________________
તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮
પ્રબુદ્ધ જીવન તે જ તરફની. તેમાં પ્રમાદ ન પાલવે, એક ક્ષણનોય પ્રમાદ નેત્રો સમક્ષ તરે છે ત્યારે તેમાંથી એવા આપણેય થઈએ તેવો મહાભયંકર પતનની ખાઈ બની શકે! ઉપયોગશૂન્ય જીવન ક્યારેક શુભ ભાવ જન્મે છે. દુ:ખનું એવું ઘટક બની જાય કે એને બચાવવાનો કોઈ ઉપાય નમ્રતા સ્વયંને મહાન બનાવી દે એવું અમોઘ બળ છે. શેષ ના રહે!
અક્ષમાનું કારણ છે ક્રોધ. મનમાં ફાવે તેવું જીવો એ જ સુખ નથી. દુઃખના સર્જનની ઉત્તરાધ્યયનસૂત્રમાં મોવિનદન રવૃતિ નળપ–ક્રોધવિજય ક્ષમાનો ક્રિયા છે એ. આ બધામાંથી ઉગરવાનો સાફ માર્ગ છે–અહિંસાભર્યું જનક છે,-કહીને ક્રોધજિત બનવાનું કહ્યું છે. આચરણ. ક્યારેય અશુભનો વિચાર, અશુભનો ઉચ્ચાર કે અશુભનો અપરાધ જન્મે છે અજ્ઞાનમાંથી. સામેની વ્યક્તિ અપરાધ બાદ આચાર નહીં કરવાનો શુભ સંકલ્પ.
ક્ષમા માગી લે તો એને માફ કરી દેવો એ વીરનું ભૂષણ છે. અને, तुदन्ति पावकम्पाणि नवं कम्ममकुव्दओ।
ક્ષમા ન માંગે તોયે શું? અપરાધી અને ક્રોધી બંને અજ્ઞાની કહેવાય સૂત્રકૃતાંગનો આ ઉપદેશ એ છે કે જે ઓછામાં ઓછું નવાં છે. ક્ષમા વીરતાનું લક્ષણ છે, અને આંતરિક નિર્ભયતાનું પ્રતીક. કર્મો ઉપાર્જિત નથી કરતો તેનાં પૂર્વસંચિત કર્મો નષ્ટ થઈ જાય જે ક્ષમાશીલ છે એ પ્રસન્નતાથી ભરેલો બની જાય છે. છે. જે માણસ ઉપયોગ સમગ્રતાથી કેળવે એ નવાં કર્મોથી અવશ્ય આ પાંચ ધર્મતત્ત્વો પર્યુષણની સાધનાનાં છે. એની આરાબચી જાય.
ધનાથી કર્મો છેદાય છે, આત્મદર્શન લભ્ય બને છે. ભાવની અહિંસા આવે તો હદયમાં દયાના ભાવ પ્રગટે, કોમળતા વિકસે. શુદ્ધિથી, અહંમુક્તિ મેળવીને આ સાધના કરવાની છે. ભક્તિનો ઉલ્લાસ વધે.
પર્યુષણ માટે કહ્યું છે કે “મંત્રોમાં જેમ નવકાર મોટો છે, બીજું ધર્મતત્ત્વ છે-સાધર્મિકની ભક્તિ.
તીર્થોમાં શત્રુંજય તીર્થ વડેરું છે, દાનમાં અભયદાન ઉત્તમ છે, પોતાના અને જેની સાથે સંબંધ જોડાયો છે તેના–બંનેના ધ્યાનમાં શુક્લધ્યાન શ્રેષ્ઠ છે, રત્નમાં ચિંતામણી રત્ન મહાન છે સ્વામી એક છે. એવા સ્વામીભક્તની ભક્તિ, ધર્મ જેનો સમાન તેમ પર્વમાં પર્યુષણ પર્વ એ મહાન પર્વ છે.' છે એવા સાધર્મિકની ભક્તિ.
આવા મહાન પર્વની સાધનાનો અવસર એ પરમ સૌભાગ્યનું સાધર્મિકની સેવામાં મુખ્ય છે આદરની ભાવના. જે આદર આપે સૂચક છે. આવો, એ મહાન સાધના કરીને આપણે અનુપમ છે એ આદર પામે છે. આદર હોય તો ઉલ્લાસ આવે. ભાવનાની આત્મબળ સંજીએ. રમણાં ત્યાં ચડે. ભાવના ભવની વિનાશક છે.
જૈન ઉપાશ્રય, ૭, રૂપમાધુરી સોસાયટી, સંઘવીના રેલ્વે ક્રોસીંગ પાસે, સદ્ભાવના વિના સધર્મનો પ્રારંભ ક્યાંથી થાય? નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
ધર્મબંધને માટે સેવાની ધર્મભાવના સ્વ-પરનું ઊભયનું હિત ( શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત કરનારી છે. એમાંથી પોતે પણ આરાધક બને તેવી પ્રેરણા ખીલવે
ડૉ. રમણલાલ ચી.શાહ લિખિત નવા ગ્રંથોનું પ્રકાશન છે અને ત્યારે પોતાના માટે વ્રત જપની ભાવના પ્રગટાવે છે.
૧. જિનતત્ત્વ ગ્રંથ-૧-આવૃત્તિ બીજી, જુલાઈ- ૨૦૦૭, પૃષ્ટ ત્રીજું ધર્મતત્ત્વ છે અઠ્ઠમ.
સંખ્યા-૫૦૩, મૂલ્ય રૂા. ૩૦૦/- ૧ થી ૫ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ત્રણ દિવસના ઉપવાસનું તા.
જૈનધર્મ વિષયક ૪૭ લેખો છે. શ્રી યશોવિજયજી મહારાજે તપને કર્મોનું દાહક બળ કહ્યું છે
૨. જિનતત્ત્વ-ગ્રંથ-૨, ઑગસ્ટ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૩૬૪, મૂલ્ય ફર્મળાં તાપનાન્ ત૨: I તપથી આત્મોન્નતિનું પહેલું ચરણ મંડાય છે.
રૂ. ૨૪૦/- છ થી ભાગ૯ સુધી વિસ્તરિત આ ગ્રંથમાં જૈન ધર્મ વિષયક આત્મશ્રેયની સાથે જ આ તપ-આરાધનાનો એક હેતુ દૈહિક બીજાં ૨૬ લેખો છે. શુદ્ધિનો પણ બની રહે છે. આયુર્વેદમાં વ્યાધિનો ઉપદ્રવ થાય ત્યારે ૩. પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૬) આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૬, લાંઘણ કરાવાય છે, તે સમજવા જેવું છે.
પૃષ્ટ સંખ્યા-૬૧૨, મૂલ્ય-રૂા. ૩૫૦|-. જિલ્લાસંયમ આ તપથી મેળવી શકાય છે. જિલ્લાસંયમથી છ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ૨૫ જૈન પ્રસિદ્ધ અને સિદ્ધ સાધુ ત્યાગનો સ્પર્શ થાય. નાનો ત્યાગ પણ ક્યારેક વિરાટ બનાવવાના ભગવંતોના ચરિત્રનું વિગતે આલેખન થયું છે. માર્ગે પણ દોરી જાય ને?
પ્રાપ્તિ સ્થાન: જિન ચૈત્યોમાં નમન એ ચોથું ધર્મતત્ત્વ છે.
શ્રી મુંબઈ જેન યુવક સંઘ, આત્મહિતષીએ વિનયમાં પદાર્પણ કર્યું હોય તો તેને નમ્રતા |૩૩, મહંમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ. બી. સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, સુલભ બની રહે છે. જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરતી વેળા
મુંબઈ-૪૦૦૦૦૪. ફોન નં. : ૦૨૨-૨૩૮૨૦૨૯૬. મનમાં ભાવ જાગે છેઃ પ્રભુ આવી વિરાટ સિદ્ધિ શી રીતે મેળવી
૬ પુસ્તકો એક સાથે ખરીદનારને ૨૫% ડિસ્કાઉન્ટ.
મેનેજર, શક્યા? કયા ગુણોએ એમને મહાન બનાવ્યા? આ સમગ્ર દર્શન