SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. 1. 6067/57 Licence to post without prepayment No. South-81/2006-08 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month Regd.No.MH/MR/SOUTH-146/2006-08 PAGE No. 36 PRABUDHHA JIVAN DATED 16 AUGUST, 2008 પર્યુષણ વ્યાખ્યાનમાળા - 2008 આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પ્રત્યેક વર્ષે યોજાતી વ્યાખ્યાનમાળા ૭૪મા વર્ષમાં પ્રવેશે છે. આ વર્ષે બુધવાર, 27-8-2008 થી ગુરુવાર તા. 4-9-2008 સુધી એમ નવ દિવસની વ્યાખ્યાનસભાઓ, પાટકર હૉલ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦ 020 મધ્યે યોજવામાં આવી છે. આ નવ દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. ધનવંત શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે 8-30 થી૯-૧૫ અને 9-30 થી 10-15 એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે : દિવસ તારીખ સમય વ્યાખ્યાતાનું નામ વિષય બુધવાર 27-8-2008 8-30 થી 9-15 ડૉ. કુમારપાળ દેસાઈ જૈન ધર્મનું મેઘ ધનુષ્ય ૯-૩૦થી 10-15 શ્રી વસંતભાઈ ખોખાણી ધર્મ ચિંતનના ચાર સૂત્રો ગુરુવાર 28-8-2008 ૮-૩૦થી 9-15 શ્રીમતી ભારતી ભગુભાઈ શાહ ગુરુ ગૌતમ સ્વામી 9-30 થી 10-15 ડૉ. ભૂપેન્દ્રસિંગ ભાટિયા શ્રી ગુરુ ગ્રંથ સાહેબ શુક્રવાર 29-8-2008 8-30 થી 9-15 પ્રા. તારાબેન 2. શાહ પ્રતિમા પૂજન ૯-૩૦થી 10-15 પંડિત ફૂલચંદ શાસ્ત્રી નિમિત્ત ઉપાદાન શનિવાર 30-8-2008 ૮-૩૦થી 9-15 શ્રીમતી શેલજા ચેતનભાઈ શાહ સત્યની ઉપાસના 9-30 થી 10-15 ડૉ. નરેશ વેદ મંત્ર-યંત્ર-તંત્ર I રવિવાર 31-8-2008 ૮-૩૦થી 9-15 શ્રી મનુભાઈ દોશી અધ્યાત્મ અને વિજ્ઞાન 9-30 થી 10-15 ડૉ. ગુણવંત શાહ સાચો ધર્મ - કાચો ધર્મ સોમવાર 1-9-2008 8-30 થી 9-15 ડૉ. નલિની મડગાંવકર મૈથિલી ભાષાની ભક્તિ કવિતા ૯-૩૦થી 10-15 ડૉ. યોગેન્દ્ર પારેખ મહાત્મા ગાંધી અને પંચ મહાવ્રત મંગળવાર 2-9-2008 8-30 થી 9-15 કુ. નમસ્વીબેન પંડ્યા ભક્તિ કોની કરીએ ? 9-30 થી 10-15 પ.પૂ. મુનિશ્રી જયપ્રભ વિજયજી મ.સા. આવો ધર્મને ઓળખીએ બુધવાર 3-9-2008 ૮-૩૦થી 9-15 વિદુષી સાધ્વીશ્રી પૂ. સુમનશ્રીજી क्षमा अमृत है 9-30 થી 10-15 શ્રી ભાગ્યેશ જહાં મિચ્છામિ દુક્કડમ્ ગુરુવારે 4-9-2008 8-30 થી 9-15 ડૉ. ધનવંત શાહ શ્રી જૈન મહાવીર ગીતા ૯-૩૦થી 10-15 ડૉ. ઇશાનંદ વેમ્પની ક્ષમા ધર્મ : ખ્રિસ્તી ધર્મ અને અન્ય ધર્મોમાં વ્યાખ્યાનની શરૂઆતમાં દરરોજ સવારે 7-30 થી 8-25 પ્રાર્થના અને ભજનો રહેશે. જેનું સંચાલન શ્રીમતી નીરૂબેન એસ શાહ કરશે.ભજનો રજૂ કરશે અનુક્રમે (1) કુમારી અપૂર્વા ગજાલા (2) શ્રીમતી ઇંદિરા નાઇક (3) શ્રીમતી વૈશાલી કરકર (4) કુમારી શર્મિલા શાહ (5) કુમારી! 1 ગાયત્રી કામત (6) કુમારી પૂજા ગાયત્વે (7) શ્રીમતી સુરેખા શાહ (8) કુમાર ગૌતમ કામત અને (9) પ્રા. પ્રતાપકુમાર ટોલીયા. આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. ભૂપેન્દ્ર ડી. જવેરી ચંદ્રકાન્ત દીપચંદ શાહ રસિકલાલ લહેરચંદ શાહ નિરુબેન એસ. શાહ વર્ષાબહેન રજજુભાઈ શાહ કોષાધ્યક્ષ ઉપપ્રમુખ પ્રમુખ ધનવંત ટી. શાહ સહમંત્રી ------- ST 0 પર્યુષણ પર્વ દરમ્યાન દર વર્ષે સંઘની કાર્યવાહક સમિતિએ નક્કી કરેલી સંસ્થા માટે અનુદાન કરવાની વિનંતિ કરવામાં આવે છે. આ વર્ષે સંઘે શ્રી કસ્તુરબા સેવાશ્રમ, મરોલીને આર્થિક સહાય કરવી એમ ઠરાવ્યું છે તેના માટે ટહેલ નાખવામાં આવે છે. TI i0 સંઘ તરફથી 1985 થી આ પ્રથા શરૂ કરી, 22 સંસ્થાઓને આજ સુધી આશરે ત્રણ કરોડ જેવી માતબર રકમ સહાય તરીકે મેળવી આપી છે I૯દાન આપનારને આવકવેરાની કલમ 80 G અન્વયે કરમુક્તિનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. = = = = = = = = = = == = = = = = = = = = = = = = = = = = = = = = = = = Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A. Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah. ____ મંત્રીઓ TI - - - - - - -
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy