SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન ૧૧ ભાવમલ-જીવના મલિન-દુષ્ટ-પરિણામો. અને સંચારી ભાવ જરૂરી છે. સાહિત્ય સર્જનમાં પણ માનવ ચિત્તમાં ભાવમોક્ષ-જીવાત્માને પ્રાપ્ત થતું કેવળજ્ઞાન. ઉદ્ભવતા તરંગો એ ભાવ સ્વરૂપના છે. તેમાંથી કલ્પના નિષ્પન્ન ભાવલિંગ-સાધુતાની અંતરંગ દશા-સપ્તમ્ ગુણ સ્થાનકે થાય છે. રસ સૃષ્ટિમાં ભાવ રહેલો છે અને તેની ચિત્તમાં અનુભૂતિ રહેલો આત્મા. થાય છે. મનોવિજ્ઞાન માનવીના મનનો અભ્યાસ કરે છે. તેમાં ભાવલેશ્યા-કષાયના ભાવરૂપ અશુભ લેશ્યા. સ્થાયી ભાવ (sentiment) નો ઉલ્લેખ છે. સંચારી ભાવો અસ્થિર ભાવશ્રુતજ્ઞાન-શાસ્ત્રના-સદ્ગુરુના બોધનું પરિણામ-ભાવ છે. આ ભાવમાંથી અંતે સ્થાયી ભાવ બને છે. ધર્મની પરિભાષામાં શુદ્ધિ. ભાવ એ માનવ ચિત્તની શુભાશુભ સ્થિતિ દર્શાવે છે. તેમાં શુભ ભાવસંવર-સંયમપાલન દ્વારા રાગાદિકભાવનો નિષેધ રોકવા. ભાવ મહત્ત્વનો ગણાય છે. રસાનુભૂતિ જેવી જ ભાવાનુભૂતિ છે. भावेन लभते सर्व, भावेन देव दर्शनम् । ભાવ વિશેની માહિતી ભાવ વિશુદ્ધિ અને વૃદ્ધિમાં ઉપકારક બને भावेन परमं ज्ञानं, तस्माद् भावलम्बनम् ।। છે અને અંતે આત્માનું કલ્યાણ થાય છે. ભાવ માટેની જીવાત્માની ભાવ દ્વારા સર્વ પ્રકારના લાભ મળે છે. ભાવ દ્વારા દેવતાનાં તાલીમ ફળદાયી નીવડે છે. દર્શન થાય છે. ભાવથી પરમ જ્ઞાન મળે છે. માટે ભાવનું અવલંબન લઈને કામ કરવું જોઈએ. ભરત મુનિના રચેલા નાટ્યશાસ્ત્રમાં ૧૦૩-સી, બિલ્ડીંગ, જીવન જ્યોત એપાર્ટમેન્ટ, રસનો સંદર્ભ મળે છે. રસનિષ્પત્તિ થવા માટે વિભાવ, અનુભાવ વખારીયા બંદર રોડ, બીલીમોરા-૩૯૬ ૩૨૧. ૨૪ તીર્થકર ભગવંતની સ્તુતિ ૧. શ્રી ઋષભદેવ ૯. શ્રી સુવિધિનાથ ૧૭. શ્રી કુંથુનાથ આદિમ પૃથ્વિનાથ-માદિમ નિષ્પરિગ્રહ || કરામલકવદ્ધિયું, કલયનું કેવલશ્રિયા || શ્રી કુંથુનાથ ભગવાન; સનાથોડતિશયભિઃ || આદિમ તીર્થનાથંચ, ઋષભસ્વામિનડુમ:II અચિંત્યમાહાત્યનિધિઃ સુવિધિરર્બોધયેસ્તુ વઃ || સુરાસુર-નૃનાથાના-મેકનાથોસ્તુ વઃ શ્રિયે || ૨. શ્રી અજિતનાથ ૧૦. શ્રી શીતલનાથ ૧૮. શ્રી અરનાથ અહંતમજિત વિશ્વ-કમલાકરભાસ્કર IT. સવાનાં પરમાનંદ-કંદોદ્ ભેદનવાબુદ: // અરનાથસ્તુ ભગવાથતુર્થાપનભોરવિ // અમ્યાનકેવલાદર્શ, સંક્રાન્તજગત તુવે //. સ્યાદ્વાદા-મૃતનિશ્ચંદી, શીતલઃ પાતુવોજિનઃ || ચતુર્થ પુરુષાર્થ શ્રીવિલાસ વિતનોતુ વ:// ૩. શ્રી સંભવનાથ ૧૧. શ્રી શ્રેયાંસનાથ ૧૯. શ્રી મલ્લિનાથ વિશ્વભવ્ય જનારામ-કલ્યાતુલ્યોજયંતિતા: || ભવરોગાડર્વ-જંતૂના-મગદં કાર-દર્શનઃ || સુરાસુર નરાધીશ; મયૂર નવવારિદં; // દિશનાસમયે વાચઃ, શ્રીસંભવજગત્યતઃ || નિઃશ્રેયસશિ રમણઃ, શ્રેયાંસ શ્રેયેસ્તુ વ:|| કમર્મદ્રુમૂલનેહસ્તિ, મલ્લ મલ્લિભભિષ્ટ્રમઃ || ૪. શ્રી અભિનંદન સ્વામી ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી ૨૦. શ્રી મુનિસુવ્રતસ્વામી અનેકાન્તમતાંભોધિ-સમુલ્લાસનચંદ્રમાઃ || વિશ્વોપકારકીભૂત-તીર્થ કૃત્કર્મ નિર્મિતિઃ || જગન્મહામોહનિદ્રા, પ્રભૂષસમયોપમ || દધાદમંદમાનંદ, ભગવાનભિનંદનઃ || સુરાસુરનરેઃ પૂજ્ય, વાસુપૂજ્યઃ પુનાતુવઃ || મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચન સ્તુમઃ || ૫. શ્રી સુમતિનાથ ૧૩. શ્રી વિમલનાથ ૨૧. શ્રી નમિનાથ ધુસત્કિરીટશાણાગ્રો-તેજિતાંબ્રિનખાવલિઃ | વિમલસ્વામિનો વાચઃ, કતકક્ષોદયોદરાઃ || ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલીકાકારણમ || ભગવાન સુમતિસ્વામી, તનોત્વભિમતાનિ વઃ || જયંતિ ત્રિજિગચ્ચેતો-જલને મલ્યહેતલ // વારિપ્લવા ઇવ નમે ; પાંતુ પાદનખાંશવ:// ૬. શ્રી પદ્મપ્રભુસ્વામી ૧૪. શ્રી અનંતનાથ ૨૨. શ્રી નેમિનાથ પદ્મપ્રભમભોÊહ-ભાસઃ પુણંતુ વઃ શ્રિયં // સ્વયંભૂરમણ-સ્પઢુિં – કરૂણારસવારિણા યદુવંશ સમુદ્રદુઃ, કર્મ કક્ષહુતાશન:// અંતરંગારિમથને, કપાટોપાદિવારૂણાઃ | અનંતજિદગંતાંવઃ પ્રયચ્છતુ સુખશ્રિય અરિષ્ટનેમિર્ભગવાનું, ભૂયાદ્રોડરિષ્ટનાશનઃ || ૭. શ્રી સુપાર્શ્વનાથ ૧૪. શ્રી ધર્મનાથ ૨૩. શ્રી પાર્શ્વનાથ શ્રી સુપાર્શ્વજિનંદ્રાય, મહેંદ્રહિત ધ્રયે || કલ્પદ્રુમસધર્માણ-મિષ્ટપ્રાપ્તો શરીરિણાં / કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિત કર્મકુવંતિ / નમઋતુવર્ણ સંઘ-ગગનાભોગભાસ્વતે || ચતુર્વાધમ્મ દેખાર, ધર્મ નાથકુપાત્મહેTI પ્રભુતુલ્ય મનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયસ્તવઃ || ૮. શ્રી ચંદ્રપ્રભસ્વામી ૧૬. શ્રી શાંતિનાથ ૨૪. શ્રી મહાવીર સ્વામી ચંદ્રપ્રભપ્રભોચંદ્ર-મરીચિનિચયોજ્જવલા | સુધાસોદરવાજ્યોન્ઝા, નિર્મલીકૃત દિમુખ // શ્રીમતે વીરનાથાય, સનાથાયાભુતશ્રિયા,// મૂતિમૂર્તસિતધ્યાન, નિર્મિતેવ શ્રિયેસ્તુ વઃ || મૃગલક્ષ્મા તમઃ શાંત્યે, શાન્તિનાથજિનોસ્તુ વ:| મહાનંદસરો-રાજ-મરાલાયાહતે નમઃ |
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy