________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ વર્ષ : (૫૦) + ૧૮ ૦ ૦ અંક: ૮ ૦ ૦ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ ૦
૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦ ૦
Ugly 606
૦ ૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૦ ૦ વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/-૦૦ છૂટક નકલ રૂા. ૧૦-૦૦
તંત્રીઃ ધનવંત તિ. શાહ
પધારો પર્વાધિરાજ હે! પર્વાધિરાજ પર્યુષણ! પધારો! પધારો અને અમારા તન, મન, સમાચાર વાંચે ત્યારે એ પળે જ હિંસાનો ભોગ બનેલા જીવને માટે એક ચિત્ત, બુદ્ધિ અને આત્મામાં બિરાજો. અમારી મોક્ષ પ્રાપ્તિની વાંછનાનું નવકારનું સ્મરણ કરીને પછી જ મોંમાં અન્નજળની પધરામણી કરે અને આપ મહાનિમિત્ત છો. તમે સાંસારિક અને ભૌતિક ઓચ્છવ ઉત્સવ નથી ‘હિંસાદાતાને પરમાત્મા સબુદ્ધિ આપે એવી પરમ કૃપાળુને પ્રાર્થના કરે ! પણ આપ તપ, જ્ઞાન અને ભક્તિ દ્વારા થતી કર્મ નિર્જરાથી સંસારચક્રમાંથી હે મહામંગળકારી પર્વાધિરાજ! અમને એવી પ્રેરણા આપો કે બાહ્ય અમને મુક્ત કરી મોક્ષ પંથે દોરી જનારા મહાન આધ્યાત્મિક પર્વ ને પુણ્ય ક્રિયાઓથી નહિ પણ અંતર્થાનથી અમે પ્રભુ ભક્તિ કરીએ અને આત્માને પ્રેરક છો! પર્યુષણ=પરિ+ઉષણ. પરિ એટલે સમગ્ર પ્રકારે અને ઉષણ પરમાત્મામાં લીન કરીએ. જીવનની કોઈ પણ અસુખ પળે અમારા મનમાં એટલે આત્મ સમીપ આવીને વસવું. આ અર્થને અમારા શ્વાસોચ્છવાસમાં ક્રોધ પ્રગટે નહિ, કારણ કે ક્રોધ તો દિવાસળી જેવો છે, પહેલાં એ સ્વયં ભરી દેજો. માત્ર આઠ જ દિવસ માટે જ નહિ પણ આપ હવે તો અમારા બળે પછી અન્યને બાળ! અમારી ભીતર રહેલો “અહ” અમને શોધ્યો ન અંતિમ શ્વાસ સુધી અમારામાં વિરાજી રહો એવી અમે આપને પ્રાર્થના જડે. નિત્ય દર્શન, પૂજા, વ્યાખ્યાન શ્રવણ, પ્રતિક્રમણ અને સામાયિક અમારા કરીએ છીએ. તો જ મોક્ષ માર્ગના અમને દર્શન થશે. અમારા કર્મોની જીવનનો નિયમિત દેનિક ક્રમ બની જાય. ૧૮ પાપ સ્થાનકોથી દૂર રહીએ નિર્જરા કરવા આપ પધાર્યા છો તો અમને જીવનભર એવા શુભ કર્મ અને ૧૪ ગુણસ્થાનો તરફ અમારા આત્મા અને જીવનની ગતિ થાય. કરવાની અને અશુભ કર્મોથી દૂર રહેવાની દૃષ્ટિ આપજો. જેથી અમારું હે જ્ઞાન આરાધક પર્વાધિરાજ ! અમને એવા આશીર્વાદ આપો કે અમને જીવન કર્મરહિત બનતું જાય. અમારી અંદર બેઠેલા ચંચળ મનને આપ પૂ. આચાર્ય ભગવંત સાધુ-સાધ્વીશ્રીઓનું સાન્નિધ્ય પ્રાપ્ત થાય જેથી અમને નાથજો, એ અબુધ મન વારે વારે અમારા પાપ કર્મોનું નિમિત્ત બને છે. યત્ કિંચિત્ પણ સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચરિત્રની પ્રાપ્તિ થાય. એને આપ પ્રેમથી સમજાવજો, ન સમજે તો જ્ઞાન, તપ અને ભક્તિનું રાગ-દ્વેષથી મુક્ત થઇએ. દાન અને ત્યાગની ઉચ્ચતમ ભાવના અમારા મહત્ત્વ સમજાવી સત્ય દર્શન કરાવજો. આજે પોતાની સત્તા અને પોતાના જીવનમાં ગુંથાઈ જાવ...અમે વાણીના નહિ, મૌનના સાધક બનીએ. અમારી સિદ્ધાંતોનું મહત્ત્વ સ્થાપિત કરવા માટે વિશ્વના બૌદ્ધિકો અને સત્તાશક્તિ જિહા ઉપર વચનબદ્ધતા અને સત્ય આસનસ્થ બનો.
સ્વામીઓએ હિંસાનું શસ્ત્ર ઉગામી અબુધ જનોને પોતાના સાધન બનાવી હે ભવ તારક મહારાજ! જેનોના બધાં સંપ્રદાયો, શ્વેતાંબર, મૂર્તિપૂજક, નિર્દોષો ઉપર નિર્દય રીતે અત્યાચાર કરી રહ્યાં છે. હે પર્વાધિરાજ ! એ સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર એ સર્વેના તમે પ્રિયમાં પ્રિય છો! સર્વેને બુદ્ધિ આપજો અને ભોગ બનેલાના મનમાં દ્વેષ અને વેરને ક્ષમા, માર્દવ, આર્જવ, ત્યાગ, સંયમ, તપ, સત્ય, શૌચ, અકિંચનતા અને પ્રવેશવા ન દેશો અને એમના હૃદયને ક્ષમા ભાવથી શણગારજો. અહિંસા બ્રહ્મચર્ય વગેરે ગુણોથી બધાં આપનું પૂજન કરે છે, અને ક્ષમાપનાનો અને અપરિગ્રહ વિના જગત શાંતિ કે જગત સમૃદ્ધિ શક્ય જ નથી એ દિવસ તો જૈન માટે જ નહિ, પણ સમગ્ર સંસાર માટે અનન્ય છે. મિચ્છામિ વિચાર વિશ્વના અણુ અણુમાં પ્રસરાવજો. “” સાચો એ હઠાગ્રહમાંથી એ દુક્કડમ્ એ જૈન ધર્મની જગતને અમૂલ્ય ભેટ છે. બૌદ્ધિકોને મુક્તિ અપાવો. શરીર હત્યા એ જ માત્ર હિંસા નથી, પણ કોઈના હે જગત જ્ઞાનદર્શક પર્વરાજ ! તમારા ગુણ ગાવા બેસીએ તો ધરતીનો મનને દુઃખ પહોંચાડવું એ પણ મહાન હિંસા છે એનો એ અર્થનાદ વિશ્વના પટ નાનો પડે, સમુદ્રના નીર જેટલી શાહી પણ ઓછી પડે અને ધરતી અણુએ અણુમાં ગૂંજતો કરી દેજો , મારા પર્વ દેવ!
ઉપર પ્રગટેલા કાષ્ટની કલમ પણ અલ્પ લાગે! હે કરુણાધારક, કરુણાધિરાજ, પર્વાધિરાજ ! પ્રત્યેક જૈનને એવી હે પ્રજ્ઞાધારક પર્વાધિરાજ ! આપને અમારા કોટિ કોટિ વંદન! પ્રતિજ્ઞા લેવડાવો કે સવાર, સાંજ કે રાત્રે જ્યાં જ્યાં જ્યારે જ્યારે હિંસાના
| ધનવંત શાહ