબ જમાડી તેને ત્યાં ખૂબ જમવાની આશા રાખીએ છીએ.. આપણે હરગીજ વધુ ન ખાવું જાઈએ, અને જમણની તથા જમણવારોની વાત છોડી દેવી જોઈ... ભૂલથી વધુ ખવાઈ જાય, તેના કરતાં ઓછું ખાવાની ભૂલ થઈ જાય તો થવા દેજો... આપણું પેટ આપણું પાયખાનું બન્યું છે, અને આપણે આપણી પાયખાનાની પેટી સાથે રાખીને ફરીએ છીએ... આપણા આહારનું પ્રમાણ ઘટાડવાની, તથા ભોજનની ટકો ઓછી કરવાની જરૂર છે... મિતાહારી બનવું જરૂરી છે... * ગાંધીબાપુ જેવા સ્પષ્ટ વક્તા જ આવી કડવી છતાં, સત્ય વાતો, નીડરતાથી કહી શકે. વંદના અને વચન : પેટેશ્વર મહારાજ ! તને હું વંદુ છું. તું છે તો હું છું. તું છે તો મારા શરીરમાં રક્ત બને છે. તું છે તો હૃદયનો પમ્પ કામ કરે છે. રક્ત વિના તો શરીરનો કોઈ પણ કોષ, પછી તે હાડકાંનો હોય, સ્નાયુનો હોય, મગજનો કે જ્ઞાનતંતુનો હોય, કે હૃદયનો જ હોય, પોષણ ન મેળવી શકે. અને રક્ત બનેં તારી અંદર થતી ચયાપચયની પ્રક્રિયાઓને કારણે. મારા વિચારો, વાણી અને વર્તન, ત્રણેને તું પોષે છે. ધંધાકીય સફળતા હોય કે સામાજિક પદ પ્રતિષ્ઠા, બધું જ તારી મદદથી મને મળ્યું છે. તને કોટિ કોટિ વંદન કરું છું, પ્રભુ પેટ! અને તારી પર કોઈ અત્યાચાર હું હવે કદી ન કરું એવું વચન આપું છું, હું સાચી ભૂખે જ ખાવાનું, ભુખ ન હોય તો ન ખાવાનું અને મિતાહારી બનવાનું તને વચન આપું છું. 'ભૂખ' શબ્દનો સાચો અર્થ મને સમજાઈ ગયો છે. ‘ભૂ’ એટલે ભૂમિમાંથી મળતો પદાર્થ જ હું આરોગીશ, અને ‘ખ' એટલે અવકાશ, જે પેટમાં જળવાય તેનો ખ્યાલ રાખીને જ હું ખાઈશ. જય જઠર...! જય પેટોબા...!! ૧૯ રવી સોસાયટી, રાઈવુડ, લોન્નાવલા-૪૧૦ ૪૦૧, Page #29 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૨૯. શ્રી દેવચંદ્રજી રચિત શ્રી સંપ્રતિ જિન સ્તવન a શ્રી સુમનભાઈ એમ. શાહ અતીત ચોવીશીના છેલ્લા તીર્થકર શ્રી સંપ્રતિ જિન સ્તવનમાં સ્યાદ્વાદ પ્રભુ વચનથી ભવિ ધ્યાવો રે, શ્રી દેવચંદ્રજીએ આધ્યાત્મિક વિકાસ કેવી સરળતાથી સાધી શકાય લહિ શુદ્ધાતમ સાધ્ય પરમ પદ પાવો રે; તેની પ્રક્રિયા મુક્તિ માર્ગના સાધકોના આત્મકલ્યાણાર્થે પ્રકાશિત શુદ્ધ સાધના સેવતો ભવિ ધાવો રે, કરેલી છે. હવે સ્તવનનો ગાથાવાર ભાવાર્થ જોઈએ. (નોંધ- નાશે સર્વ ઉપાધ પરમ પદ પાવો રે. ... ૩ લગભગ દરેક ગાથામાં જિનવરપદની પ્રાપ્તિ માટે પ્રભુને વર્તતા બીજી ગાથામાં જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ ન સર્જાય એ હેતુથી શુદ્ધ આત્મિકગુણોનું ધ્યાન ધરવાની ભલામણ ‘ભવિ શ્રાવો રે, સ્તવનકારની સાધકોને ભલામણ છે કે તેઓ તીર્થ કર પ્રભુએ અને પરમપદ પાવો રે' એ શબ્દોથી કાવ્યનો પ્રાસ જળવાઈ રહે એ પ્રરૂપેલ સાદુવાદમય પદ્ધતિ અપનાવે, જેથી નિશ્ચય અને વ્યવહાર હેતુથી કરેલો જણાય છે). એ બન્ને દૃષ્ટિથી મુક્તિમાર્ગનું સેવન થાય. પોતાનું દર અસલ સંપ્રતિ જિનવર પદ નમી ભવિ શ્રાવો રે, શુદ્ધસ્વરૂપ શું છે (સાધ્ય) અને શું નથી એની સાધકને જાણ કોઈ સાધો શુદ્ધ જિન સાધ્ય પરમ પદ પાવો રે; આત્માનુભવી સદ્ગુરુની સ્યાદ્વાદમયી વાણી કે બોધથી થઈ શકે અતીત સમય ચોવીશમા ભગવાન રે, જેથી કોઈપણ વિરોધાભાસ ન રહે. આવો સુબોધ અનુભવરૂપ પ્રભુ સમ હો નિરુપાધ્ય પરમ પદ પાવો રે. ...૧ થાય એ હેતુથી જ્ઞાનીઓએ સત્સાધનો પ્રમાણિત કરેલાં છે, શ્રી જિનવર પદને સાદર નમસ્કાર કરી, શ્રી સંપ્રતિ જિનને જેનો સદુપયોગ સદ્ગુરુની નિશ્રામાં થાય તો દોષરહિત આરાધના વર્તતા શુદ્ધ આત્મિકગુણોનું ધ્યાન ધરવાનું ભવ્યજીવોને થાય, જેથી ભવભ્રમણની પરંપરા અટકે. અથવા આવી સાધનાથી સ્તવનકારનું આવાહ્ન છે. શ્રી જિનવર પદ અત્યંત શુદ્ધિ પામેલું ઉપાધિરહિત પરમપદની પ્રાપ્તિ થાય. છે, કારણ કે સર્વઘાતી કર્મોનો કાયમી ક્ષય થયો હોવાથી તે પદ નિર્મલ સાધ્ય સ્વરૂપ એ ભવિ ધ્યાવો રે, ઉપાધિરહિત છે. એવો ત્રિકાલિક સિદ્ધાંત છે કે જે ભવ્ય જીવ જેનું મુજ સત્તાગત એમ પરમ પદ પાવો રે; ચિંતવન કરે એના જેવો ક્રમશઃ થયા કરે છે અથવા જેવું કહ્યું શુદ્ધ ધ્યેય નિજ જાણીએ-ભવિ શ્રાવો રે, એવો થાય. બીજી રીતે જોઈએ તો જે પરમપદ શ્રી જિનેશ્વરને ધ્યાતાં શિવપદ ક્ષેમ પરમ પદ પાવો રે...૪ હાંસલ થયું છે, એવું જ સ્વરૂપ ધ્યાતાની સત્તામાં વિદ્યમાન છે, જ્ઞાનીના સુબોધથી ભવ્યજીવને જાણ થાય કે જેવું સર્વજ્ઞ પરંતુ તે અપ્રગટ-દશામાં છે. આવું સત્તાગત સ્વરૂપ નિરાવરણ ભગવંતનું નિર્મલ શુદ્ધસ્વરૂપ છે, તેવું જ આત્મસ્વરૂપ પોતાની થઈ પ્રગટ થાય એવી સાધ્યદૃષ્ટિ નિરંતર લક્ષમાં રાખી સાધના સત્તામાં અપ્રગટપણે રહેલું છે. આવા સત્તાગત સ્વરૂપનું પ્રગટીભાવપૂર્વક કરવાની ભલામણ ભવ્યજીવોને કરેલી છે. કરણ કે સ્વાનુભવ થવા માટે અથવા આવું ધ્યેય પ્રાપ્ત થાય એ શુદ્ધ સાધ્ય જાણ્યા વિના ભવિ ધ્યાવો રે, માટે કર્મરૂપ આવરણો દૂર કરવાના પુરુષાર્થમાં સાધકે રત રહેવું સાધ્યા સાથે અનેક પરમ પદ પાવો રે; ઘટે. આવી સમજણ સાધકને શ્રદ્ધાથી પ્રગટે તો તેનો અમલ આણા વિણ નિજ છંદથી ભવિ ધ્યાવો રે, કરવામાં તે તત્પર રહે. અથવા તેને શુદ્ધ સ્વરૂપનું એક બાજુ નિરંતર સુખ પામ્યો છેક પરમ પદ પાવો રે. ...૨ ધ્યાન રહે અને બીજી બાજુ ઉદયકર્મોથી આવતા સંજોગોનો જેનાથી આત્મકલ્યાણ થાય એવું શું સાધ્ય છે, તે યથાર્થપણે આર્તધ્યાન અને રોદ્રધ્યાન થયા સિવાય સમભાવે નિકાલ કરે. આવી જાણ્યા સિવાય ઘણાં જીવો લોકવાયકાથી અનેક પ્રકારની સાધના ધ્યેયલક્ષી પ્રવૃત્તિથી તે શિવપદ હેમખેમ હાંસલ કરે. કરવા મંડી પડેલા જણાય છે, જેમાં સફળતા નહિવત્ લાગે છે. એ વિણ અવર ન સાધ્ય છે, ભવિ શ્રાવો રે, માત્ર પોતાની મતિકલ્પનાથી અને સદ્ગુરુનો બોધ તથા આજ્ઞાદિ સુખ કારણ જગમાંહિ પરમ પદ પાવો રે; પાલન કર્યા સિવાયની થયેલી સાધના બહુધા નિષ્ફળ જાય છે, શુદ્ધ ધ્યેય નિજ સાધવા ભવિ ધાવો રે, અથવા તે અલ્પ કે નાશવંત સુખસંપદા કદાચ આપી શકે. બીજી સાધન શુદ્ધ ઉછાંતિ પરમ પદ પાવો રે ... 5 રીતે જોઈએ તો આવી સાધના અમુક પ્રમાણમાં પુણ્ય ઉપાર્જન બીજીથી-ચોથી ગાથામાં દર્શાવ્યા સિવાય જો હલકી કોટિના કરી શકે, પરંતુ તેનાથી કાંઈ ભવભ્રમણ અટકે નહીં. સાધનોથી સાધ્ય સાધવામાં આવે તો અવ્યાબાધ સુખ મળવું દુષ્કર Page #30 -------------------------------------------------------------------------- ________________ ३० પ્રબુદ્ધ જીવન છે અથવા સુખનો આભાસ થાય તો તે પણ નાશવંત પ્રકારનું હોઈ શકે. જે ભવ્યજીવની અંતિમ હેતુ કે ધ્યેય કાયમી સહજ સુખાનંદનો છે, તેને સાધન શુદ્ધિ પણ હોવી ઘટે. એટલે અનુભવી જ્ઞાનીઓએ પ્રમાણિત કરેલ સત્ સાધનોનો સદુપયોગ ઉલ્લાસભે૨ અને ભાવપૂર્વક થવો ઘટે, જેથી ધ્યેયની સિદ્ધિ સરળતાથી થઈ શકું. રત્નત્રયી વિષ્ણુ સાધના ભવિ ધ્યાવો રે, નિષ્કલ જાા સદાય પરમ પદ પાવો રે; રત્નત્રયી શિવ સાધના ભવિ આવો રે, સાધી ભવિ શિવ પાય પરમ પદ પાવો રે ...૬ હાલ જયા વિના ભરિ આવો રે. પરપદ મળત ઉપાય પરમ પદ પાવો રે; રાગાદિ વશ જીવ એ ભવિ ધ્યાવો રે, કીધા અનેક ઉપાય પરમ પદ પાવો રે... સ્તવનકારે ઉપરની બે ગાથાઓમાં ‘પર' પદ ટાળી, ‘સ્વ' પદની આરાધના સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ સત્-સાધનોથી કરવાની ભલામણ કરી છે, તે જોઈએ, દરઅસલપણે પોતાનું શુદ્ધ સ્વરૂપ શું છે અને શું નથી તે ગુરુગમેં યથાર્થ જાણ્યા સિવાય જે જીવો અનેક પ્રકારના ઉપાયો સાધ્યની પ્રાપ્તિ માની પોતાની મતિકલ્પનાથી કે લોકવાયકાથી કરતા હોય છે, તેઓની સાધના બહુધા નિષ્ફળ થાય છે, અથવા તેનાથી કાંઈક પુણ્યપ્રકૃતિ ઉપાર્જન થાય, પરંતુ તેનાથી ભવભ્રમણ અટકતું નથી. અથવા જે જીવો રાગદ્વેષ અને અજ્ઞાનવશ વિવિધ પ્રકારની આરાધનામાં તન્મય અને તત્પર થાય છે, તેઓ નિષ્નળતાને વરે છે. બીજી રીતે જોઈએ તો લોકિક ક્રિયાઓ મોટાભાગે ભ્રાંતિમય સંપદાની પ્રાપ્તિ માટે કરાય છે, પણ ભવરોગ થવાં નિ છે. તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮૩ નક ચાચી એ નવા ભવિ બાવો રે નિજ ગુણ દ્રવ્ય પ્રજાય પરમ પદ પાવો રે; પર જ પ્રવનું ભતિ ક્યારે રે, મમત તેજ સુખ થાય પરમ પદ પાવો રે....૮ જાણ્યું આતમ સ્વરૂપમેં ભાવિ ધ્યાવો રે; વડી કીધો નિરધાર પરમ પદ પાવો રે. ચરણે નિજ ગુજ રમામાં ભવિ આાવો રે, તજી પર રમણ પ્રચાર પરમ પદ પાવો રે ...& શ્રી અરિહંત પ્રભુની ધર્મદેશના સાંભળી અથવા આત્માનુભવી જ્ઞાનીનો બોધ શ્રદ્ધાપૂર્વક બહુમાનથી સ્વીકા૨ી સાધક નીચે મુજબનો નિર્ધાર કે નિશ્ચય ઉલ્લાસપૂર્વક વ્યક્ત કરે છે. ‘હે પ્રભુ! આપના અપૂર્વ બોધથી હવે મને જાકા થઈ છે કે ‘સ્વ' દ્રવ્ય, ગુણ, પર્યાય અને ‘પર' દ્રવ્ય, ગુડ્ડા, પર્યાય દરઅસલપો ‘૫૨’ શું છે. ઉપરાંત ‘સ્વ' દ્રવ્ય (ચેતન) અને 'પર' દ્રવ્ય (જડ) વચ્ચે શું તાત્ત્વિક ભેદ છે એ પણ જાણ્યું. અથવા મારું શું છે અને શું નથી તેના ભેદનું રહસ્ય કે મર્મ મને આપના બોધથી માલુમ પડ્યું છે. મને હવે ખાતરી થઈ છે. ‘૫૨’ દ્રવ્યની મમતા છૂટી જવાથી અથવા હું દેહાદિ સ્વરૂપ છું' એવી ભ્રાંતિ છૂટવાથી મને નિજ ગુણપર્યાયનું જ ધ્યાન વર્તી શકે તેમ છે. હવે મને નિર્ણય અને નિશ્ચય વર્તે છે કે ‘સ્વ' દ્રવ્ય-ગુણપર્યાય જ મારું દરઅસલ શાશ્વત સ્વરૂપ છે. હે પ્રભુ ! મને આપના આજ્ઞાધિનપણામાં નિજગુણોનું ધ્યાન વર્તે એવી મારી પ્રાર્થના આપની કૃપાથી સફળ થાઓ! સાથે સાથે હે પ્રભુ! મને ‘પર’ પુદ્ગલાદિ ભૌતિક સંપદામાં ક્યારેય પણ રમણતા ન થાય એવી કૃપા વરસાવશો. ચીર વીર નિજ વીર્યને ભવિ આવો રે, રાખી અચલ ગુણ ઠામ પરમ પદ પાવો રે; પર સંગે ચલ નવિ કહ્યું વિ ધ્યાવો રે, નહિ પરથી નિજ કામ પરમ પદ પાવો રે ..૧૦ સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ ત્રિરત્નથી મુક્તિમાર્ગે પગરા માંડી શકાય એવી જ્ઞાનીઓનો અભિપ્રાય છે. આ હેતુથી સાધકનું પ્રાથમિક ધ્યેય ત્રિરત્નનું હોવું ઘટે અને જે જિનવચન ઉપર અતૂટ શ્રદ્ધાથી કે આત્માનુભવી સદ્ગુરુના બોધથી થઈ શકે. આત્મિક હે પ્રભુ! હું આપની સન્મુખ પ્રતિજ્ઞા લઉં છું કે ધૈર્યતાથી ચલાયમાન ન થાય (અચળ) એવી રીતે વીર્ય ગુણ ફો૨વી આત્મિક વિકાસ કે મુક્તિમાર્ગના ગુન્નસ્થાનોનું આરોહા સમ્યદર્શન ગુજાસ્થાનકોનું પુરુષાર્થથી આરોહણ કરું. હું ચલાયમાન કે નાશવંત ‘પર’ ભાવ કે 'પર' પદાર્થોમાં કદી પણ આસક્ત કે મૂર્ણિત ન થાઉં. હે પ્રભુ! આપની કૃપાથી બાલવીર્ય મને છૂટી જાય અને મારાથી પંડિતવીર્ય ફોરવાય જેથી મારો આત્મિક વિકાસ અખલિતપણે થયા કરે. પછીથી શરૂઆત થાય એવો અભિપ્રાય આત્માનુભવીઓનો છે. પોતાનું ‘સ્વ’પદ શું છે અને ‘પર' પદ શું છે તે જાણ્યા સિવાય જીવને શું સાધ્ય છે તેની ખબર કેવી રીતે પડી શકે? માટે જ સાધ્યદષ્ટિ નિરંતર લક્ષમાં રાખી વ્યવહારમાં સમ્યક સાધના શિવપદ આપી શકે, અન્યથા અશક્યવત્ છે. પુદ્ગલ ખલ સંગે કર્યું વિ ધ્યાવો રે, આત્મવીર્ય ચલ રૂપ પરમ પદ પાવો રે; Page #31 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ આંગસ્ટ, ૨૦૦૮ જડ સંગે દુ:ખીઓ થયો ભવિ ધ્યાવો રે, થઈ બેઠો જડ ભૂપ પરમ પદ પાવો રે ... ૧ ૧ હે પ્રભુ! કોઈપણ હકીકત છૂપાવ્યા સિવાય નિખાલસતાથી આપની સન્મુખ નિવેદન કરું છું કે ‘પર’ પુદ્ગલાદિ પદાર્થો અને 'પર‘ભાવના સંગે મારાથી અસંખ્ય દોષો થયા છે, જેને લીધે આત્મવીર્યને ચલાયમાન કે બાલવીર્ય કરી નાંખ્યું છે. મારી આવી આસક્તિમય પ્રવૃત્તિથી હું લગભગ જડ જેવો થઈ ગયો છું. હું સંસાર પરિભ્રમણમાં દુ:ખીદુ:ખી થઈ ગયો છું અને જડતાનું સામ્રાજ્ય મારી ઉપર છવાઈ ગયું છે. દર્શન જ્ઞાન ચરણા સદા ભવિ હાવો છે. આરાધો ત્યજી દોષ પરમ પદ પાવો રે; તજ અભેદથી ભવિ ધ્યાવો રે, પ્રબુદ્ધ જીવન લહિએ ગુણ ગણ પોષ પરમ પદ પાવો રે ... ૧૨ દોષરહિતપણે સાધકે કેવી રીતે આરાધના કરવી પટે તે બારમી ૩૧ જાણપણું સાકાર સ્વરૂપે પ્રકાશિત કરે છે. સંયુક્તપણે આ બન્ને ગુણોના પરિણમનને (દર્શનજ્ઞાનમય) ચેતના કહેવામાં પણ આવે છે, જે જોવા-જાણવાનું કાર્ય કરે છે. આ બન્ને ગુણોની વિધિવત્ આરાધના પ્રમાણિત સત્-સાધનોથી ભાવપૂર્વક થાય તો ભવ્યજીવ શિવપદ પામવાનો અધિકારી નીવડે છે. ગાથામાં સ્તવનકારે પ્રકાશિત કરી છે. સ્તવનકારની ભભવોને ભલામણ છે કે તેઓ સમ્યક્દર્શન જ્ઞાન, ચારિત્રાદિ સત્તાધનોથી મુક્તિમાર્ગનાં કારણોનું સેવન કરે. આવી ઉપાસનામાં કોઈપણ પ્રકારનો દોષ ન થાય એવી રીતે વિધિવત્ ભાવપૂર્વક આરાધના સદ્ગુરુની નિશ્રામાં કરે. અથવા સાધકને તેના મૂળભૂત સ્વરૂપનું (શુદ્ધગુણો) એકબાજુ અખંડ ધ્યાન વર્તે અને બીજી બાજુ સંસાર વ્યવહારમાં આવતા પ્રાપ્ત સંજોગોનો રાગદ્વેષ રહિતપણે સમભાર્થે નિકાલ કરે એવો નિશ્ચય વર્તાવૈ. નિશ્વય અને પવહાર એ બન્ને સૃષ્ટિથી ઉપાસના થાય તો કર્મબંધ થવાનાં અટકે અને પૂર્વકૃત કર્મી સંવરપૂર્વક નિર્ભરે. આવા ધ્યેયલક્ષી પુરુષાર્થથી સાધકના આત્મિક ગુણો નિરાવરણ થાય અને શુદ્ધગુણોનું પ્રગટિકરણ થાય. દર્શન જ્ઞાન વિરાધના ભરિ ધ્યાવો રે. તેહિ જ ભવ ભય મૂલ પરમ પદ પાવો રે; નિજ શુદ્ધ કુછ આરાધના ભવિ પદ ાવો રે, એ શિવપદ અનુકૂલ પરમ પદ પાવો રે ... ૧૩ આત્મદ્રવ્યના દર્શન અને જ્ઞાન એ મુખ્ય ગુણો છે. જેના ઉપયોગથી જીવ જોવા-જાણવાદિનું કાર્ય કરે છે, પરંતુ આ ગુશો કેટલા પ્રમાણમાં નિરાવરણ થઈ પ્રકાશિત થયા છે, તેના ઉપર કાર્યનો આધાર છે. ભવભ્રમણનું મુખ્ય કારણ આ બન્ને ગુણોની વિરાધના છે, જેનાથી જીવ દર્શનાવરણય અને જ્ઞાનાશિય કર્મ બાંધે છે. આત્મિક શુદ્ધ દર્શન ગુણ પદાર્થનું મૂળભૂત સ્વરૂપ કે સત્તા દર્શાવે છે અથવા અભેદ અને નિરાકાર સ્વરૂપ પ્રકાશિત કરે છે. જ્યારે આત્મિક જ્ઞાનગુણ પદાર્થોમાં રહેલ ભેદ કે ભિન્નતાનું શુદ્ધ ટિક સબ સા નિજ ભવિ આવો રે, સાથે રાગ રહિત પરમ પદ પાવો રે; સાધ્ય અપેક્ષા વિજી ક્રિયા વિ ધ્યાવો કે, કષ્ટ કર્યો નહિ દ્વિત પરમ પદ પાવો રે ..૪ નિશ્ચય દ્રષ્ટિએ મૂળભૂત આત્મિકગુર્ણા શાશ્વત અને સ્ફટિક રત્નની માફક શુદ્ધ જ છે, પરંતુ સાંસારિક જીવોને ગુણો ઉપ૨ કર્મરૂપ આવરણો હોવાથી તે ઢંકાઈ ગયા છે. આનો દાખલો આપતાં સ્તવનકાર જણાવે છે કે જેમ કોઈ કાળો કે લાલ પદાર્થ સ્ફટિકની પાછળ રાખેલો હોય અને એવો આભાસ થાય કે સ્ફટિક કાળું કે લાલ છે. પરંતુ આવા રંગીન પદાર્થ હટવાથી, જેમ સ્ફટિક રત્ન તેના મૂળ સ્વરૂપે ઉભરી આવે છે, એવી રીતે સાધકના ગુર્ણા ઉપરનું કર્મમણ હટતાં, શુદ્ધ સ્વરૂપે પ્રકાશિત થાય છે. ઉપાસના થતી વખતે સાધકનો અંતર-આશય એવો હોવો ઘટે કે ‘કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈપણ વિનાશી ચીજ મારે જોઇતી નથી.' વનકારની આવી ભલામણનો અમલ સાધકે કરે તો તેની ઉપાસનામાં કષ્ટમય ક્રિયાઓની આવશ્યકતા રહેતી નથી. પરમ દયાળ ક્રુપાળુઓ ભવિ ધ્યાવો રે, દેવચંદ્ર શિવ રૂપ પરમ પદ પાવો રે; શિવ કમલા મનસુખ તે ભવિ ધ્યાવો રે, શાશ્વત આત્મ સ્વરૂપ પરમ પદ પાવો રે ... ૧૫ તીર્થંકરના નામકર્મરૂપ પુણ્યપ્રકૃતિ જેઓને ઉદયમાન છે એવા શ્રી અરિહંત પરમાત્મા નિષ્કારણ કરુણાવંત અને દયાળુ છે. તેઓની ધર્મદેશનાથી અસંખ્ય ભવ્યજીવોનું આત્મકલ્યાણ થાય છે, કારણ કે તેઓના બોધથી ત્રિરત્નની પ્રાપ્તિ થાય છે. સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રાદિ સાધનોથી ભવ્યજીવો ઉપાસના કરે છે, ત્યારે તેઓનું ધ્યાન દેવીમાં ચંદ્રમા જેવા ઉજ્જવળ શિવપદનું હોય છે. ક્રમશઃ સાધકો ગુણસ્થાનકો આરોહણ કરતા મોક્ષલક્ષ્મી પ્રાપ્ત છેવટે કરે છે. આવું શાશ્વતું પદ ભવ્યજીવો પ્રાપ્ત કરે એવું સ્તવનકારનું આવાહન. ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યૂ સામા શેઠ, વડોદરા-૩૯૦૦૦૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૨ (૪૬૭) ભક્ત પાન સંયોગાધિકરણ : -અન્ન, જળ આદિનું સંયોજન ક૨વું. -અન્ન, નત આવિ ા સંયોગન જર્ના (૪૬૮) ભીતર (નપુ) : (૪૬૯) ભય (ભોહનીય) : (૪૭૦) ભરતવર્ષ : (૪૭૧) ભવન : (૪૭૨) ભવપ્રત્યય (અવધિજ્ઞાન) : (૪૭૩) ભવસ્થિતિ : (૪૭૪) ભવ્યત્વ (૪૭૫) ભાવ પ્રબુદ્ધ જીવન જૈન પારિભાષિક શબ્દકોશ ઘ ડૉ. જિતેન્દ્ર બી. શાહ (જુલાઈ-૨૦૦૮ના અંકથી આગળ) (૪૭૬) ભાવબંધ -It consits in combining or producing foodstuffs like cereal, water etc. -જૈન પરંપરામાં તપસ્વીઓ દ્વારા આચરવામાં આવતો એક તપ. - जैन परंपरा में प्रसिद्ध तपस्वियों द्वारा आचरण किये जानेवाला एक तप । તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮૭ -A type of penance practised by various ascetics in the Jaina tradition -ભયશીલતા આણનાર એક કર્મનો પ્રકાર. - भय शीलता का जनक एक मोहनीय कर्म का प्रकार है। -The Karma which brings about a fearing disposition. -જંબુદ્રીપના સાત ક્ષેત્રોમાંનું એક ક્ષેત્ર. - जंबूद्वीप के सात क्षेत्र में से एक क्षेत्र । -One of the region of Jambudvipa out of the seven regions. -ભવનપતિ (દેવો) ને રહેવાનું સ્થાન. ભવન બહારથી ગોળ, અંદરથી સમચતુષ્ક અને તળિયે પુષ્કરકર્ણિકા જેવા હોય છે. -भवनपति (देवो) के रहने का स्थान । भवन बाहर से गोल भीतर से समचतुष्कोण और तले में पुष्करकर्णिका जैसे होते हैं। -A type of residential quarters meant for Bhavanapatis. The bhavans are shaped like a circle on the exterior side, like a square on the interior, while their bottom is shaped like a Puskarakarnika. -જે અવધિજ્ઞાન જન્મતાની સાથે જ પ્રગટ થાય છે. - जो अवधिज्ञान जन्म लेते ही प्रकट होता है। -The type of awadhijnana owing to birth. -કોઈ પણ જન્મ પ્રાપ્ત કરી એમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા સમય સુધી જીવી શકાય છે તે ભસ્થિતિ. - कोई भी जन्म पाकर उसमें जघन्य अथवा उत्कृष्ट जितने काल तक जी सकता है वह भवस्थिति है। -The maximum or minimum life-duration that a being can enjoy after being born in a particular species. -મુક્તિની યોગ્યતા. - he -Being worthy of mokst, -આત્માના પર્યાયોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ. - आत्मा के पर्यायों की भिन्न भिन्न अवस्थाएँ। -The different conditions possibly characterizing all the modes of a soul. -રાગદ્વેષ આદિ વાસનાઓનો સંબંધ. -राग-द्वेष आदि वासनाओं का संबन्ध । -Physical type of bondage, an associatedness with the cravings like attachment, aversion etc. (વધુ આવતા અંકે) ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. Page #33 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પુસ્તકનું નામ : અક્ષરના યાત્રી તેખક-ડૉ. નલિની દેસાઈ પ્રકાશક : કુસુમ પ્રકાશન ૨૨૨, સર્વોદય કોમયિલ સેન્ટર, જી.પી.ઓ. પાસે, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન નં. : ૨૫૫૦૧૮૩૨. કિંમત રૂા. ૧૨૦/-, પાના ૧૬૦; આવૃત્તિ-૧. એપ્રિલ-૨૦૦૮. ડૉ. કુમારપાળ દેસાઇના ગુજરાતી ભાષાના સાહિત્ય સર્જનનો સર્વાંગી પરિચય એટલે ડૉ. નલિની દેસાઈ કૃત ‘અક્ષરના યાત્રી’. આ ગ્રંથના ૧૬૦ પાનાના અક્ષરે અક્ષરે ડૉ. કુમારપાળ દેસાઇની બહુમુખી પ્રતિભા ઝળકે છે. સાહિત્યની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક અને માનવ કલ્યાણ કરનારી સંસ્થાઓમાં પણ તેઓ સતત કાર્ય૨ત છે. તેનો પરિચય પણ અહીં થાય છે. પંદ૨ પ્રકરણમાં વિભાજિત આ ગ્રંથના પ્રથમ પાંચ પ્રકરણમાં તેમના સાહિત્યિક સર્જનમાં ચરિત્ર સાહિત્ય, સંશોધનાત્મક સાહિત્ય, વિવેચન અને ચિંતન સાહિત્યનો સુંદર પરિચય લેખિકાએ કરાવ્યો છે. ત્યાર પછીના છ થી નવ પ્રકરણમાં કુમારપાળભાઈએ રચેલ બાળ સાહિત્ય, નવલિકા, અનુવાદ તથા સંપાદન વગેરેનો પરિચય મળે છે, તે ઉપરાંત દસ અને અગિયારમાં પ્રકરણમાં તેમના હિન્દી તથા અંગ્રેજી ભાષાના પુસ્તકોનો પરિચય કરાવવામાં આવ્યો છે. પછીના ચાર પ્રકરણોમાં તેમના પત્રકારત્વ, ક્રિકેટ વિષયક તથા પ્રકીર્ણ લેખો તથા અનેક સંસ્થાઓનો પરિચય મળે છે. અંતે આપેલ ડૉ. કુમારપાળ દેસાઈનું પરિષદના પ્રમુખ તરીકેનું વ્યાખ્યાન તથા અન્ય વક્તવ્યનો પરિચય કરાવે છે. તેમને પ્રાપ્ત થયેલ સાહિત્યિક તથા અન્ય પારિતોષિકો તથા સાહિત્ય સર્જનની યાદીનો ચિતાર પણ આપવામાં આવ્યો .. ડૉ. નલિની દેસાઈની કલમે લખાયેલ આ ગ્રંથ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈના સાહિત્યકાર તથા તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાઓનું શબ્દ ચિત્ર ઉપસે છે. ૧૬૦ પાનામાં સાહિત્યકાર ડૉ. કુમારપાળના ‘અક્ષરની યાત્રા’નો આસ્વાદ ગુજરાતી ભાષાના સંવેદનશીલ ભાવકોએ માણવા જેવો છે. પ્રબુદ્ધ જીવન સર્જન સ્વાગત ઘડૉ. કલા શાહ XXX ગુજરાતી સાહિત્યકારોના વ્યક્તિત્વ અને પુસ્તકનું નામ : ભારતીય સંસ્કૃતિ સાહિત્યનો પરિચય કરાવતા આ પ્રકારના ગ્રંથો અન્ય લેખકો માટે પ્રેરણાદાયી છે. XXX પુસ્તકનું નામ : સમા સુત્તે જૈન ધર્મસાર સરળ ગુજરાતી અનુવાદ અનુવાદ-મુનિશ્રી ભુવનચંદ્રજી પ્રકાશક : યજ્ઞ પ્રકાશન ભૂમિપુત્ર હુજરાતપાગા વડોદરા-૩૯૦૦૦૧. કિંમત રૂ. ૮૦/- પાના ૨૫૬, આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૭. ભગવાન મહાવીરની ૨૫૦૦મી જન્મ જયંતીનું આગમન, વિકસિત સમાજ ચેતના અને ધર્મ, નીતિ, પંથ આદિના ભેદોથી પર પ્રતિષ્ઠિત થયેલ વિનોબાજીની દીર્ઘકાલીન આકાંક્ષા આ ત્રીયના યોગે આ ગ્રંથના અવતરણની ભૂમિકા રચી આપી. બ્રહ્મચારી વર્ણીજી જેવા તપસ્વી વિદ્વાને અખૂટ ધીરજ અને અથાક પરિશ્રમ દ્વારા ગ્રંથનું પ્રારંભિક સંકલન કર્યું. જે ‘જૈન ધર્મસાર નામે પ્રકાશિત કરવામાં આવ્યું. ભારતના અર્વાચીન ઋષિ શ્રી વિનોબાજીને ભગવાન મહાવીરની અનેકાંતદષ્ટિ ગમી ગઈ હતી. વિવિધ ધર્મનો સાર રજૂ કરતાં ‘ખ્રિસ્તી ધર્મસાર’, ‘કુરાનસાર’, વગેરે પુસ્તકો તેમની પ્રેરણાથી તૈયાર થયાં. ‘સમાસુત્ત’ નામનો પ્રસ્તુત ગ્રંથ પણ તેમની પ્રેરણાથી જ અસ્તિત્વમાં આવ્યો. આ ગ્રંથનું સંકલન કરવા જૈનોના બધા ફિરકાના મુનિઓ તથા વિદ્વાનો એકઠા થયા, અને તે વિનોબાજી જેવા ‘અ–જૈન’ સંતની પ્રેરણાથી, એ અનેકાંતવાદની સમન્વય શક્તિની પ્રતીતિ કરાવતી આ સદીની નોંધપાત્ર ઐતિહાસિક ઘટના ગીશકાય. જૈન તત્ત્વ દર્શન, જૈન ધર્મજીવન અને ભગવાન મહાવીરના ધર્મબોધનો પ્રમાણભૂત અને સારભૂત પરિચય આપતો આ ગ્રંથ અનેક રીતે વિશિષ્ટ છે. ૩૩ છે. શ્રમણ ભગવાન મહાવીરના પ્રબોધેલા ધર્મતત્ત્વનો શાસ્ત્રીય પરિચય મેળવવા ઇચ્છતા વિચારશીલ જનોને આ અનુવાદ સહાયક બનશે. ઉપાધ્યાય ભુવનચંદ્રજીએ કરેલ આ અનુવાદ જૈન જૈનેત્તર કોઈ પણ વાચકને સુગમ લાગે અને રસ જળવાઈ રહે તેવો પ્રેરણાદાયી બન્યો લેખક-વિનોબા પ્રકાશક : પારૂલ દાંડીકર યજ્ઞ પ્રકાશન સમિતિ, હિંગલાજ માતાની વાડીમાં, હુજરાતપાગા, વડોદરા-૩૯૦૦૦૧. ફોન નં. : ૦૨૬૫) ૨૪૩૭૫૭, કિંમત રૂ. ૨૦/-, પાના ૬૪, આવૃત્તિ-૪. જૂન-૨૦૦૮. હજારો વર્ષોથી આ ભારતભૂમિમાં એક માનવીય અને સાંસ્કૃતિક ચેતના ચાલી રહી છે. આ ભૂમિમાં એક આગવું પોતીકાપણું છે, ક આગવું મિશન છે. ભારતીય સંસ્કૃતિની આવી અસલ વિભાવના સંક્ષેપમાં રજૂ કરવાનો પ્રયાસ આ પુસ્તિકામાં થયો છે. વિનોબાનું વ્યક્તિત્વ ભારતીય સંસ્કૃતિના પરિશુદ્ધ પરિપાક સમાન હતું. વિનોબાની આ વિભાવનામાં આપણી સંસ્કૃતિ વિશેની સભાનતા અને ગૌરવ ભારોભાર છે. અને તે માટે તથ્યાત્મક આધાર પણ તેમણે પૂરા પાડ્યા છે. આ ભૂમિમાં આપણા પૂર્વજોએ માણસને પ્રકૃતિમાંથી સંસ્કૃતિ ભણી દોરી જવા કેટકેટલી અને કેટલી મથામણ કરી, તેનો આબેહૂબ ચિતાર વિનોબાએ આપણી નજર સમક્ષ ખડો કર્યો છે. ‘સમન્વય' એ ભારતીય સંસ્કૃતિનું ધ્રુવપદ રહ્યું છે. એ જ આપણું એક મુખ્ય મિશન છે. સર્વ ધર્મ-સમન્વય એ આજના જમાનામાં દુનિયાને ભારતની એક સૌથી મોટી દેણ છે. આ સમન્વયમાંથી નવો માનવધર્મ પાંગરશે. નવી માનવ-સંસ્કૃતિ પાંગરશે. આ સંદર્ભમાં ભારતને માથે બહુ મોટી જવાબદારી છે. વિવિધતામાં એકતા સાધવાનો ભારતનો હજારો વરસોનો પ્રાચીન ઇતિહાસ છે. સમન્વય એ આપણું આગવું મિશન છે. ભારતીય સંસ્કૃતિનો આવો સમન્વય સંદેશ સંભળાવતી આ પુસ્તિકા આજના આપણી સામેના મોટા પડકારોને ઝીલવામાં સહાયરૂપ થાય તેવી છે. બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલ-ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પંથે પંથે પાથેય (અનુસંધાન ૩૫ પાનાથી ચાલુ) સુધ્ધાએ-મને એ નામથી જ સંબોધી છે. હા, મારે વાંચવા માટે એક ખાસ સીટ બાપુજીને મુકરર કરી હતી. બીજા કોઈએ ત્યાં નહીં બેસવાનું. કોઈ બહારનું અજાણતાં ત્યાં બેસે તો બાપુજી કહી દે, એ નીન્નીઆંટીની જગ્યા છે, તમે આ બાજુ બૉ. વાંચકનો પ્રતિભાવ વાંચનારમાં ઉત્સાહપ્રેરક બને. હંમેશાં હુંકાર ભણાવે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વિષે વાંચતાં ન ધરાય. ઘણીવાર એક કોઈ ખાસ પ્રસંગ કે વ્યક્તિના અનુભવ-એ વાંચનલક્ષી હોય તેવો ટાંકે. ઘણીવાર કોઈ સિચ્યુએશનને અનુરૂપ શ્લોક. સૌરાષ્ટ્રના નાના ગામોના નામ આવે તો કહે, ‘અરે, અહીં તો હું ગયેલો. અહીં મેં જોબ કર્યો કે અહીં અમુક માણસોને મળવા ગયેલો. અમુક લીડરને મળવા ખાસ પેલા ગામે મને મોકલવામાં આવેલો. કેવી મુસાફરી હતી, કેવા અનુભવો હતા તેની ઝીણામાં ઝીણી વિગતો માંડી ને કહે. એમ કહો કે એ માહોલમાં ગરકી જાય. કવિ કલાપી ને ગામ લાઠી ગયેલા અને કવિ કલાપીની પ્રિયતમા પ્રબુદ્ધ જીવન શોભના ને પણ મળેલા. પાલનપુરમાં મેધાણીની રચનાઓ ખુદ તેમના મોઢેથી સાંભળેલી, તેન રોમાંચ હજુ અકબંધ. યાદ કરવા બેસું તો પાર ન આવે. ૧૦૩ વર્ષે અદેખાઈ આવે એવું સ્વાસ્થ્ય. શતાબ્દી સુધી રોજ ત્રણ માઈલ સવારે ચાલે. સવારે પાંચ વાગે નીકળી ૬ એ પાછા. હું છ વાગે જઉં તો મને પાછા ફરતાં મળે. મને શરમ આવે. માથે સારો એવો વાળનો જથ્થો ને નેવું ટકા તો કાળા. સો વર્ષ પછી ફરવા જવાનું એકલા બંધ કર્યું. થોડી શિથિલતા લાગતી હતી. ખાવાના શોખીન. બધું ખાય પણ અત્યંત નિયમિત અને સંયમિત. કેરીનો રસ મૂક્યો હોય તો એક રોટલી ઓછી કરી નાંખે. ખાય પણ લિજ્જતથી. એમને મિઠાઈ ભાવે, ફરસાણ પણ ભાવે, ચાઈનીઝ પ્રિય ને પીત્ઝાની રંગત પણ માણે. પાંઉભાજી, પાણીપૂરી, ઈટાલીયન, મેક્સિકન બધું ખાય પા પ્રમાણમાં. નવી ડીશ પ્રેમથી અજમાવે અને માર્ક પણ આપે. ભાવતી વસ્તુ યાદ કરાવીને બનાવડાવે. વિચારો એકદમ પોઝીટીવ. કોઈનું ઘસાતું બોલો તો તેમને ન ગમે. શિસ્ત, સંયમ ને સાદાઈએ એમનું જીવન ઘડ્યું હતું. નખમાંય ૧૯૭૧ થી સંઘના આજીવન સભ્ય પદની પ્રથા શરૂ થઈ. એ સમયે આજીવન સભ્યપદની રકમ રૂા. ૨૫૧/- હતી, અને એ આજીવન સભ્યો તેમજ પેટ્રનોને ‘પ્રબુદ્ધ જીવન' આજીવન નિયમિત રીતે મળે એવું વચન અપાયું અને એ વચન પ્રમાણે સર્વે પેટ્રન અને આજીવન સભ્યોને નિયમિત 'પ્રબુદ્ધ જીવન' અર્પા કરાય છે અને અર્પણ કરાતું રહેશે. આવન સમ્ફની રકમમાં સમય સંજોગો પ્રમાણે વધારો થતો રહ્યો. વર્તમાનમાં આજીવન સભ્ય પદની રકમ રૂા. ૫,૦૦૦/- છે. પ્રારંભમાં પેટ્રન સભ્યો માટેની ૨કમ રૂા ૨,૫૦૦/-, ત્યારપછી રૂા. ૩,૦૦૦⟩– અને વર્તમાનમાં રૂા. ૨૫,૦૦૦′′ છે. આપ સંઘના આજીવન સભ્ય છો આપને નિયમિત “પ્રબુદ્ધ જીવન' મળે છે અને મળતું રહેશે. આપ કઈ રકમથી, રૂા. ૨૫૧, ૩૫૧, ૫૦૧, ૭૫૧, ૧૦૦૧, ૧૫૦૧, ૨૫૦૧, કે રૂ. ૫,૦૦૦/- ની રકમથી આજીવન સભ્ય થયા છો ? શ્રી મુંબઈ જૈત યુવક સંઘતા આજીવત સભ્યોને વિનંતિ અમારી આપને વિનંતિ. આપને વિનંતિ કે આપના સભ્ય પદની એ રકમ રૂા. ૫,૦૦૦/માંથી બાદ કરી બાકીની રકમ સંઘને મોકલો, જેથી ‘પ્રબુદ્ધ જીવન’ અને સંસ્થા આર્થિક રીતે સલામત બની શકે. તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ આપનાથી એ શક્ય ન હોય તો ઓછામાં ઓછા રૂા. ૨,૫૦૧/|‘પ્રબુદ્ધ જીવન’ના આજીવન સભ્ય તરીકે પણ અમને મોકલો એવી રોગનહિ. એમની એક વાત મને બહુ યાદ રહી છે. તેઓ કહેતા કે ખાવા માટે દુવિધા થાય 'ખાવું કે ન ખાવું' તો ન ખાવું પણ જવા માટે મનમાં પ્રશ્ન જાગે કે ફલાણી જગાએ જવું કે ન જવું તો હંમેશાં જવું જ. માર્ચની બાવીસમી (૨૦૦૮)એ સમાધિપૂર્ણ નિધન થયું. આ અનુભવે આત્મસંતૃપ્તિ તો આપી જ, સાથે એક નવી દિશા પણ. ભૂખ ફક્ત અન્નની નથી હોતી. મનનો ખાલીપો ભરાય તે ખૂબ જરૂરી છે. મન પ્રકુલ્લિત થાય તેવી પ્રવૃત્તિ, પછી એ વાંચન હોય, સંગીત હોય કે માનવ સહચર્યની ઝંખના. જો આપણા સમયમાંથી એક નાનો ટૂકડો કોઈ માટે કાઢી શકીએ, કોઈ પણ રચનાત્મક, પ્રસન્નતાપ્રે૨ક કાર્યક્રમ ઘડી શકીએ તો એક કરમાતું મન પણ નવપલ્લવિત થઈ મઘમઘવા માંડશે અને તંદુરસ્તી પર એક સુરખી જરૂર પાયો. બાપુજી માટે જે થોડો સમય ફાળવી શકી તે મારા માટે ઉત્તમ સત્સંગથી જરાય ઓછું નથી જ. ૫૫, વિનસ અપાર્ટમેન્ટ, વરતી, મુંબઈ-૪૦૦ ૦૧૮. ‘પ્રબુદ્ધ જીવન’માં જાxખ પ્રગટ થતી નથી (એટલે જાહેરખબરની આવક નથી). આ એક સૈદ્ધાંતિક અફર નિર્ણય છે, કારણ કે ‘પ્ર.જી.’નો આદર્શ એક વાચનયજ્ઞ છે જે વાચકના જીવનને પ્રબુદ્ધ ભાવ તરફ પ્રયાણ કરાવે. સભ્યો, પેટ્ટનો ઉપરાંત જૈનોના પૂજ્યશ્રી સાધુ-સાનીથી, ગુજરાતના સંતો, વિદ્વાનો અને બૌદ્ધિકોને પણ આ સામયિક વિના મૂલ્યે નિયમિન અર્પણ કરાય છે. વધતી જતી મોંધવારીને કારણે આ સામયિકને સ્થિર અને દીર્ધજીવી કરવાની મુશ્કેલી વધતી જાય છે. આ સ્થિરતા માટે અમે “પ્રબુદ્ધે જીવન નિધિ'ની સ્થાપના કરી અને વાચકો તેમજ શ્રેષ્ઠિઓએ અમારા તરફ દાનનો પ્રવાહ વહાવ્યો અને ‘પ્ર.જી.’ના જુલાઈ-૨૦૦૮ના અંકમાં આપ જોશો કે બે વરસમાં આરકમ ૧૧ લાખ સુધી પહોંચી ગઈ છે, પરંતુ અમારો લક્ષ્યાંક રૂપિયા પચ્ચીસ લાખનો છે. આટલી ૨કમ સ્થાપી ફંડમાં મૂકાય તો જ ‘પ્ર.જી.’ આવતીકાલ માટે સલામત રહે; એટલે જ આજીવન સભ્યોને અમે વધારાની રકમ મોકલવા વિનંતિ કરીએ છીએ. આપ વાચકશ્રીને પણ વિનંતિ કે ‘પ્ર. જી. નિધિ'ના વાચનયજ્ઞમાં આપ આપનું ધનરૂપી યોગદાન આપી જ્ઞાનકર્મના પુણ્યનું ઉપાર્જન કરો. ધન્યવાદ પ્રમુખ Page #35 -------------------------------------------------------------------------- ________________ તા. ૧૬ ઓગસ્ટ, ૨૦૦૮ તમે ૧૦૩ વર્ષના વ્યક્તિને ખડખડાટ હસતા, અવનવા વ્યંજનો માણતા અને સાહિત્યનું રસપાન કરતા જોયા છે ? આ અનુભવના સાક્ષી હોવું તે એક સૌભાગ્ય છે. સ્વસ્થ મન, સ્વસ્થ શરીર બક્ષે, એ સંગમ સ્વસ્થ નાગરિક ઘડે. આવા સમન્વયનું પરિમાણ એટલે ડૉક્ટર મુકુન્દરાય જોષી. શહેરના એક જાણીતા આઈ-સર્જન, ઈમાનદારીથી એમના માટે એક પેરેગ્રાફમાં તો લખાય જ નહિ. કદાચ એક પુસ્તક પણ ઓછું પડે એટલી સામગ્રી ભરેલી છે એમના જીવનમાં. અહીં ફક્ત એક સંબંધ અને સાનિધ્યના અંશની જ રૂપરેખા આપવી છે. જોષી પરિવાર પડોશી. ડૉક્ટરની બે પુત્રીઓ હર્ષા ને મીરાં. અમારી ગાઢ મૈત્રી. અમે બધાં એમને બાપુજી સંબોધીએ. તેમના જન્મ શતાબ્દીની ઉજવણી પછી મીરાંએ પ્રસ્તાવ મૂક્યો કે ‘બાપુજી હવે ખાસ બહા૨ નથી જતા અને જાતે વાંચવું ફાવતું નથી. જો હું રોજ થોડું તેમને વાંચી સંભળાવું તો? જીવનભર બાપુજીને સાત્ત્વિક વાંચનનો શોખ વાંચન, ચિંતન, મનન, ગ્રહણ, આચરણ-આ ક્રમને બહુ જ ઓછા નિભાવી જાણે-જે બાપુજીએ નિભાવ્યો હતો. એમની રુચિથી હું પરિચિત. છેલ્લા કેટલા દાયકાઓથી પડોશી નાતે વાટકી વ્યવહારની જેમ જપુસ્તકો, મેગેઝીન, લેખોની આપ-લે તો હની જ. મેં પ્રસ્તાવ વધાવી લીધો. થોડા ઠાગાઠેયા પછી તો અમારી ગાડી પુરપાટ દોડી. મૂળ પાલિતાણા ગામના અને પાલનપુર આવી વસેલા જોષી પરિવારના મોભી ડૉક્ટર મુકુન્દરાયના પિતાશ્રી પણા ડૉક્ટર. બાપુએ અમદાવાદ મેડિકલ કૉલેજમાં ભણવાનું શરૂ કર્યું, ગાંપીજીના વિચારો ને ચળવળથી આકર્ષાઈ અમદાવાદમાં ગાંધીજીને મળ્યા. કૉંગ્રેસમાં જોડાવાની ઈચ્છા દર્શાવી. લગ્ન કરેલ હતા નાનપણમાં જ. ગાંધીજીએ કહ્યું વડીલની લેખિત પરવાનગી લાવો તો તમને લઈએ. ત્યાં તકલીફ હતી. પિતાશ્રી તો સાક્ષાત્ દુર્વાસા. નજીવા કારણસ૨ પતિ-પત્નીને પહેરે કપડે ઘરની બહા૨ કાઢ્યા ના. પાડોશીએ કુટુંબીજનની જેમ રાખ્યા ઇના. પરવાનગી ક્યાંથી લાવવી ? છેવટે વડોદરા કૉંગ્રેસની શાખામાં જોડાયા. દંપતી સક્રિય કાર્યકર બન્યા. અવારનવાર જેલ-વાસ ભોગવ્યો. પ્રબુદ્ધ જીવન પંથે પંથે પાથેય.. મઘમઘતા સાધુચરિત્ર ડૉ. મુકુન્દરાય જોષી સાથે વાંચન યાત્રા 1 નીના જગદીશ સંઘવી ગાંધીજીની નજદીકીથી કામ કર્યું. દેશ સ્વતંત્ર ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય પાળવાની શરતે. જેલોમાં પણ લીડરશીપ લઈ પ્રૌઢશિક્ષણ, અક્ષરજ્ઞાન, ગીતાજ્ઞાન તેમજ બીજા વર્ગો લેતા, કાર્યકરોનું સંગઠન તથા સમાજજાગૃતિના રચનાત્મક કાર્યો સફ્ળતાપૂર્વક હાથ ધરતા. સ્વાતંત્ર્યતાનો સંગ્રામ થાળે પડવા આવ્યો કે પાછી કૉલેજ શરૂ કરી. થાળે પડવા આવ્યો કે પાછી કૉલેજ શરૂ કરી. મેડિકલ ડિગ્રી મેળવી ઇંગ્લેન્ડ બે વર્ષ રહીને સર્જન બન્યા. તેમના પત્નીએ પણ એમ.એ. કર્યું. ભારતમાં સ્થાયી થયા. આ દરમ્યાન ચાલીશીમાં પ્રવેશ્યા પછી બે દીકરીઓનો જન્મ થયો. ઈંગ્લેન્ડના રહેવાશ દરમ્યાન ખાદી છુટી ગઈ. તેમના પત્ની રમાબેને આજીવન પર્યંત ખાદી પહેરી. ગાંધી વિચારોથી ઘડાયેલું જીવન. હંમેશા સેવાભાવી ઝોક વનમાં રહ્યો. સંતપુરુષ જો સાંસારિક હોય તો કેવા હોય ? બાપુને જાો તો તમે કહો કે ‘આવા જ’. શ્રી અરવિંદભાઈ મફતલાલ દ્વારા સ્થાપિત ચિત્રકુટમાં ચલાવાતો નેત્રયજ્ઞ, જેમાં બાપુએ વર્ષમાં એક મહિનો, એમ ૫૦ વર્ષ લાગલગાટ સેવા આપી. એકે પૈસો લીધા વિના. એમનો વાંચનરસ વધુ આધ્યાત્મિક. વાંચનમાં ઇતિહાસ, પ્રેરક પ્રસંગો, નાની નવલિકા તેમજ માહિતીસભર નિબંધો. ગીતો અને કવિતાઓ. વાંચન ગુજરાતી અને અંગ્રેજીમાં. તેઓ ખુદ તો સંસ્કૃતમાં પારંગત ગીતા તો પચાવી ગયા હતા. વાંચન સામગ્રી એકત્રિત કરવા અમે બધા મહેનત કરીએ. હર્ષા સુધા મૂર્તિની અડધો ડઝન ચોપડીઓ અંગ્રેજીમાં લાવી. ‘અખંડ આનંદ’ લગભગ આખું વંચાતું, ધુમકેતુની નવલિકાઓ, ‘ગોરસ'ની તો આખી સિરીઝ અમે ભવન્સની લાઈબ્રેરીમાંથી લાવી વાંચેલી. ટાઈમ મેગેઝીન ૩૫ તથા રીડર્સ ડાયજેસ્ટ મેગેઝીનમાંથી અમને સ-રસ લાગે તેવી રચનાઓ શોધી હું એકત્ર કરની જન્મભૂમિની રવિવારની પૂર્તિ પણ ખરી. નવનીત સમર્પશ એમના પ્રિય. તારક મહેતાના ‘દુનિયાને ઉંધા ચશ્મા’નું એક ચેપ્ટર દરરોજ વાંચવાનું, અમે છેલ્લા ત્ર વર્ષના જૂના ચિત્રલેખા ભેગા કર્યાં. તેમાંથી આ લેખો કાઢી એક ફાઈલ બનાવી. તો એ પણ છ મહિનામાં પૂરી. છેવટે મેં શ્રી તારકભાઈને પરિસ્થિતિ જણાવી તો તેમનો ફોન આવ્યો ને પુસ્તકોનો સ્રોત્ર મેળવી આપ્યો. શરૂઆત આધ્યાત્મિક લેખથી થાય. પછી બાપુજી કહે, ‘જુઓ ભારે ખોરાક થોડો ખવાય, વધુ લેવાથી અપચો થાય. હવે થોડું હક્કુકુલ્લુ લો, ઝટ હજમ થઈ જાય.' પછી અમે હાસ્યલેખકની કૃતિ જેમાં જ્યાતીન્દ્ર દવે, તારક મહેતા ને બીજાઓને વાંચીએ. પછી સુરેશ દલાલ, કાન્તિ ભટ્ટ વિગેરેની કોલમો આવે. અખંડ આનંદમાં આવતું ધરતીના ધરુ આકાશના ચરુ તેમને પ્રિય. અતિ-પ્રિય. છેલ્લે અંત આવે ગીતો–કવિતાથી. ‘અમી સ્પંદન’ એમનું પ્રિય પુસ્તક. ગવાય ને ગાઈએ પણ ખરા. રોજના ૪-૫ ગીતો કવિતાઓ. કવિતાઓ એમને કડકડાટ યાદ. મેઘાણીનું ‘કોઈનો લાડકવાયો” ને ઈકબાલનું 'સારે જહાં સે' પ્રિય, એ પુસ્તકના કદરદાનને હંમેશા જોષી પરિવાર તરફથી 'અમી સ્પંદના’ ભેટ અપાતું. મને પણ મળ્યું છે. સાંજે સાડા ચારે શરૂ થતું વાંચન પોણા સાતે અચુક બંધ થાય. એમનામાં બિલ્ટ-ઈન ઘડિયાળ. રોજ મને કહે, 'ટાઈમ શું થયા? જુઓ તો! આજના માટે આટલું બસ.' એ જ્યારે પણ કહે ત્યારે અચૂક પોણા સાત જ થયા હોય. હું એમને ત્યાં પહોંચું ત્યારે રાહ જોઈને બેઠા હોય. પાંચ મિનિટ મોડું થાય તો ચિંતા કરે. શું હશે ? કેમ હજુ દેખાયા નહિ. પહોંચું એટલે પ્રેમથી આવકારે ને પૂછે આજે શું નવું લાવ્યા છો ? જમતા પહેલા મેન્યુ જોવા જેવી વાત, પછી પહેલા શું વાંચવું તે સૂચવે. એમની આતુરતા મને રોજ નવી ચોપડી શોધવા પ્રેરતી. એકવાર બધાની નજરમાં આવ્યું પછી તો મિત્રો, સગાંઓ એમના માટે ખાસ પુસ્તકો લાવતા. એમની દૌહિત્રી ભૂમા નાનપણાથી મને નીન્નીટી કહે. પછી ઘરમાં બધાએ–બાપુ (વધુ માટેજુઓ પાનું ૩૪) Page #36 -------------------------------------------------------------------------- ________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1. 6067/57 Licence to post without prepayment No. South-81/2006-08 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month Regd.No.MH/MR/SOUTH-146/2006-08 PAGE No. 36 PRABUDHHA JIVAN DATED 16 AUGUST, 2008 પર્યુષણ વ્યાખ્યાનમાળા - 2008 આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા ૭૪મા વર્ષમાં પ્રવેશે છે. આ વર્ષે બુધવાર, 27-8-2008 થી ગુરુવાર તા. 4-9-2008 સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ, પાટકર હૉલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ 020 મધ્યે યોજવામાં આવી છે. આ નવ દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. ધનવંત શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે 8-30 થી૯-૧૫ અને 9-30 થી 10-15 એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે : દિવસ તારીખ સમય વ્યાખ્યાતાનું નામ વિષય બુધવાર 27-8-2008 8-30 થી 9-15 ડૉ. કુમારપાળ દેસાઈ જૈન ધર્મનું મેઘ ધનુષ્ય ૯-૩૦થી 10-15 શ્રી વસંતભાઈ ખોખાણી ધર્મ ચિંતનના ચાર સૂત્રો ગુરુવાર 28-8-2008 ૮-૩૦થી 9-15 શ્રીમતી ભારતી ભગુભાઈ શાહ ગુરુ ગૌતમ સ્વામી 9-30 થી 10-15 ડૉ. ભૂપેન્દ્રસિંગ ભાટિયા શ્રી ગુરુ ગ્રંથ સાહેબ શુક્રવાર 29-8-2008 8-30 થી 9-15 પ્રા. તારાબેન 2. શાહ પ્રતિમા પૂજન ૯-૩૦થી 10-15 પંડિત ફૂલચંદ શાસ્ત્રી નિમિત્ત ઉપાદાન શનિવાર 30-8-2008 ૮-૩૦થી 9-15 શ્રીમતી શેલજા ચેતનભાઈ શાહ સત્યની ઉપાસના 9-30 થી 10-15 ડૉ. નરેશ વેદ મંત્ર-યંત્ર-તંત્ર I રવિવાર 31-8-2008 ૮-૩૦થી 9-15 શ્રી મનુભાઈ દોશી અધ્યાત્મ અને વિજ્ઞાન 9-30 થી 10-15 ડૉ. ગુણવંત શાહ સાચો ધર્મ - કાચો ધર્મ સોમવાર 1-9-2008 8-30 થી 9-15 ડૉ. નલિની મડગાંવકર મૈથિલી ભાષાની ભક્તિ કવિતા ૯-૩૦થી 10-15 ડૉ. યોગેન્દ્ર પારેખ મહાત્મા ગાંધી અને પંચ મહાવ્રત મંગળવાર 2-9-2008 8-30 થી 9-15 કુ. નમસ્વીબેન પંડ્યા ભક્તિ કોની કરીએ ? 9-30 થી 10-15 પ.પૂ. મુનિશ્રી જયપ્રભ વિજયજી મ.સા. આવો ધર્મને ઓળખીએ બુધવાર 3-9-2008 ૮-૩૦થી 9-15 વિદુષી સાધ્વીશ્રી પૂ. સુમનશ્રીજી क्षमा अमृत है 9-30 થી 10-15 શ્રી ભાગ્યેશ જહાં મિચ્છામિ દુક્કડમ્ ગુરુવારે 4-9-2008 8-30 થી 9-15 ડૉ. ધનવંત શાહ શ્રી જૈન મહાવીર ગીતા ૯-૩૦થી 10-15 ડૉ. ઇશાનંદ વેમ્પની ક્ષમા ધર્મ : ખ્રિસ્તી ધર્મ અને અન્ય ધર્મોમાં વ્યાખ્યાનની શરૂઆતમાં દરરોજ સવારે 7-30 થી 8-25 પ્રાર્થના અને ભજનો રહેશે. જેનું સંચાલન શ્રીમતી નીરૂબેન એસ શાહ કરશે.ભજનો રજૂ કરશે અનુક્રમે (1) કુમારી અપૂર્વા ગજાલા (2) શ્રીમતી ઇંદિરા નાઇક (3) શ્રીમતી વૈશાલી કરકર (4) કુમારી શર્મિલા શાહ (5) કુમારી! 1 ગાયત્રી કામત (6) કુમારી પૂજા ગાયત્વે (7) શ્રીમતી સુરેખા શાહ (8) કુમાર ગૌતમ કામત અને (9) પ્રા. પ્રતાપકુમાર ટોલીયા. આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. ભૂપેન્દ્ર ડી. જવેરી ચંદ્રકાન્ત દીપચંદ શાહ રસિકલાલ લહેરચંદ શાહ નિરુબેન એસ. શાહ વર્ષાબહેન રજજુભાઈ શાહ કોષાધ્યક્ષ ઉપપ્રમુખ પ્રમુખ ધનવંત ટી. શાહ સહમંત્રી ------- ST 0 પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંઘની કાર્યવાહક સમિતિએ નક્કી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. આ વર્ષે સંઘે શ્રી કસ્તુરબા સેવાશ્રમ, મરોલીને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે. TI i0 સંઘ તરફથી 1985 થી આ પ્રથા શરૂ કરી, 22 સંસ્થાઓને આજ સુધી આશરે ત્રણ કરોડ જેવી માતબર રકમ સહાય તરીકે મેળવી આપી છે I૯દાન આપનારને આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. = = = = = = = = = = == = = = = = = = = = = = = = = = = = = = = = = = = Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A. Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. ____ મંત્રીઓ TI - - - - - - -