SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬ ઑગસ્ટ, ૨૦૦૮ પ્રબુદ્ધ જીવન - ૧૩ શકે છે ને બધા મતભેદોને અભેદભાવે નિહાળી શકાય છે. અર્થાત્ ન્યાય-વૈશેષિક, બુદ્ધ અને જિનમતની ચર્ચા સપ્તભંગી દ્વારા કરી તેનું સમાધાન અને નિરાકરણ થઈ શકે છે–‘મિમાંસા એ બગડતી છે. સાથે સાથે તેમણે તે તે મતના સત્યના અંશોને લઈ જૈન મતે બાજીને સુધારવાની ઉત્કૃષ્ટ કળા છે.” તેનો સ્વીકાર કેવી રીતે કર્યો છે તેની ચર્ચા કરી છે. આવી જ રીતે આ કળાનો ઉપયોગ સ્વામી સમતભદ્ર આ ગ્રંથમાં કર્યો છે. બીજા બીજા મતોના સત્યના અંશોને લઈ જૈન મતે તેનો સ્વીકાર તેઓ સ્વયં પરીક્ષા પ્રધાન હતા. તેઓ હંમેશાં કહેતા કે કોઈપણ કેવી રીતે કર્યો છે તેની ચર્ચા કરી છે. આવી જ રીતે બીજા બીજા તત્ત્વ અથવા સિદ્ધાન્તને વગર પરીક્ષા કરે, કેવળ એકબીજાના મતોના સત્યના અંશો લઈ, જૈન મત સાથે સમન્વય કરી, કહેવાથી માની ન લેવા જોઈએ. પરંતુ સમર્થ યુક્તિઓ દ્વારા તેની અનેકાન્તવાદના સિદ્ધાંતને કેવી રીતે સિદ્ધ કરવો તેનું માર્ગદર્શન બરાબર પરીક્ષા કરવી જોઈએ. તેના ગુણ-દોષો શોધવા જોઈએ આપ્યું છે. અને છેલ્લા ૧૪ શ્લોકોમાં તેમણે આખા ગ્રંથનો સાર પછી તેનો સ્વીકાર-અસ્વીકાર કરવો જોઈએ. આમ કદાગ્રહ તેમને આપ્યો છે. જ્યારે છેલ્લા ૧૧૪માં શ્લોકમાં તેમણે આ ગ્રંથની બિલકુલ પસંદ નહોતો. તેમણે ભગવાનની પણ પરીક્ષા કરી છે રચનાનો હેતુ આપ્યો છે. અને પછી જ તેમને “આપ્ત' રૂપે સ્વીકાર્યા છે. પહેલાં ૧ થી ૮ શ્લોકમાં તેમણે ભગવાનની પરીક્ષા કેવી પહેલા થોડી માહિતી તેમના જીવન વિષે કરીએ પછી આ ગ્રંથ રીતે કરી છે, અને પછી જ તેમને “આપ્ત' તરીકે પસંદ કર્યા છે બાબતની વિશેષ માહિતી આપીએ. તેની ચર્ચા આપણે જોઈશું. સ્વામી સમન્તભદ્રના જીવન વિષે આપણે લગભગ કંઈ જ પહેલા શ્લોકમાં કહ્યું છે કે ભગવાન તારી અલૌકિક સિદ્ધિના જાણતા નથી. તેમના વિષે ઘણી દંતકથાઓ છે, પણ આપણે પ્રતાપે તારી આસપાસ સ્વર્ગીય દેવતાઓ હાજર છે. જેવા કે કેટલાક થોડું કંઈક ચોક્કસ રીતે કહી શકીએ. તેઓ તમિલનાડુના રહેવાસી દેવતાઓ તારા (રક્ષણ) માટે તારી સાથે ચાલે છે, કેટલાક તને હતા. ક્ષત્રિય કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. પ્રો. એચ. એલ. પંખો નાંખે છે, વગેરે વગેરે. પણ આવું તો જાદુગરો પણ કરે જૈન અને પ્રો. એમ. એ. ઢાંકીના મત પ્રમાણે તેઓ લગભગ ૫૫૦ છે, એટલે તું મહાન છે એમ હું નથી માનતો. એ.ડી.માં થઈ ગયા. તેઓ “આપ્ત મિમાંસા, સ્વયંભૂસ્તોત્ર, બીજા શ્લોકમાં કહે છે કે તારું (અંદરથી ને બહારથી) દિવ્ય જિનસ્તુતિસ્તોત્ર અને યુક્તાનુશાસન'ના ગ્રંથકર્તા હતા એ વિષે શરીર છે. (અંદરથી દિવ્ય શરીર એટલે તેને પરસેવો થતો નથી કોઈ જ શંકા નથી. આ બધા ભગવાનના ખાસ સ્તુતિસ્તોત્રો છે. વગેરે, અને બહારથી દિવ્ય શરીર એટલે તારી ઉપર સુગંધી વર્ષા તેથી જ હેમચંદ્રાચાર્યે તેમને ‘સિદ્ધહેમશબ્દાનુશાસન'માં વરસે છે.) આવી નૈસર્ગિકતા તો સ્વર્ગના દેવતાઓમાં પણ હોય આદ્યસ્તુતિકરોડOાહ' કહ્યા છે – એટલે કે સૌથી પ્રથમ, અથવા છે. તેથી તું મહાન છે એ હું નથી માનતો. સૌથી શ્રેષ્ઠ સ્તુતિકાર કહ્યા છે. કહેવાય છે કે તેમણે જ સ્તુતિગ્રંથો ત્રીજા શ્લોકમાં કહે છે કે વિવિધ ધર્મસંસ્થાપકોના ઉપદેશ દ્વારા સ્તુતિ વિદ્યાનો ઉદ્ધાર અને સંસ્કાર કર્યો છે. તેમના ગ્રંથો વિશ્વાસ પાત્ર ન બની શકે. કારણ તેમનો ઉપદેશ અરસપરસ એટલા માટે ઉત્તમ નથી કે તેમાં તેમણે પરંપરાએ જિન ભક્તિ વિરોધી હોય છે. છતાં પણ ક્યારેક કોઈ અન્ય ધર્મસંસ્થાપક ઉચ્ચ કેમ કરવી તે દર્શાવ્યું છે, પરંતુ એટલા પણ માટે શ્રેષ્ઠ છે કે તેમણે ભાવને પાત્ર પણ બની શકે છે. સામાન્ય માનવીને પણ સરળતાથી તત્ત્વજ્ઞાનના ગૂઢ અર્થ સમજાય ચોથા શ્લોકમાં કહે છે કે કેટલાક લોકોની આધ્યાત્મિક ન્યૂનતા તેવી સ્તોત્રની રચના કરી છે. તેઓ સ્યાદ્વાદની તુલા પર તોળીને અને સારા-ખોટા કર્મોનો નાશ પણ થયો હોય છે તેનું કારણ વ્યાખ્યાન આપતા ને આ ઉપદેશ સાંભળીને લોકો મંત્રમુગ્ધ થઈ જતા. તેમણે તેની લગતી સાધના અને સાધનોનો બરાબર ઉપયોગ એવું મનાય છે કે સ્વામી સમન્તભદ્ર પહેલાં જૈનધર્મની સ્યાદ્વાદ કર્યો હોય છે. (એટલે તું મહાન છે એમ હું નથી માનતો). વિદ્યા ઘણી ખરી લુપ્ત થઈ ગઈ હતી. લોકો તેનાથી અજાણ હતા. પાંચમાં શ્લોકમાં તેઓ માને છે કે અનુમાન જ્ઞાનથી કોઈપણ તેથી તે વિદ્યાનો જનતા પર કોઈ પ્રભાવ નહોતો. તેમણે તેમની સૂક્ષ્મ, ગુપ્ત અને દૂરના પદાર્થો જોઈ શકે છે. આ જ અપીલ સ્વજ્ઞ અસાધારણ પ્રતિભાથી આ વિદ્યા પુનઃ જીવિત કરી અને તેનો વ્યક્તિનું અસ્તિત્વ સાબીત કરી બતાવે છે. બીજી રીતે કહીએ તો પ્રભાવ સર્વત્ર પડ્યો. આથી જ વિદ્યાનંદાચાર્યે તેમને “ચાન્વી કોઈપણ વ્યક્તિ સર્વજ્ઞ થવાને પાત્ર છે. (એટલે જ તું મહાન છે માનુન:' એટલે સ્વાવાદ માર્ગના અનુગામી વિશેષણ આપ્યું. એમ પણ હું નથી માનતો). આમ “આપ્ત મિમાંસા-દેવાગમ સ્તોત્ર' એ ખાસ અપૂર્વ ગ્રંથ છે. છઠ્ઠા શ્લોકમાં કહે છે કે સર્વજ્ઞ વ્યક્તિ તો તમે (ભગવાન) પોતે જ ગ્રંથ પરિચય: છો. કારણ તમારા વચનો તર્ક કે શાસ્ત્ર સાથે વિસંવાદીપણું નથી આ ગ્રંથ ૧૧૪ શ્લોક પ્રમાણ છે. તેને દશ વિભાગમાં વહેંચવામાં બનતા. શાસ્ત્રને બાજુ પર રાખીએ તો તમારો તત્ત્વબોધ આવ્યો છે. ૧ થી ૮ શ્લોકમાં તેમણે ભગવાનને “આપ્ત' તરીકે તર્કવિજ્ઞાનથી લખાયેલો સાબિત થાય છે એટલે કે તત્ત્વવિજ્ઞાનથી શા માટે સ્વીકાર્યા તેની વાત કરી છે. પછીના ૭૯ શ્લોકમાં તેમણે જ લખાયેલ તમારો તત્ત્વબોધ છે. તેથી જ હું તમને ‘આપ્ત'
SR No.526001
Book TitlePrabuddha Jivan 2008 08
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size785 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy