Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Catalog link: https://jainqq.org/explore/001493/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અંદાધિ6ી ક્રોધ મૃષાવાદ પાણતપત Hଣ માયા લોભ Ste અચાખ્યાન પૈષા રોdઅરd પરસ્પરિવાદ સિંધ્યાd થાક્ય © પ્રવચળકાટ 0 V.IZ. #ી સુબોધસૂe. X. - વિક્રેટ Q. મુ0િ2767 શ્રી અરૂણાવિય. સં. FILTE માયામૃષાવાદ UIU A BIYICILË દંdid MS[ગd. 6f2id રોણાર્મત મૂછા-પરિગ્રહ પાપનું ફળ વિ, સં', ર૦૪૫ #ાદવા સુદં ૧૦ ( ૮ ). તા. ૧૦–-૮૯ ૨૦૧૨ prary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન ૮ મુ પાંચમું પાપસ્થાનક—પરિગ્રહ “મૂર્છા- પરિગ્રહ પાપનું ફળ’ પરમ આરાઘ્યપાદ પરમપિતા પરમાત્મા ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરવાસ્મીના ચરણુકમળમાં સેકડા નમસ્કારપૂર્વક... न सो परिग्गा वृत्तो, नायपुत्रेण ताइणा । मुच्छा परिग्गा वृत्तो, इदं वृत्तं महेसिणा ॥ - જ્ઞાતપુત્ર મહાવીર ભગવાને માત્ર વસ્તુ રાખવાથી જ પરિગ્રહ નથી કહ્યો, પરંતુ તે તે સાધન, સામગ્રી પદાર્થમાં રાખેલી મૂર્છાઆસક્તિને જ પરિગ્રહ કહ્યો છે. આ પ્રમાણે મહિષ એ કહ્યુ છે. શ્રી દશવૈકાલિક આગમમાં આ વાત કહી છે. પુદ્ગલને અનાદિકાલીન રાગ અનન્ત બ્રહ્માંડમાં મૂળભૂત તે એ જ વસ્તુઓનુ અસ્તિત્વ છે. ત્રીજો પદાર્થ જ નથી. એક જીવ અને બીજો અજીવ. એક ચેતન અને બીજો અચેતન પછી જીવ–અજીવની સંચાગ-વિયેાગની પ્રક્રિયાથી અનેક પદાર્થાની ઉત્પત્તિ અને નાશ થાય છે. આ જીવાજીવ સૃષ્ટિમાં અનન્ત જીવાએ અનન્ત અજીવ પુર્દૂગલજન્ય પદાર્થને ઉપયાગ કર્યાં છે અને ઉપભેગ પણ કર્યાં છે. જીવ જ સચેતન જ્ઞાનયુકત સક્રિય દ્રવ્ય છે. અજીવ તા અચેતન, ચેતના રહિત, જ્ઞાન રહિત, સુખ-દુઃખ રહિત દ્રવ્ય છે. આથી પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થયેલા સુખ-દુ:ખના અનુભવના કર્તા-ભકતા એક માત્ર જીવ જ છે. અજીવ કયારે પણ કર્યાં, ભેાકતા બની શકતા જ નથી, કારણ કે એનામાં કતૃત્વ, ભાકતૃત્વને ભાવ નથી, સુખ– દુઃખાદિના અનુભૂતિ જ નથી. પુદ્ગલના (૧) સ્ક‘ધ (૨) દેશ (૩) પ્રદેશ અને (૪) પરમાણુ આ પ્રમાણે ચાર પ્રકાર છે. પરમાણુ સૂક્ષ્મતમ સ્વરૂપ છે. ૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જે વણુ –ગ ધ–રસ-સ્પર્શાત્મક છે. પરમાણુઓના સંધાત (ભેગા થવા) થી સ્ક ંધાદિનું નિર્માણ થાય છે. પરમાણુમાં સંઘાત–વિદ્યાત (ભેગા થવું—છૂટા પડવુ”) ની ક્રિયા સતત ચાલુ જ રહે છે. અનન્તવાર જીવે પાતાને ઈષ્ટ પદાથ પરમાણુઓના સચૈાજનથી બનાવ્યા છે. દા. ત. સિમેન્ટના કણ કનું સંચાજન કરીને ઘર બનાવ્યુ. શરીર શું છે? તે પણ જીવ દ્વારા પેાતાને રહેવા માટે બનાવાયેલા ઔદારિક વગ – ભ્રાએના પરમાણુઓના એક પિણ્ડ માત્ર છે. આ પ્રમાણે માત્ર શરીર જ નહિ, પણ મન, શરીર, ઈંદ્રિયા, અને સમસ્ત ગૃહસસાર જીવે જ ઉભા કર્યાં છે. સૃષ્ટિના સર્જનહાર ઇશ્વર નથી....પરંતુ જીવ પાતે છે. પ્રત્યેક જીવા, પાત પેાતાના કર્માનુસારે એક ગતિમાંથી બીજી ગતિમાં આવ-જા કરે છે, અને સર્વત્ર પેાતાને જેવા જોઈએ તેવા સસાર બનાવી લે છે. એક જીવાત્માએ પાતાની ચારે ખાજુ એક શરીરથી માંડીને અનેક પુગલ પદાર્થોની જડસૃષ્ટિ ઊભી કરી લીધી છે. અનન્તાનન્ત પરમાણુઓના જીવે અનન્ત અનન્ત વાર ઉપયાગ કર્યાં છે. પરમાણુ આવા અનન્ત પુદ્ગલ પદાર્થોના સંયાગવિયેાગ જીવની સાથે અનન્તવાર થયા છે. ત્યાં સુધી કે અનન્તકાલીન સ’સારમાં અનન્તવાર જીવે અનંતાનંત પરમાણુઓનેા અને પુદ્ગલજન્ય અનન્ત પદાર્થીના ઉપયોગ અને ઉપલેાગ કરી લીધા છે. તેા પણ જીવ સંતુષ્ટ શા માટે નથી થયા? न सा जाई न सा जाणि न त ढाणं न तं कुलं । न जाया न मया जत्थ, सव्वे जीवा अनंतसो ॥ એવી કોઈ જાતિ, એવી કોઈ યાનિ એવુ. કાઈ કુળ કે એવુ કેાઈ સ્થાન આ અનન્ત બ્રહ્માણ્ડમાં નથી જ્યાં જીવે અનન્તવાર જન્મ ન લીધે! હાય કે મર્યાં ન હાય. ! પ્રત્યેક જન્મમાં જીવે અનેક પુદ્ગલ પદાર્થીની સાથે સુખ અને દુઃખને અનુભવ કર્યાં છે. જીવે પેાતાના અનન્ત ભૂતકાળમાં, એટલા પુદ્ગલ પદાર્થાંના ઉપયાગ કરી લીધા છે કે હવે જીવને માટે એવા કાઈ નવા પૌલિક પદાર્થ! શેષ ખાકી જ રહ્યા નથી કે જેના ઉપયેગ કે ઉપÀાગ જીવે ન કર્યાં હાય ! અર્થાત્ આજે જીવ જે પુદ્ગલ પદાર્થાના ઉપયેગ-ઉપભેગ કરી રહ્યો છે. તે બધા ઉચ્છિષ્ટ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ એઠ છે. હવે જીવને માટે કેઈપણ પુદ્ગલ પદાથ નવા શેષ બાકી રહ્યો નથી. પ્રશ્ન એ થાય છે કે જીવને પુદ્ગલ પદાથ પ્રત્યે એટલા તીવ્રરાગ શાથી છે? સૌ પ્રથમ એ વિચારો કે જીવને પુદ્ગલ ઉપર કોઈ ઉપકાર છે અથવા પુદ્ગલના જીવ ઉપર કેાઈ ઉપકાર છે? પુર્વાંગલ ઉપર તેા જીવ કેટલા ચ ઉપકાર કરે તે પણ શું ફાયદા ? તે તે પાતે જડ જ છે! જો એક યુગલને કેટલી પણ સજાવટ કરીને અત્યંત-શણગારી દેવામાં આવે તે પણ શુ ફાયદા? એક મકાન કેટલુંચ સુંદર બનાવી દેવામાં આવે તે પણ અંતે તા માટી-માટી જ છે. સેાજનના એક ખાદ્ય પદાર્થને સ્વાદિષ્ટ, મધુર, સુંદર બનાવી દેવાય, પર`તુ પેટમાં જઈને એવી ગંદી વિશ્વાના સ્વરૂપમાં રૂપાંતર થઈ જશે કે પછી જોવાનું પણ મન ન થાય! અંતે પુદ્ગલને સ્વભાવ જ છે બનવું અગડવુ. પુદ્ગલ પૂરણ ગલન સ્વભાવવાળા જ છે. પુદ્ગલનુ એક મહાચક્ર ચાલે છે તમે રાટલી ખાધી.... એનુ મળમૂત્રના રૂપમાં રૂપાન્તર થયું. તે મળ–મૂત્ર-વિષ્ટા ખેતરમાં ખાતરના સ્વરૂપે ઉપચેગ આવી. એ ખાતરના સહયાગથી ફરી ખેતી થઈ. ઘઉં’–ચાખા ઉગ્યા....ફરી એને દળીને–લેાટ બનાવીને રોટલી બનાવીને આપણે ખાધી. ફ્રી....ફ્રી આ પ્રમાણેનું ચક્ર ચાલતું જ રહ્યું છે. તમે પાણી પીધુ, મૂત્ર ખન્યું. ત્યાં કેાઇ ગટરમાં વહેતુ વહેતુ નદી નાળા-તળાવ-સમુદ્રમાં મળ્યું. ત્યાંથી બાષ્પીભવન થઈને ઉપર જઈને ફરી વાદળા બને છે. વાદળા વરસીને નદી, નાળા, કુવાના માધ્યુંમથી આપણા ઘરમાં આવે છે. ફરી પીવાનુ શરૂ થાય છે.... આ પ્રમાણે બનવુ-બગડવું ના ક્રમથી પુદ્ગલ પદાર્થાનુ સારા ખાટા ક્રમમાં રૂપાંતરનુ આ મહાચક્ર ચાલુ જ રહે છે. કયાંકથી માટી લાવ્યા.... ઇંટ મનાવી, પત્થર તાડીને સીમેંટ અનાવી. ઘંટ, ચૂના, પત્થર, વૈતી, માટી મેળવીને મકાન ઊભું કર્યું, ફરી તે મકાન જીણું—શીણુ ખની ગયું. પછી પડી ગયુ. અથવા પાડી નાંખ્યુ... પછી માટી, ચુને, ઇંટ, પત્થર જુદા જુદા થઈ ગયા. પછી તેનું જ ફરીથી મિશ્રણ બનાવ્યું, તેને નાંખી દીધુ, કાઈ એ તેના ઉપચાગ કર્યાં અથવા ખીજાએ નાખી દીધેલું તેને તમે ઉપયાગ Page #5 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ કર્યો. આ રીતે ફરી મકાન બનાવ્યું ફરી એક દિવસ તે તે જીર્ણશીર્ણ બનવાનું જ છે. પછી તે પ્રક્રિયા. અંતે રેતી, માટી, પત્થરને નાશ કયાં થાય છે? જગતમાં પરમાણુ પણ પિતાના સ્વરૂપમાં નિત્ય જ રહે છે. એક પણ પરમાણુને ક્યારે પણ નાશ નથી થતો. તે પણ શાશ્વત જ રહે છે. અનાદિ અનન્ત છે હા, રૂપાંતર જરૂર થાય છે. હવે, આટલા વિવેચનથી તમને ચોકકસ ખ્યાલ આવી ગયું હશે કે, આપણે કેટલા અનન્તાનન્ત પરમાણુઓના સંઘાતજન્ય સંયોગ સંબંધથી બનેલા અનન્ત પગલિક પદાર્થોને અનન્તકાળથી અનન્ત– વાર ઉપગ અને ઉપભોગ કર્યો છે. અનતા જી પ્રત્યેક પરમાણુ, પુદ્ગલ પદાર્થોને અનન્ત અનન્ત વાર ઉપાય-ઉપભોગ કરી ચૂક્યા છે. અનન્તવાર આપલે શરીર બનાવીને.....મન બનાવીને તે તે શરીર અને મને યોગ્ય વર્ગણાઓના પુદ્ગલને છોડી દીધા છે. અનંતવાર શ્વાસ લઈને શ્વાસે શ્વાસ વર્ગણાના પુદ્ગલેને પણ છોડી દીધા છે. અનંતવખત ભાષા વગણના પરમાણુઓને ગ્રહણ કરે, પરિણાવી, વિસર્જન કર્યા છે. અનંતાનંત કામણ વગણને પણ જીવે અનંતવાર બાંધી છે અને છેડી છે. આ રીતે સંસારમાં એવું એક મહાચક ચાલી રહ્યું છે. વિચારેકે પુદ્ગલેના ઉપયોગ અને ઉપભેગથી જીવને કેટલે. લાભ અને કેટલું નુકશાન થયું છે?...અને જીવના સંયોગમાં આવવાથી પુદ્ગલને કેટલું લાભ નુકશાન થયું છે? પુદ્ગલને તે શું ફાયદો ? એને તે નુકશાન પણ શું થયું ? જે કાંઈ લાભ-નુકશાન થયું તે માત્ર જીવને થયું છે. કાંઈ પણ બન્યું કે બગડ્યું તે જીવનું પુદ્ગલ તે જડ જ છે. પુદ્ગલને જીવ ઉપર કોઈ રાગ નથી કારણકે તે જડ છે. નિજીવ છે. જ્ઞાનાદિ ગુણ રહિત છે જ્યારે જીવને પુદ્ગલ પદાર્થો ઉપર ખૂબ ભાગ છે. જ્ઞાનાદિ ગુણવાળે સુખદુખાદિ સ્વભાવવાળે જીવ છે આથી જીવને પુદ્ગલ ઉપર રાગ-દ્વેષ છે. પ્રિય-અનુકુળ પદાર્થો પર રાગ અને અપ્રિય પ્રતિકૂળ પદાર્થો ઉપર દ્વેષ છે. આથી એક વાત તે નિશ્ચિત જ છે કે જેને રાગદ્વેષ છે તેને લાભ-નુકસાન છે. જડને નહીં. કેટલા જન્મમાં વે ભિન્ન ભિન્ન પ્રકારના અનેક પુદ્ગલ પદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ રાખીને અથવા તે નિમિત્તે રાગ કરીને પિતાને જન્મ બગાડે છે.' Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ જીવ ઘેર નરકમાં પણ ગયા છે. જીવે ઘણું દુઃખ પણ સહન કર્યું છે. આ શરીર તે અહીં પડયું રહ્યું, માટીમાં મળી ગયું, બળીને રાખ થઈ ગયું. પરંતુ જે ધન-પૈસાના કારણે અથવા પૌગલિક વસ્તુઓના કારણે જીવે જે રાગ-દ્વેષ કર્યા છે, તેના કારણે જીવેના જન્મ બગડયા, ગતિ બગડી, નરકમાં જવું પડયું. મહાદુઃખ તીવ્ર વેદના સહન કરવી પડી. અંતે ગતિ–ભવ-જન્મ તે જીવના જ બગડ્યા. પુદ્ગલનું શું બગડયું? આ રીતે પુગલના રાગના તમાચા ખાઈને જીવે પિતાને સંસાર અનન્તકાળથી બગાડયો છે. આટલું દુઃખ સહન કર્યું તે પણ જીવ તે પુદ્ગલને સારી રીતે કેમ સમજી શકતા નથી? પુદ્ગલના રાગને શા માટે છોડી દેતો નથી? ગધેડાની લાત ખાઈને પણ બુધ્ધ ગધેડાને સંબંધ-વિચાર છોડી કેમ નથી દેતા? ધન સંપત્તિ તીવ્ર રાગના કારણે કેટલા ય જન્મ બગાડયા પછી પણ આજે ય મનુષ્ય નથી તો ધન-સંપત્તિને ત્યાગ કર્યો ! નથી તે તેના રાગનો ત્યાગ ક? શું કારણ છે? તીવ મેહ છે. પરંતુ એક વાત ચોક્કસ સમજી લેજે કે, આજે અથવા કાલે જ્યારે પણ જલદી અથવા મેડેથી અંતે છોડવું તે પિતાને જ પડે છે. જીવને પુગલનો રાગ છેડે જ પડશે નહિ તે દુઃખી થતાં રહેશે, સંસારમાં જન્મ-મરણના ચક્રમાં પરિભ્રમણ ચાલુ જ રહેશે. એક વાત નિશ્ચિત છે કે પુદગલ તમને નહીં છોડે તે તે જડ છે. તેમ જ જ્ઞાનાદિ ગુણવાળા ચેતન છે આથી સમજીને તમારે જ છેડવું પડશે. જે યુવાને થાંભલાને પકડ છે અને પછી પણ તે “બચાવે....બચાવો” બૂમ પાડે છે તે તે મૂર્ખ છે અરે ભાઈ.. સીધી વાત છે કે થાંભલાએ યુવાનને નથી પકડયે તે તે જડ છે. યુવાને જ થાંભલાને પકડયો છે. આથી તેણે જ છે. જોઈએ. બચાવે.. બચાવે....ની બૂમ નિરર્થક છે, વ્યર્થ છે, અનાદિ મમત્વ ભાવે રાગબુદ્ધિએ આપણી ભવ પરંપરા બગાડી છે. પરિગ્રહ શું છે? સંસ્કૃતમાં “ગ્રહ ધાતુ ગ્રહણ કરવાના અર્થમાં છે. તેને જુદા જુદા ઉપસર્ગે લાગીને જુદા જુદા શબ્દ બને છે સંગ્રહ=સંગ્રહ, આગ્રહ, વિગ્રહ, અભિગ્રહ દુરાગ્રહ, કદાહ, હઠાગ્રહ, ઉપગ્રહ પરિગ્રહુ, વિગેરે ધાતુ તે એક જ છે પરંતુ ઉપસર્ગોના બદલવાથી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ સ્વરૂપ બદલાઈ જાય છે અર્થ બદલાઈ જાય છે. આ રીતે “પરિ’ સમન્તાત્ ઉપસર્ગ ચારેબાજુથી સર્વ બાજુથી... આ અર્થમાં છે. ગ્રહ ધાતુની સાથે “પરિ” ઉપસર્ગ લાગવાથી પરિગ્રહ શબ્દ બને છે. પરિગ્રહ આમ તે સંગ્રહ અર્થ બતાવે છે. રાગવૃત્તિથી મેહમમવ બુદ્ધિથી પૌગલિક પદાર્થોનો સંગ્રહ કરે. જરૂરીયાતથી પણ કયારેક વધારે પદાર્થો ભેગા કરવા, અને તીવ્ર મમત્વ ભાવથી તેમને સંભાળવા, તેમની માવજત કરવી તે પદાર્થોમાં આસક્તિ મૂછ એ જ પરિગ્રહ છે. જો કે તે પદાર્થ ક્ષણિક છે, નાશવંત છે, પગલજન્ય પૌગલિક છે. તે પણ તીવ્ર આસકિત રાખવી. તીવ્ર રાગ રાખ એ પરિગ્રહ છે. વસ્તુઓને સંચય, પદાર્થોનો સંગ્રહ અને તે ઉપર તીવ્ર રાગથી મારાપણાનું મમત્વ ન છેડવાની મૂછ, ભેગવવાની આસકિત જ “પરિગ્રહ છે. અત્યંત પદાર્થ રાગ જ નુકશાનકારક છે. મેહ મમત્વનો અનાદિ મંત્ર अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्घकृत् ।। अयमेव हि नजपूर्वी प्रति मन्त्रोऽपि मोहजित् ॥ જ્ઞાનસારમાં ઉપાધ્યાયજી મહારાજ ફરમાવે છે કે...... અનાદિ અનંત કાળથી આ જીવ એક એવા મહામંત્રનો જાપ કરી રહ્યો છે કે તે આજે પણ છૂટ નથી! નવકાર જેવા મહામંત્રથી પણ વધારે શાશ્વત. એવા મોહનીય કર્મના મંત્ર પ્રત્યેક જીવ અનાદિઅનંતકાળથી જપી રહ્યા છે કે જેને કોઈ અંત આજ દિવસ સુધી નથી આવ્યા એવું લાગે છે. સતત રટણ, પ્રતિદિન એને જાપ ચાલુ જ છે. તે મંત્ર છે. હું અને મારુ” “ હું મમ” ને માળાની જેમ સતત જાપ અખંડરૂપથી એને જાપ પ્રતિદિન પ્રત્યેક જીવ પ્રત્યેક જન્મમાં કરતે આવ્યું છે, ભિન્ન ભિન્ન ભાષા બેલનારાઓ શબ્દ પરિવર્તન કરીને પતિપિતાની ભાષાના શબ્દોમાં ગોઠવે છે. પરંતુ કોઈપણ રીતે જાપ તો જરૂરથી કરે છે. કે ઈ સંસકૃતમાં “બહું મમ' કહે છે. કેઈ ગુજરાતીમાં હું અને મારુ”, કોઈ અંગ્રેજીમાં “I and my હિંદીમાં ક ર મેરા’ અને મરાઠી ભાષામાં “શી મણિ મા’ આ રીતે પિત–પિતાના શબ્દોમાં સર્વ જી રટણ કરે છે. હું અને મારે પરિવાર, મારું ઘર, મારી પત્ની, મોરા બાળ બચ્ચાં, મારા કપડાં, ગાડી, મારા પૈસા આ રીતે Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ મારૂં....મારૂં,કરતા જ રહે છે. આ રીતે મારું મારું....કરી કરીને જીવે પર પદાર્થોને, નાશવંત ક્ષણિક પૌગલિક પદાર્થોને પોતાના બનાવી લીધા છે. પોતાના માની લીધા છે. આ બહુ જ મોટી ભારે ભૂલ કરી છે. આ ભૂલને ભેગ જીવનમાં ભેગવે પડે છે.જે મારુ નથી, તેને પણ મારું માનવું અને જે મારું છે તેને ભૂલી જવું. આ કેવું ઉલટું જ્ઞાન છે. આ કેવું વિરૂદ્ધ જ્ઞાન છે? હે જીવ! તારું શું છે? आप स्वभाव में अवधु सदा मगन में रहना । जगत जीव है करमाधीना, अचरिज कछु न लीना ॥ तु नहीं केरा कोई नहीं तेरा क्या करे मेरा मेरा । તેરા હૈ રે તેરો રે અવર સવ ને | બાપ... . અધ્યાત્મ, શાસ્ત્રની આ પંકિતઓમાં એમ કહેવાયું છે કે હે જીવ! તું તારા મૂળભૂત સ્વભાવમાં રત રહેજે. સંસારમાં જીવ માત્ર કર્માધીન છે. એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. તું કેઈને નથી. અને તારૂ પણ કેઈ નથી. આથી શા માટે માટે મારું...મારું..કરી રહ્યો છે? જે તારું છે તે તે તારી પાસે જ છે અને જે તારી પાસે નથી તે બધું પારકું છે. અન્ય જ છે. આથી પારકા પદાર્થને પિતાના બનાવવાનો પ્રયત્ન ન કર. પિતાનું માનીને મારૂં..મારૂં...ન કર. પિતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલીને આ પદાર્થોની પાછળ મારુ...મારુ... કરીને પાગલ ન થા. મારૂં...મારૂં...એ જે તું અનાદિકાળથી કરી રહ્યો છે...આ તારું પાગલપણું છે. તું એકલો આવ્યું છે અને એકલો ચા જઈશ. તારી સાથે કશુંય નથી. અને જવાના સમયે પણ તારી - સાથે કોઈ નહીં આવે. આથી વ્યર્થ મારૂં..મારૂં..કરીને મમત્વ બુદ્ધિ તીવ્રરાગ ભાવથી બધું પિતાનું ન માન. ઝવે શું શું પિતાનું માન્યું છે.? चित्तमंतमचित्तं वा, परिगिझ किसामवि । । अन्न वा अणुजाणाइ एवं दुक्खा ण मुच्चइ ॥ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર. ૪૫ આગમાં ૧૧ અંગસૂત્રમાંના બીજા અંગસૂત્ર સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનના બીજા કલેકમાં ભગવાને વસ્તુ બે પ્રકારની બતાવી છે. વસ્તુ (સચિત્ત) સજીવ (અચિત્ત) નિર્જીવ (૧) સજીવ વસ્તુઓમાં મનુષ્ય-સ્ત્રી, નેકર-ચાકર, પશુ, પક્ષી વગેરે જીવિત પ્રાણીઓની ગણત્રી કરાઈ છે. (૨) નિજીવ (અચિત્ત) વસ્તુઓમાં ધન-ધાન્ય, સોનું, ચાંદી, વાસણ, મકાન, ક્ષેત્ર-ભૂમિ, ખેતી વાડી, વાહન, બિસ્તરે, કપડા, કબાટ, ખુરશીટેબલ-ટીપેઇ.વગેરે અનેક પ્રકારની સાધન સામગ્રી છે. આ બધી નિર્જીવ વસ્તુઓ ગણાય છે. આ વસ્તુઓને પિતાની બનાવવી. લાવીને, ખરીદીને પિતાની માલિકીમાં રાખીને, તેના ઉપર પોતાને હક જમાવીને અને હુકમઆજ્ઞા ચલાવવાથી તેમ તેના માલિક સ્વામી છે તે ભાસ થાય છે. એ રીતે રવયં પણ માલિક બને છે અનેક વસ્તુઓના ભકતા-સ્વામી બને છે તેવી રીતે બીજાને પણ સંમતિ આપે છે. આવી રીતે બંને પ્રકારના દુખથી મુક્ત નથી થઈ શકતા. આ રીતે પ્રભુ મહાવીરે કહ્યું છે ! बुझिज्जंति तिउट्टिज्जा, बंधणं परिजाणिआ । આ વિદિ ચંપળ વારે? જિં જા જ્ઞાનું ઉત્તર શા શ્રી સૂત્રકૃતાંગ સુત્ર નામના બીજા આગમની શરૂઆતમાં સુધર્મા. સ્વામી ગણધર મહારાજ પોતાના શિષ્ય જંબુસ્વામીને પ્રભુ મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ આપતા કહે છે–મનુષે બેધ પ્રાપ્ત કરે જોઈએ અને તે બાધ (જ્ઞાન) થી બંધનનું સ્વરૂપ જાણીને તેને તોડવું જોઈએ. આ શરૂઆતને ઉપદેશ સાંભળીને જંબુસ્વામીએ ગુરૂજીને પ્રશ્ન કર્યો કે, “હે ઉપકારી ગુરુદેવ! શ્રી વીરપ્રભુએ બંધન કેને કહ્યું છે? શું જાણવાથી જીવ બન્ધનને તેડે છે.?” “નિરામંતરિરા” –આને જવાબ આપતાં સુધર્માસ્વામીએ કહ્યું કે–પરિગ્રહ એક બંધન Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ છે, મોહ-મમત્વ અને મૂછ ભાવ એ બંધન છે. આ મૂછ–મમત્વ રૂપ પરિગ્રહનાં બંધનનું સ્વરૂપ જાણીને તોડવા પ્રયત્ન કરવો જોઈએ. આત્માની ચારે બાજુ આજે સચિત્ત-અચિત્ત પદાર્થોનું એક ચક્ર જાણે ઉભું થઈ ગયું છે, અને જીવ મમત્વ ભાવથી તેમાં બંધાયેલ છે. રાગના બંધનની જીવને ખબર પડતી નથી. જેવી રીતે ઊંઘમાં ઉંદર ફૂંક મારીમારીને પગની મેલવાળી ચામડી ઉતારીને કરડી જાય છે અને તે પણ તે કુંક એવી મીઠી લાગે છે કે ખબર જ નથી પડતી. એ રીતે જીવ સચિત્તઅચિત્ત પદાર્થોની વચમાં સહતંતુ રૂપ મમત્વભાવ-રાગવૃત્તિથી એ બંધાયેલ છે કે તે બંધન તેને બંધનરૂપ લાગતું જ નથી. આથી ભગવાને કહ્યું–પહેલા બંધનને જાણે અને જાણ્યા પછી તેડે પરંતુ જે પરિગ્રહને બંધનરૂપ માનતા જ નથી, મેહ-મમત્વને બંધનરૂપ જ ન માને, તે પછી તેડવાની વાત જ કયાં રહી? આથી બંને પ્રકારના અંધન બતાવાયા છે. પરિગ્રહ દ્રવ્ય (બાહ્ય પરિગ્રહ) ભાવ (આત્યંતર પરિગ્રહ) ૪ કષાય,હાસ્યાદિ ૯ નોક જાય, મિથ્યાત્વાદિ ૧૪ સચિત્તપરિગ્રહ અચિત્તપરિગ્રહ પ્રકારના બાહ્ય પરિગ્રહમાં મુખ્યરૂપે સચિત્ત (સજીવ) અને અચિત્ત (નિર્જીવ) દ્રવ્યોને પરિગ્રહ કરાય છે. આથી આને દ્રવ્ય પરિગ્રડ પણ કહે છે અને દ્રવ્ય આત્માથી ભિન બહારનાં પદાર્થ છે. એટલે બાહ્ય પરિગ્રહ પણ કહે છે. આમાં ધન-ધાન્યાદિ નવ પ્રકારની વસ્તુઓ ગણાય છે. સંસારમાં મનુષ્યાદિને માટે ગ્રહણ-સંગ્રહ યોગ્ય વસ્તુઓની મુખ્ય રૂપે નવ પ્રકારની જાતિઓ બતાવી છે. કેઈપણ સંગ્રહ કરે અથવા પરિગ્રહ ખે તો આ નવ જ પ્રકારનો બાહ્ય પરિગ્રહ હોય છે. આથી નવા પ્રકારની વસ્તુઓ ગણાવતાં શ્રાવકાચાર સૂત્ર વંદિતુમાં કહ્યું છે કે – धण-धन्न-खित्त वत्थु रुप्प सुवन्ने अ कुविअ परिमाणे । दुपए चउप्पयश्मि, य पडिकमे देसि सव्वं ॥१८॥ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ નવ પ્રકારને પરિગ્રહ(૧) ધન-રૂપિયા-પૈસાને પરિગ્રહ (૨) ધાન્ય-અનાજને પરિગ્રહ (૩) ક્ષેત્ર-ભૂમિ-જમનાદિ (૪) વસ્તુ-ઘર-મકાન આદિ (૫) રૂપ્ય-રૂપું ધાતુ. આદિ (૬) સુવર્ણ–સોનું આભૂષણાદિ (૭) કુષ્ય-અન્ય બધી ધાતુઓ. (૮) દ્વિપદ–મનુષ્ય-પક્ષી–નોકર (૯) ચતુષ્પદ-ચાર પગવાળા હાથી, ઘેડા, ગાય, ઊંટ, ભેંસ, આદિ પશુ. આ રીતે મુખ્ય નવ પ્રકારને પરિગ્રહ બતાવાય છે. વિચારે, સંગ્રહ કરવા ચાગ્યને ગ્રહણ કરીને મમત્વ બુદ્ધિથી રાખવા યોગ્ય આ નવથી પણ વધારે કઈ વસ્તુ બાકી રહેતા હોય તે બતાવે. શાસ્ત્રકાર મહર્ષિઓએ તે આ નવ મુખ્ય જાતિઓમાં બધા પ્રકારની વસ્તુઓને સમાવેશ કરી દીધું છે. આથી સંગ્રહ કરવા એગ્ય વસ્તુઓને મુખ્ય પરિગ્રહ નવ પ્રકારને બતાવ્યું છે. ગૃહસ્થને ઉપયોગી ૬ અર્થ પરિગ્રહ ધાન્ય ૨૪ રન ૨૪ સ્થાવર ૩ દ્વિપદ ૨ ચતુષ્પદ મુખ્ય ૧૦ + ૧ = ૬૪ + + + + પ્રકારતરે ચૌદ પૂર્વધર પૂજ્યપાદ ભદ્રબાહવામીએ બનાવેલ દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં ગૃહસ્થને અર્થ પરિગ્રહ આ રીતે મુખ્ય ૬ પ્રકારને બતાવીને તેના કુલ ૬૪ ભેદ-પ્રભેદ પણ બતાવ્યા છે. પરંતુ એમાં બધુ બીજી રીતે સમાવેશ થઈ જાય છે. અર્થાત્ એક સમય તેવે હતું જ્યારે પૈસાથી લેવડ–દેવડને વ્યવહાર ન હતા. ત્યારે ધન ગૌણ હતુ, અથવા ધન ન પણ રહેતું અને ધાન્ય-રત્નાદિ પ્રધાન હતા ત્યારે આ રીતને પણ ભેદ ગણતે હતે. અવાન્તર પ્રભેદોને પણ જેવી રીતે બતાવાયા છે તે પણ જોઈ લઈએ. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ (૧) ધાન્યના ૨૪ ભેદ – યવ, જવ, ઘઉં, શાલી, વ્રીહિ, સાઠી, ચેખા, (શાલિભેદ), કદ્રવ, જુવાર, કાંગ, પાલક, તલ, મગ, અડદ, અલસી, કાળ, ચણા, મકાઈ, વાલ, મઠ, ચોળા, બંટી, મસૂર, તુવેર, કળથી, ધાણા, વટાણા. વગેરે પ્રાય ૨૪ પ્રસિદ્ધ છે. અથવા આનાથી સંબંધિત નિયું ક્તિ નામના ગ્રંથમાં “સિનાળિયર”િ ના પાઠથી ૬૪ પ્રકાર દાળ શાક વગેરે ધાન્યના બતાવ્યા છે. બીજા વિવક્ષાથી ચોખા વિ. ૩૧ પ્રકારના પથારૂ..દ્રાક્ષાસવ વિ. નવ પ્રકાર પાણીના, અને ખાદિમ વસ્તુના. ૩૦ પ્રકાર બતાવ્યા છે. તે તે દેશમાં પ્રસિદ્ધ ધાન્યાદિ ના ભેદ-પ્રભેદના પ્રકારથી ૧૭ પ્રકારના ધાન્ય પણ બીજી રીતે ગણાવ્યા છે. (૨) રત્નના ૨૪ પ્રકાર :- ગૃહસ્થાને માટે ઉપગી એવી ૨૪ વસ્તુઓની રત્નસમાન ઉપમા આપીને એની ગણત્રી આ રીતે કરી છે. સેનું, શીશુ, તાંબુ, ચાંદી, લોખંડ, કલાઈ રૂપું, ચાંદીના ઘરેણાં-આભૂષણ, અને વાસણ, સિક્કા આદિ, પારસ-અકીક આદિ પત્થરના રત્ન, વજ અર્થાત્ હીરા, માણેક, મેતી, પ્રવાલ, શંખ, તિનિસ (નેતરનું વૃક્ષ વિશેષ) અગરૂ, ચંદન, ઉત્તમ વસ્ત્રાદિ, ઉનના વસ્ત્ર, રેશમી વસ્ત્ર, શ્રીપથ્યાદિકાષ્ઠ (સાગ–સેવનના લાકડા) પાટલા વગેરે, સિંહ વાઘનું ચામડું, હાથીદાંત, ચમરી ગાયના વાલ, વિગેરે, ગંધ, વિગેરે વસ્તુ, પીપર,પીપરીમૂળ, તજ, કાળા મરી વિગેયે દ્રવ્ય ઔષધાદિ, આ રીતે જે કિમંતી વસ્તુઓ છે, જેને ગૃહસ્થ રન તુલ્ય કિંમતી માને છે. એવા આ ૨૪ ભેદ ગણાવ્યા છે. (૩) સ્થાવરના ૩ પ્રકાર, ક્ષેત્ર, (ખેતર, જમીન, મકાન, બગીચા () દ્વિપદ, ૨ પ્રકાર- દાસ-દાસી (નેકર, ચાકર) રથ, ગાડી,. વગેરે. (૫) ચતુષ્પદના, ૧૦ પ્રકાર– ગાય, ભેસ, ઉંટ, બકરી ઘેટાં વાહિક વિગેરે ઉત્તમ ઘેડા, ખચ્ચર, દેશી ઘડાં, ગધેડા, તથા હાથી વગેરે. મુખ્ય ૧૦ પ્રકારના ચતુષ્પદ પ્રાણીઓ ગણાય છે જે એને મનુષ્ય પરિગ્રહ રૂપે રાખે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ३४६ (૬) કુને પહેલો પ્રકાર. સોનું, ચાંદિ આ બે ધાતુઓ સિવાયની અને પિત્તલ, વિ. ધાતુઓ, માટીના વાસણ, ચિનાઈ માટીના વાસણ વગેરે વસ્તુઓ, વાંસ, લાકડું વિ. જુદાજુદા કાષ્ઠ ગાડું, ગાડીઓ શસ્ત્ર, ખાટલે ગાદી-તક્યિા વગેરે અનેક પ્રકારની ગૃહસ્થપગી સાધન સામગ્રીના સામાન્યથી ૬ ભેદ મૂળ બતાવીને અંતર્ગત ૬૪ પ્રકાર બતાવ્યા છે. સંગ્રહ અથવા ગ્રહણ કરીને રાખી મૂકવા ગ્ય આવા આવા પદાર્થો છે. તેઓની ઉપર મેહ-મમત્વ હેવું સ્વાભાવિક છે. આ પ્રમાણે તમે ૬ ગણે કે નવ ગણે બધા પદાર્થોને સમાવેશ થઈ જાય છે. ધન પરિગ્રહના પ્રકાર, ધન ૪ પ્રકારનું છે. | | | ગણિમ ધરિમ મય પરિચ્છેદ (૧) જે વસ્તુ ગણીને લઈ શકાય દા.ત. રૂપિયા, પૈસા–રકમ સેપારી, શ્રીફળ, જાયફળ વિગેરે ગણીને જેની લેવડ–દેવડ થાય છે તે ગણિમ. (૨) ધરિમ- જે વરતુ ધારીને ત્રાજવા ઉપર તોલીને લેવાય દેવાય છે તે ધરિમ દ્રવ્ય છે. દા.ત. કેસર, ગોળ, સાકર, વિગેરે. (૩) મેય- જે વસ્તુ માપીને અથવા ભરીને આપી શકાય તે મેય દા.ત. ઘી, તેલ, દૂધ, વિગેરે, કપડું કે જે માપીને અપાય છે, શેરબશેર લીટર વિ. નું માપ જેને વિષે પ્રચલિત છે. (૪) પરિચ્છેદ- જે વસ્તુને કસોટીના પત્થર વિ. ઉપર કસીને અથવા છીણીથી છેદીને ક્રય-વિક્રય કરી શકાય, જેની સેટી ઉપર કસીને પરીક્ષા કરી શકાય, અનેકને બતાવીને પરીક્ષા કરીને નિશ્ચય કરીને લેવડ–દેવડ થાય તે દાત. સેનું, ચાંદી, રન, હીરા, ઝવેરાત, વિ. પરિચછેદ્ય પ્રકારથી ઓળખાય છે. આ રીતે ધન ચાર પ્રકારનું બતાવ્યું છે, ગ્રહણ કરવા ગ્ય ચાર પ્રકારના ધનને ગ્રહણ કરીને લેકે પિતાની પાસે સંગ્રહ કરીને રાખે છે. કેઈની પાસે એકનું પ્રમાણ Page #14 -------------------------------------------------------------------------- ________________ ३४७ વધારે છે. તેા ખીજી વસ્તુ આછી પણ હાઈ શકે છે અથવા પરિગ્રહ-વૃત્તિથી બધા પ્રકારના ધન-ધાન્યાદિ પણ પેાતાની પાસે રાખ્યા હાય તેવુ બની શકે છે, પેાતાના બનાવીને રાખ્યા હાય. પાતાની માલિકી તેના ઉપર રાખી ડાય. આ રીતે દ્રબ્ય પરિગ્રહના આ નવ પ્રકાર ગણ્યા છે, જેમાં આપણા આત્માથી ભિન્ન ખાદ્ય વસ્તુએ છે. આવી વસ્તુએના સગ્રહને બાહ્ય પરિગ્રહ પણ કહે છે. અને નવ પ્રકારના દ્રવ્યની પ્રાધાન્યતાને ધ્યાનમાં રાખીને આને દ્રવ્ય પરિગ્રહ પણ કહેવાય છે. આભ્યંતર– (ભાવ) પરિગ્રહ : જેવી રીતે દ્રવ્ય પરિગ્રહનું વિવેચન કર્યું' તેમાં સગ્રહ કરેલી, ચારે બાજુથી ગ્રહણ કરેલી વસ્તુઓ ઉપર આસક્તિ, માહ રહે છે. મારા પણાનુ' મમત્વ રહે છે. તેવી રીતે આત્માની અંદર જે આત્મભિન્ન વસ્તુઓ હાવા છતાં પણ સંગ્રહ કરીને રાખી છે. જેવી રીતે રાગ-દ્વેષ, કષાય, વિષય-વાસનાની વૃત્તિ, મિથ્યાત્વ,કદ્યાગ્રહ, હાસ્યાદિ નાકષાયાદિ કમ, યશ, પ્રતિષ્ઠા, ઈચ્છા, વસ્તુ પાસે ન હેાવા છતાં પણ લાલસા આસક્તિ આદિ ૧૪ પ્રકારના આભ્યતર પરિગ્રહ મતાન્યેા છે શ્રી. પંચમાંગ ભગવતી સૂત્રમાં પરિગ્રહને મુખ્ય ત્રણ વિભાગમાં જુદું કરીને મતાવ્યું છે. (૧) કમ (૨) શરીર, (૩) ભાપકરણ. (૧) કલેશ- કષાય, મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ, હાસ્યાદિ નાકષાય વગેરે સ કર્યું છે. આવુ કેમ જે આત્માથી ભિન્ન બાહ્ય જડ પદાથ છે. કામણુ વણાના પુદ્ગલ પરમાણું સ્વરૂપ છે, તેને પણ પેાતાનુ જ સ્વરૂપ માની લેવું ભાવ પરિગ્રહ છે. રાગ–યુક્ત પેાતાના પ્રેમપૂર્ણ સ્વભાવને પેાતાના સ્નેહથી ભરેલા પ્રેમપૂર્ણ સ્વભાવ માની લેવા અને તેને અનુસાર માયા,-કપટ કરવી,લેભ કરવા તે રીતે દ્વેષવૃત્તિના કારણે ક્રાધ–માનની પ્રવૃત્તિને જ પેાતાને સ્વભાવ માની લેવે. આ રીતે કષાયે! ઉપર પણ મમત્વ, મારાપણાની બુદ્ધિ ઉત્પન્ન કરવી. તેમાં મેટાઈપણું માનવું, અભિમાન રાખવુ . હા સાહેબ ! મારે તા સ્વભાવ ઘણા ક્રોધી છે.... અને તે જ સારૂ છે, થોડા ક્રાય ન રાખું, થોડી આખા લાલ ન દેખાડું, ઘેાડી ધાક ધમકીથી ન એવુ તે તે લેાકે મને કંઈ ગડ઼ે જ નહીં ? પાંચની વચમાં મારી ક મત ઘટી જાય. એ રીતે માન, માયા, લેાભના વિષયમાં પણ વિચારવુ. અરે...હાલ..... Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જમાને જ એ છે, બહુ સીધા, સરળ–સાદા બનીને ચાલવામાં મજા નથી. નહીંતર લેક બનાવી જાય છે. આથી થોડા માયાવી, કપટી તે રહેવું જ જોઈએ. હા... થેડું માન-પાન-મેટાઈપણું તે બતાવવું જ જોઈએ, તે જ લેકે અમારી સામે નમીને ચાલે. આ રીતે હાસ્યાદિ નકવાયના સ્વભાવને પણ લોકેએ સારૂં માની લીધું છે. અરે! મારે સ્વભાવ તે બહ હસમુખે- વિદી છે. હું તે હજારેને હસાવું છું. ઘણે સારો સ્વભાવ છે. આવી વ્યક્તિ હાંસી-મશ્કરી કરવાના ભાવને પણ સારે માનીને તેને ટકાવવા માટે રમુજી ટુચકાઓ વાંચે છે. તેવી રીતે હાસ્ય-વિનેદના મનોરંજનના પુસ્તક વગેરેને અભ્યાસ કરીને હાસ્યમય સ્વભાવને કાયમ બનાવી રાખવા માટે પ્રયત્નશીલ રહે છે. કેઈનામાં મિથ્યાત્વ-અજ્ઞાન, વિપરીત જ્ઞાન, વિપરીત શ્રદ્ધા પણ પડી છે, તે તે તેને પણ સારૂં માને છે સારું છે મારી શ્રદ્ધા ધર્મ પર નથી તે સારુ છે, કાલે હું પણ મારી માતાની જેમ વધારે શ્રદ્ધાળું થાઉં તે તપતપશ્ચર્યા કરી-કરીને શરીરને કૃશ કરી દઉં, સૂકવી દઉં. પરંતુ સારું છે મારામાં શ્રદ્ધા નથી, અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. આથી હું હંમેશા ખાઈ– પીને મરત-માટે-તાજેતગડો રહું છું. આમાં મજા છે. કઈ-કઈ એવા પણ હોય છે જે અજ્ઞાનતાને જ સારી માને છે. સારું જ છે કે અમે મૂર્ખ છીએ, અશિક્ષિત છીએ, ભણેલા નથી. આથી અમને કઈ પરેશાન તે નહીં કરે કઈ તાર કરવા માટે લખવા માટે કહે અથવા હિસાબ-કિતાબ વગેરે માટે કહે, અથવા આ લખે આ લાખે....આ વાંચે....વગેરે કહે તે એવું કહી દઈએ છીએ કે અમને આ વિષયમાં કંઈ જ આવડતું નથી. અમે આ વિષયમાં કંઈ જ જાણતા નથી સારુ માની લીધું કે તમને આવડતું નથી, પરંતુ શીખવાની પણ તૈયારી નથી. કેઈ કહે લે ભાઈ! અમે શીખડાવી દઈએ તે પણ જવાબ આપી દે છે-ના, ના, મારે શીખવું નથી. अपठितेनापि मर्तव्यं, तहीं किमर्थम् पठितव्यम् ।। અરે! ભણવાવાળાને પણ આખરે તો મરવાનું જ છે, વિદ્વાન પંડિતે પણ આખરે તે મરવાનું જ છે અને ન ભણેલા અમારા જેવા અભણને પણ અન્ત તે મરવાનું જ છે? તે પછી ફેગટ શા માટે ભણવાનું? નકામું મગજ શા માટે ખરાબ કરવું? શું કરવું છે Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ભણીને ? આ રીતે પેાતાના અજ્ઞાનને પણ સારું' માનીને પેાષે છે. મા સંસાર છે અન ત જીવ છે. આથી તમને બધા પ્રકારના જીવા મળશે. આવા મહા અભ્યંતર પરિગ્રહી જે પેાતાના કષાય, મિથ્યાત્વ અજ્ઞાન વગેરે કાને પણ સારા માને છે. છેડવા નથી ઇચ્છતા અરે! ક્રમ જે હૈય ત્યાગ કરવા ચૈાગ્ય તત્ત્વ છે, ક્ષય કરવા ચેાગ્ય, ખપાવવા લાયક છે તેને પણ સારા માનીને, રાગથી પેાતાના માનીને જીવ અજ્ઞાનવશ તેને પણ સારા માનીને તેનામાં મસ્ત રહે છે. આ આભ્યંતરઆંતરિક પરિગ્રહ છે. જીવ વિશેષ જે ભૂંડ તે વિષ્ટામાં જ મસ્ત છે, મને રાજતુ સમાન સરોવરના નિમલ સ્વચ્છ પાણીમાં મસ્ત છે. તેવી રીતે અજ્ઞાની પણ પેાતાના અજ્ઞાનમાં મસ્ત છે અને જ્ઞાની પેાતાના જ્ઞાનમાં મસ્ત છે. માત્ર એટલુ' જ છે કે....એક કર્મોના ક્ષચ કરે છે. જયારે બીજો કમ ખાંધે છે. એ રીતે જોઈ એ તે બાહ્ય પરિગ્રહ એટલે નુકશાનકારક નથી જેટલેા અભ્યન્તર પરિગ્રહ છે. ખાદ્ય પરિગ્રડને તે છેડીને દીક્ષા પણ લેવાવાળા અને મુમુક્ષુ ભાગ્યશાળી છે. પર તુ અભ્યન્તર પરિગ્રહ છેડવા બહુ જ મુશ્કેલ છે. બાહ્ય પરિગ્રહના ત્યાગરૂપ શરીર પર વસ્ત્ર પણ ન ધારણ કરી નગ્નાવસ્થામાં ચાવજજીવન રહેવુ' સહેલું છે. પરંતુ અભ્યંતર પરિગ્રહના ત્યાગ એક દિવસ માટે પણ કરવા ઘણા દુષ્કર છે. એમાં કાણુ પ્રમલ છે ? દિગંબર સમ્પ્રદાયનું કહેવુ છે કે વસ્ત્રના પરિગ્રહ પણ મેક્ષમાં ખાધક છે. આથી તેમના સાધુએ નિવસ્ત્ર રહે છે અને નારીના શરીરને માટે વસ્ત્રની સુરક્ષા અનિવાય છે. માટે સ્ત્રી દીક્ષાના નિષેધ વસ્રના હેતુથી જ કરવા પડસે., માની લેા, કે વસ્ત્રના પરિગ્રહ મેાક્ષમાં ખાધક છે. પરંતુ શુ' માત્ર એક વસ્રને જ પરિગ્રહ માધક છે અથવા ખીજી પણ કઈ વસ્તુના પરિગ્રહની ખાધક છે ? કેમ કે શું પરિગ્રહની કોઇ સીમા છે? કોઈ મર્યાદા છે ? શુ આ નિશ્ચિત છે કે અમુક વસ્તુના જ પરિ ગ્રહ થઈ શકે છે, અને અમુક વસ્તુના પરિગ્રહ નથી થઈ શકતા ? ના, પરિગ્રહને માટે વસ્તુ માટી હોય કે નાની હાય, સામાન્ય હાય કે વિશેષ હાય, તુચ્છ હાય કે કિંમતી હાય? આનાથી કોઈ સંબંધ નથી. સામાન્યથી સામાન્ય, તુચ્છ અને ન ગણી શકાય તેવી વસ્તુ પર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ પણ મમત્વ મેહ ઉત્પન થઈ શકે છે. હવે પ્રશ્ન એ છે કે વા પર વધારે મેહ છે કે શરીર પર? સામાન્યથી કોઈપણ માનવીને જે આ પ્રશ્ન કરવામાં આવે તે જવાબ એ મળશે કે શરીર પર વસ્ત્રથી તે લાખ ગણું શરીરની કિંમત છે અને તે બધા સમજે છે. સમય આવે વસ્ત્ર પણ ફેકી દે છે અને શરીરની રક્ષા કરે છે. તિર્યંચ પશુ-પક્ષીની ગતિમાં કયાં વસ્ત્ર હોય છે? નિર્વસ્ત્ર જ શરીર છે. પરંતુ દેહરાગ છે કે નહીં? આ જીવાત્માને અનાદિ અનંત કાળથી જે દેહરાગ સતાવી રહ્યો છે. દેહ મમત્વની બુદ્ધિ દેહભાવ જેટલો સતાવી રહ્યો છે. તેનાથી એટલું વધારે તે બીજુ કે મમતવ નહીં હાય. આને જ દેહાધ્યાસ પણ કહે છે. અનાદિકાળથી લઈને આજ સુધી અનંતકાળ વીતી ગયો છે. એકપણ જન્મ શરીર વિના નથી થયો. નિગેદ અવસ્થામાં પણ સૂક્ષ્મ સાધારણ વિનસ્પતિકાયનું શરીર તે જરૂર હતું. ત્યાંથી લઈને આજ સુધી શરીર રહેલું જ છે. વસ વિના તો અનંત જન્મ થઈ ગયા પરંતુ શરીર વિના એકપણ જન્મ નથી. થયો. સંભવ જ નથી. અશરીર તે એકમાત્ર સિદ્ધ જ છે, મુક્ત જ છે. સંસારી જીવમાત્ર શરીરધારી છે. સંસારમાં રહેવું હોય તે શરીર અનિવાર્ય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને તિયચ પંચેન્દ્રિયમાં બધા પ્રકારના જળચર, સ્થળચર, બેચર, પશુ-પક્ષી એ પ્રમાણે નરકમાં બધા નારકી જીને, અહીં સુધી કે બધા જીના શરીર પર વસ્ત્ર છે જ નહીં. આ બધા જ નિર્વસ્ત્ર છે. પરંતુ બધા શરીરઘારી છે. આના પછી માત્ર દેવ અને મનુષ્યના બે જ જન્મમાં વસ્ત્રને સંબંધ આવ્યા છે. આથી વસ્ત્ર રહિત અનંત જન્મ થયા છે. હવે વિચારે ! શેને અભ્યાસ વધારે છે ? વસ્ત્રને અથવા શરીરને? એક મચ્છર પણ આવીને અમારા શરીર પર બેસે છે તે સમયે અમે તેને શા માટે ઉડાડીએ છીએ? કેમ કે દેહરાગ વધારે છે. આથી જે વસ્તુને પરિગ્રહ મેક્ષ પ્રાપ્તિમાં બાધક થઈ શકતા હોય તે એનાથી લાખ ગુણે વધારે દેહરાગ, દેહમમત્વ, ભાવ મેક્ષમાં બાધક માન જ પડશે. એ નિર્વિવાદ નિશંક સત્ય છે. શું વસ્ત્ર ત્યાગથી એવું માની લેવું જોઈએ કે દેહરાગ ઘટી ગયો. છે? દેહમવભાવ નાશ પામી ગયો છે ? ના, તિર્યંચ પશુ પક્ષીના Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ ભવમાં તે જન્મથી જ વસ્ત્ર નથી તે પણ બધા પ્રકારનાં દેહરાગાદિ છે. સૂર્ય અસ્ત થઈ ગયે તેથી ચંદ્ર પણ અરત થઈ ગયે એવું માનવાની આવશ્યકતા નથી. કેમ કે સૂય ચન્દ્ર બંને રવત 2 ભિન્નભિન અસ્તિત્વ છે. એકબીજાના પૂરક નથી. એકબીજાના સંબંધમાં નથી. તેવી રીતે દેહ અને વસ્ત્ર બંનેનું ભિન્ન ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ છે. આથી એકને કારણે બીજા જોડે કેઈ સંબંધ નથી. વસરાગ ઓછો થઈ પણ ગયે હોય પણ તેટલા માત્રથી શરીરને રાગ છે થઈ ગયા છે એવું માનવું મોટી ભૂલ છે. નિર્વત્ર અવરથામાં દેહરાગ અત્યંત પ્રબળ હોઈ શકે છે અને તીર્થકર જેવી મહાજ્ઞાની વિભૂતિના જીવનમાં વસ્ત્ર હોવા છતાં પણું ન તે તેમને વસ્ત્ર ઉપર રાગ છે ને તે દેહરાગ છે. કારણ કે ત્યાં જ્ઞાન જાગૃતિ પ્રબળ છે. દીક્ષા લેતાંની સાથે જ જેમને મન ૫ર્યવ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે અને જમથી ત્રણ જ્ઞાન તે અવશ્ય હોય છે, આથી ચાર જ્ઞાનયુક્ત મહાપુરુષના વિષયમાં આ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતું ! આથી પ્રભુના દીક્ષા સમયે દ્ર મહારાજા પિતે પ્રભુના શરીર ઉપર એક દેવદુષ્ય વસ્ત્ર અર્પણ કરે છે હવે તે વસ્ત્ર શરીર ઉપર રહે તો પણ શું અને ન રહે તે પણ શું ? જ્યાં દેહરાગ જ નથી. ત્યાં વસને રાગ કેવી રીતે ટકી શકે ? શ્રી પ્રભુ એવા ઘેર, કઠોર ઉપસર્ગોને સહન કરે છે. એવી ઘોર, આકરી તપશ્ચર્યા કરે છે, એવા ઉગ્ર વિહાર અને એ પંચમુઠી કેશલેચ કરે છે. કર્મક્ષયની કઠિન સાધના કરે છે. કે એમને પ્રબળ દેહરાગ પણ અગ્નિની સામે ઘીની જેમ પીગળી જાય છે. ઓગળી જાય છે. આ બાજુ તીર્થકરપણાને અતિશય એટલે શ્રેષ્ઠ છે કે તેમની આહાર વિહારની ક્રિયા ચર્મચક્ષુધર મનુષ્ય તે જોઈ જ શકતું નથી. તેમની કરપાત્ર લબ્ધિ એવા પ્રકારની છે કે એક ટીપું શરીર ઉપર અથવા નીચે પડતું જ નથી. તે પછી સ્ત્રીના સ્પર્શ કરવાને કે સાફ કરવાને પ્રશ્ન જ કયાંથી ઉપસ્થિત થાય ? પરંતુ, આજે તેવા પ્રકારની લબ્ધિઓ અને શકિતઓ નહેવા છતાં પણ તે કરપાત્રતાનું અનુકરણ કરવું તે દોષાસ્પદ અને હાસ્યાસ્પદ બને છે. આજે સ્ત્રીને સ્પર્શ તથા સાફ કરવું વિ. અનેક પ્રકારના દોષે આવીને ઉભા રહે છે. આન્તર પરિગ્રહ રાગ-દ્વેષ-કષાયની માત્રા ઘટતી નથી કાળને અનુસાર સામાન્યવત્ર રાખીને Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ પણ, વસ્ત્ર ધારણ કરીને પણ અનાસક્ત ભાવથી રહેવુ તે પણ નિષ્પરિગ્રહીતાનું જ સ્વરૂપ છે. કારણ કે અહીં અપરિગ્રહી વઅને રાગભાવથી, આસકિત કે મેાહ, મમત્વ, મૂર્છાથી રાખે છે એવું નથી. વસ્ત્રો ધારણ કરવાથી લેાક મર્યાદા સચવાય છે. દેહની લજ્જા હું કાઈ જાય છે અને એમાં પણ પરિમિત, સીમિત એટલે કે જરૂરી તથા પ્રમાણે પેત જ વસ્ત્રો રાખવાનાં હૈાય છે. ર'ગબેરંગી વસ્ત્રો હાતા નથી તેથી વૈરાગ્ય જળવાઇ રહે છે હા, કદાચ કેાઈ તીવ્ર રામ રાખે તે તેનું પણ પતન થાય છે. રાગ કે આસકિત ભલે વજ્ર ઉપર હાય કે શ્રીજી કોઈ વસ્તુ ઉપર હાય તે પણ તે જરૂર દોષ છે, કર્માં ધનુ' કારણુ છે. એક સાથી મરીને ગાળી અની એક શ્રાવિકાએ દીક્ષા લેતી વખતે ચાર મૂલ્યવાન કિંમતી રત્નો સાથે રાખી લીધા સાધ્વી અનીને તે ચારરત્નોની પાટલી છૂપાવી રાખી, તેના ઉપર તીવ્ર મૂર્છા હતી, અત્યંત આસિત હતી. ભય કર રાગ હતા. એક તા સામાન્યથી પણ સ્ત્રીમાં રાગની, માહની માત્રા વધારે જ હોય છે અને એમાં પણ આતા જ કિંમતી રત્નો ? પછી પૂછવું જ શું? તે સાધ્વીજી ઘર, સંસાર ખધુ' જ છેડી શકયા પણ ૪ રત્ના ના છુટયા ! અંતે તીવ્ર આસકિતના કારણે તેનુ મન તે રત્નામાં રહી ગયું. આયુષ્યના અંધ પડયા. આયુષ્યની સમાપ્તિ પછી મરીને તિય ચ ગતિમાં જવું પડયું. તે ઉપાશ્રયમાં ગરાળી પનીને અહીતહી ફરતી રહે છે. તે જ પેટલી પર આવીને એસવા લાગી. મીજા સાદેવી જીએએ મળીને એકવાર કોઇ જ્ઞાની મહાત્માને પૂછ્યું' તેા....સાવીની મેહદશાના પત્તો લાગ્યા. સાધ્વીજી જ મરીને ગરાળી બની છે....ગરાળી પણ મન સહિત સજ્ઞિ પંચેન્દ્રિય પ્રાણી છે. જ્ઞાની ગુરૂનું વચન સાંભળીને ઉહા પેાહથી જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વ જન્મ દેખાયા. માત્મા જાગૃત થઈ ગયેા, ગરાળી સાવધાન થઈ ગઈ. અનશન કરી લીધુ' અને મરીને દેવગતિ (સ્વગČ) માં ગઈ, પરિગ્રહમાં પદાર્થોના રાગ પદાની મૂર્છા....કેવી રીતે જન્મ બગડે છે ?.... પરિગ્રહની સાચી વ્યાખ્યા શું છે ? શું માત્ર વસ્તુ પાસે છે એમાં જ પરિગ્રહ કહ્યો છે ? ના, ઉમા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ સ્વાતિ મહારાજે તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પરિગ્રહનું લક્ષણ કરતાં સાથે જ લખ્યું છે કે—“મૂર્છા ત્રિ:” ॥ ૭–૧૨ ॥ જડ અથવા ચેતન કોઈપણ વસ્તુ પર મૂર્છા અર્થાત્ આસકિત એ જ સાચા અર્થમાં પરિગ્રહ છે તીવ્રરાગ કહે. તીવ્ર માહ મમત્વ કહેા. આ પરિગ્રહનું લક્ષણુ છે. પરિગ્રહ શબ્દ સામાન્ય અને જણાવનાર છે. પરિ-સમન્તાત્ ચારે ખાજુથી ગ્રહણ કરવું એ પરિગ્રહ છે. પરંતુ માત્ર ગ્રહણ કરવું એકઠું' કરવું અથવા સંગ્રહ કરવું જ પરિગ્રહ નથી. આથી ઉમાસ્વાતિ મહારાજે પદાથ ને નહીં, વસ્તુ સ ંગ્રહને નહી', પરંતુ વસ્તુનું મમત્વ, વસ્તુ તરફથી તીવ્ર આસક્તિ, તીવ્ર રાગભાવ અર્થાત્ મૂર્છાને પરિગ્રહ કહ્યો છે. તે ખરાખર જ કહ્યુ છે પણ એના અર્થ એ નથી કે વસ્તુથી કોઈ સંબંધ જ નથી, ના, આથી વસ્તુ વધારે રાખવાની છૂટ નથી મળતી. વસ્તુ (પરિગ્રહ) અને મૂર્છાની વચ્ચે સંબંધ છે. પણ ખરી અને નથી પણ ખરી. વસ્તુવાળા બધા પરિગ્રહી-મૂર્છાવાળા જ છે એવુ પણ નથી. દા. ત. શાલિભદ્ર જેવા મહાત્માની પાસે અમાપ ઋદ્ધિ સિદ્ધિ હતી પરંતુ અંશ માત્ર પણ આસકિત ન હતી. તેથી જ તે ત્યાગ કરી શકયા અને બીજી બાજુ વસ્તુ ન ડાવા છતાં પણ મૂર્છા મહુ હાઈ શકે છે. જેવી રીતે એક ભિખારી છે. તેની પાસે કઈ જ નથી. પરંતુ મૂર્છા અત્યધિક છે. ચક્રવતી તું રાજ્ય મળી જાય તેા પણ ઈચ્છે છે. વિચારાના હવાઈ તર`ગેટ વડે શેખચલ્લીના વિચાર કરે છે. સ્વપ્નમાં પણ ભિખારીને ચક્રવર્તી ના રાજ્યની પ્રાપ્તિ દેખાય છે. એટલુ જ નહીં, પેાતાની પાસેના ફાટેલા-તૂટેલા એક કપડાની ઉપર પણ તેને પૂરા મેાહ છે. પૂરી મૂર્છા છે. એ રીતે ચાર ભેદ બનશે. ૧. વસ્તુ છે પણ મૂર્છા નથી. ૨. મૂર્છા છે પણ વસ્તુ નથી. ૩. મૂર્છા પણ છે અને વસ્તુ પણ છે. ૪. મૂર્છા પણ નથી અને વસ્તુ પણ નથી. ૧. વસ્તુ છે પણ મૂર્છા નથી જેમ કે શાલિભદ્ર ભરત આદિ ચક્રવતી મૂર્છા છે પણ વસ્તુ નથી દા.ત. ભિખારી રિદ્રિ ૨. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ (૩) મૂચ્છ પણ છે અને વસ્તુ પણ છે, દા.ત. મમ્મણ શેક વિચારે! મમ્મણ શેઠ પાસે શું ઓછું હતું? અમાપ ધન હતું. બે સેનાના બળદને હીરા-મોતી-રત્નોથી શણગાર્યા હતા. બીજા એક બળદનું માત્ર એક શીંગડું જ રથી જડવાનું બાકી હતું. મગધને સમ્રાટ શ્રેણિક જે રદ્ધિ સંપન રાજા પણ એકવાર તે જોઈને ચમકી ગયો, આશ્ચર્યચક્તિ થઈ ગયો. અરે! એના છક્કા છુટી ગયા. આ બધું હોવા છતાં પણ... મમ્મણે અંદગી સુધી ખાધું શું? માત્ર તેલ અને ચણ. અથવા ચોળા અરેરે! હેવા છતાં પણ બિચારે ખાઈ ન શકયે લક્ષ્મી હોવા છતાં પણ જોગવી ન શકો. મમ્મણ શેઠના જીવનમાં ઊંડા જઈને થેડું ચિંતન કરીએ કે મમ્મણના જીવનમાં મૂછ વધારે છે કે વસ્તુ? બેમાંથી શું વધારે છે? જ્ઞાની કહે છે. મૂછ જ વધારે છે. ઈચ્છાને તે કઈ અંત જ નથી. આશા તો આકાશની જેમ અનંત છે. સીમાતીત છે, જ્યારે વસ્તુ તે મર્યાદિત છે સંસારમાં પણ આવું તે કયારેય શકય જ નથી કે ઈછા હોવા છતાં પણ જગતની બધી વસ્તુઓ. એકને જ ન મળી જાય? વસ્તુઓ અનંત છે. તેમ તેને ભેગવવાવાળા છે પણ અનંત છે. આથી આશા ઈચ્છા અનંત, અસીમ, અમાપ હોવાનો સંભવ છે પરંતુ એકની પાસે અનંત વસ્તુઓ હાય એવું સંભવ નથી. હા, વસ્તુઓની પ્રાપ્તિ પૂર્વના પુણ્યદયથી છે એમાં શંકા નથી. પરંતુ ઈચ્છા-તૃષ્ણ, મૂચ્છ, આસક્તિ તે મેહનીય કર્મના ઉદયથી થાય છે. વસ્તુની પ્રાપ્તિ અલગ ચીજ છે અને વસ્તુને ભેગ અથવા ઉપલેગ જુદી જુદી વસ્તુ છે. વસ્તુ પૂર્વના પુણ્યથી મળી પરંતુ વચમાં કઈ એવા અંતરાય કર્મને ઉદય થઈ જાય તે વસ્તુ હોવા છતાં પણ તમે દુઃખી જ રહેશે, દુઃખી જ બનશે, ભેગવી નહીં શકે. સાધુ મુનિરાજને લાડવા વહેરાવવાના પુણ્યોદયથી મમ્મણ ઋદ્ધિ-સિદ્ધિ. પાપે. પરંતુ મહારાજની પાસેથી લાડવા પાછા લેવાના કારણે અંતરાય કર્મ પણ ભયંકર બાંધ્યું. જેના ફળ સ્વરૂપ જિંદગી સુધી તેલ ચણાથી વધારે કંઈ જ ખાઈ નહીં શકો. પુષ્યદય હતો પરંતુ સાથે પાપને ઉદય પણ તીવ્ર હતે લક્ષ્મી હતી. પરંતુ મૂછ એથી અધિક હતી. આથી આવી મૂછ સાતમી નરકમાં લઈ ગઈ. શું ફાયદે ? લાભ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ શું થયો? સુંદર, કિંમતી અને દુર્લભ મનુષ્ય જન્મ પણ લક્ષ્મીની પાછળ સર્વથા હારી ગયે. ન કેઈ ધર્મધ્યાન થયું, ને જીવન સફલ થયું? ગતિ પણ બગડી જન્મ બગડ, મૃત્યુ બગડયું ! બધું જ બગડયું ! આવી લફમી શું કામની? એક કાગળની નોટ પણ નરકમાં લઈ જાય? એક રૂપિયો પણ અમારા મનમાં રાગ ઉત્પન્ન કરે અથવા એક પૈસે પણ જે ભાઈ ભાઈમાં સંઘર્ષ કરાવે કલેશ– કષાયનું નિર્માણ કરાવે છે તે પૈસા શું કામના? થેડા પૈસાને માટે પિતા પુત્રને મારી દે છે. દહેજને માટે પતિ પત્નીને મારી દે છે, સાસુ વહુને મારી દે છે. ચાર આનાના નિમિત્તથી પાનવાળાની સાથે એક સજજનને ઝગડો થશે અને આવેશ તીવ્ર આવતા જ એક બીજા પર અને બીજાએ પહેલાં પર એ પ્રહાર કર્યો કે બંને મરી ગયા અને ચાર આની ત્યાં જ પડી રહી. બસ કન્ડકટરે ૧૦ પૈસાનું નિમિત્ત લઈને...એક પ્રવાસીની સાથે -ઝગડે શરૂ કર્યો વધતાં વધતાં વાત ઘણી આગળ વધી ગઈ. એટલામાં કિન્ડકટરને બસનું હેન્ડલ લઈને તે પ્રવાસીના માથામાં મારી દીધું. પ્રવાસી એ વળીને જલદીથી તીક્ષણ હથિયારથી કન્ડકટર પર નિશાન તાકયું પરિણામ એ આવ્યું કે ૧૦ મિનિટમાં દસ પૈસાના નિમિત્તથી બંને મરી ગયા. મોટાભાઈ નાનાભાઈનું શર્ટ પહેરીને બહાર ચાલ્યો ગયો હતો. નાનાભાઈએ આવીને તપાસ કરી શર્ટ ન મળ્યું પત્ની... ક્રોધથી ઉત્તજક શબ્દ બેલી. પતિ નાના ભાઈને ગુસે આવ્યો. આ બાજુ નવા.. નવા..કિંમતી શર્ટનો મેહ હત ઠીક છે, હવે ભાઈને આવવા દે.. જોઉં છું. રાત્રે મોટો ભાઈ ઘેર આવ્યા ત્યારે નાનો ભાઈ દરવાજે ખેલવાના બહાને દરવાજાની પાછળ છૂપાઈ ગયે. દરવાજો ખોલ્યો. જે મોટા ભાઈએ ઘરમાં પગ (ભૂકો) કે એટલી વારમાં તે નાના ભાઈએ પાછળથી પીઠમાં તીક્ષણ કરી ભેંકી દીધી. પ્રાણપંખેરૂ ઊડી ગયું. માટે ભાઈ ચીસ પાડીને મરી ગયે હવે...નાના ભાઈ એ તેના શરીર પરથી... પિતાનું શર્ટ કાઢયું પરંતુ શર્ટ પણ છરીથી ફાટી ગયું હતું..... અરે હવે શું કામ આવશે? ગટરમાં ફેંકી દીધું. શટ કેને મળ્યું? શું થયું? પરંતુ મેટાભાઈની તે હત્યા થઈ ગઈ એક શર્ટ પર કેટલી ખાસકિત? કેટલે મેહ? Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જરૂર, ગૃહસ્થી જીવનમાં લક્ષમી હેવી એવું આવશ્યક માન્યું છે. ગૃહસ્થની પાસે પૈસા ન હોય તે તેની ફૂટી કેડી જેટલી પણ, કિંમત નથી, તેવી રીતે સાધુની પાસે એક નવે પૈસે પણ હોય તે તેની ફૂટી કોડીની પણ કિંમત નથી કહ્યું છે કે यत् यत् गृहस्थानां भूषण तत् तत् साधुनां दुषणम् । જે જે ગૃહસ્થના ભૂષણ (શેભા, ગુણ) છે તે જ સાધુના દૂષણ કહેવાય છે. ગૃહસ્થની શોભા પૈસામાં છે, તે તે જ પૈસામાં સાધુને માટે દૂષણ બતાવ્યું છે. સાધુની શોભા તેના તપ-ત્યાગ-જ્ઞાનમાં છે. ગૃહસ્થ જીવનમાં પૈસા હોવા એ જરૂર ભૂષણ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે કેવા પણ નૌસા હેય, કોઈના પણ હોય, કેટલા પણ હોય અને કઈ પણ રસ્તાથી આવ્યા હોય. ના, એક અપેક્ષાથી ઉપરની વાત કહેવાઈ ગઈ છે પરંતુ બીજી અપેક્ષાએ એ પણ કહેવાયું ૩૫ર્થનર્થકાર પામ્” અર્થ, ધન, પૈસા મહા અનર્થનું પણ કારણ છે. જ્યારે જે અપેક્ષાથી વાત કરાય ત્યારે તે અપેક્ષાથી સમજવી જોઈએ જે રૂપિયા પૈસા અનેક પાપ કર્મ કરાવીને નવા કર્મ બંધાવીને નરકમાં દુર્ગતિમાં લઈ જાય તો તેવા પૈસા શું કામના? એક કાગળના નોટની આસક્તિ એક સેનાની ગિનીનું મમત્વ, એક ચાંદીના સિકકાનો લેભ એક પૈસાન પણ તીવ્ર મેહ જે અમારી ગતિ બગાડે, અમારો જન્મ બગાડે આલેક અને પરલોક બગાડે તે એવા પૈસા, એવી લક્ષમી શું કામની? પૈસા વસ્તુ) ખરાબ છે કે તેની આસકિત ખરાબ છે ? : પૈસા તે તે છે કે જે બધાની પાસે છે. બધાની પાસે એક સરખા જ પૈસા છે. હા, સંખ્યા ઓછી-વધારે છે. પરંતુ પિતાનું સ્વરૂપ તે સર્વત્ર એક જેવું છે. પણ બધાને પોતપોતાની આસક્તિ-મૂચ્છી ઓછી-વધારે છે. ભિખારી પાસે તો છે જ કેટલું?પાંચ–દસરૂપિયા તે પણ મૂછ કેટલી છે.? પાંચ-દસ પર આસક્તિ કેટલી છે? જ્યારે શાલીભદ્ર પાસે કેટલું હતું? ૯૯ પેટીઓ રોજ ઉતરતી હતી. સવા લાખ સુવર્ણ મુદ્રાની એક રન કંબલ એવી ૧૬ રન કંબલ ખરીદીને પ્રત્યેકના બબ્બે ટુકડા કરીને ૩૨ પત્નીઓને આપી દીધી. પત્નીઓએ સવારે સ્નાન કરીને તે રત્નકંબલથી શરીર લૂછીને ગટરમાં ફેંકી દીધી, વિચારો ! કેટલો ઋદ્ધિ સીદ્ધિ WWW.jainelibrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ હતી? કેટલે અપાર વિભવ હતું? અમાન-સમાન સંપત્તિ હતી? છતાં પણ તીવ્રરાગ ન હતું, મૂછ કે આસક્તિ અંશ માત્ર પણ ન હતી એટલે જ જ્યારે બધું જ છેડવાની ઈચ્છા થઈ ત્યારે બે મીનીટની પણ વાર ન લાગી. એક ક્ષણમાં જ બધુ છેડીને દીક્ષા લઈ લીધી... અને મહાશીલા ઉપર પાદપાગમન અણુશણ સ્વીકારીને આત્મકલ્યાણ સાધી લીધું. સદભાવ રાગ અને અસદભાવ રાગ સદ્ભાવ એટલે વસ્તુનું હોવું અને અસદ્ભાવ એટલે વસ્તુનું ન હેવું. પરંતુ બંને સ્થિતિમાં રાગ હોઈ શકે છે અને બંને સ્થિતિમાં રાગનો અભાવ પણ હોઈ શકે છે. બંને સ્થિતિને વિચારે. એકમાં વસ્તુ છે અને રાગ ખૂબ છે તો પણ જીવ ડૂબી ગયે સમજો અને વસ્તુના અભાવમાં પણ જો મેહ વધારે છે તે ડૂબી ગયા સમજજે. હંમેશા સંસારી જ આશાસ્પદ થઈને બેઠા છે. આશા રાખે છે કે ભવિષ્યમાં ચોકકસ મળશે. આજ નહીં તે કાલ એક દિવસ તો જરૂરથી મળશે. એમ આશામાં પણ આસક્તિ રાખીને બેઠા છે. પણ તેને ખબર નથી કે “સ્વપ્નની સુખલડી (સુખડી) ભૂખ ભાંગે નહી ” વિચારે કે વસ્તુના અભાવમાં પણ અજ્ઞાનમૂલક કેટલી મૂછ છે? એવી. સ્થિતિમાં આયુષ્યને બંધ પડે તે કઈ ગતિ થાય? આજે પણ લેકે લેટરી લઈને રાખે છે. આજે તે પૈસા નથી પરંતુ લોટરીની પાછળ આશા જરૂર છે કે કાલે લાગશે.. પરમદિવસે લાગશે, આવતા મહિને લાગશે, કયારેક તે જરૂરથી લેટરી પાકશે. આ પ્રમાણે આશા બાંધીને ભાગ્યના ભરોસે બેઠા છે. હવે એકબે-ચાર વાર ભાગ્ય સાથ ન આપે અને આશા પૂર્ણ ન થઈ તો તે આ ભાગ્યને પ્રબળ પુષ્ટ બનાવવા માટે લોટરી લાગે-એ હેતુથી ધર્મ કરવા માંડયો. ભગવાનની પૂજા કરે છે. લોટરીની પણ આરતી ઉતારે છે. લેટરી સામે રાખીને માળા ગણે છે પરંતુ વિચારો, આ તો માત્ર. લાભદશા છે. તીવ્રરાગ છે. આનાથી થોડું જ ભાગ્ય ખુલી જાય છે, એક ગુજરકવિએ ઠીક કહ્યું છે કે, Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ “અરે, પ્રારબ્ધ તે ઘેલું રહે એ દૂર માંગે છે, ન માંગે દાડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે, રહેજે શાંતિ સંતોષે, સદા ય નિર્મળ ચિરો, ઘડી જાયે ભલાઈ ની, મહાલક્ષ્મી ગણી લેજે. ભાગ્યમાં તે પૂર્વ જન્મપતિ પદય સારે હોય તો જ ભાગ્ય તમારી સાથે કદમ મીલાવે છે. અને જ્યાં સુધી પુણ્યોદય છે ત્યાં સુધી તે કોલસા પણ હીરાસેનું-ચાંદીની જેમ ચમકશે અને જ્યારે પુણ્ય પરવારશે ત્યારે ઘરમાં પડેલા હીરા-મેતી, સોનું-ચાંદી પણ કોલસા જેવા બની જશે. મુસાફરીમાં નાસ્તાનો ડબ્બો સાથે હોય તો તે ભૂખને દૂર કરી શકે છે અને અત્યંત ભૂખમાં ત્રણ દિવસનો નાસ્ત જે એક દિવસમાં પૂરે કરી દઈએ તે પછી બે દિવસ ભૂખ્યા રહેવાને સમય આવે તે જ વાત અહીંયા છે. પુણ્ય પરવારે ત્યારે સારા-સારા રાજા પણુ રંક બની ગયા, શેઠ-શ્રીમંત તવંગર બની ગયા અને પુણ્યોદય થતાં જ દીન-દુઃખી, રંક પશુ–મહાન બની ગયા. રાજય પ્રાપ્ત કર્યું. પેથડ શ્રાવકની શ્રીમંતાઈ અને ત્યાગ : ગુજરાત રાજ્યના કાંકરેજ પાસેના કોઈ ગામમાં પેથડ નામનો એક ઓસવાળ ગૃહસ્થ રહેતું હતું. છેકરાને દૂધ પીવડાવવાની પણ શક્તિ ન હતી. એટલે ગરીબ હતે. કઈ રીતે મુશ્કેલીથી પિતાનું જીવન ગુજારતા હતા. એક દિવસ ગામમાં પધારેલા આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરી મહારાજે અપરિગ્રહના મહિમાને ઉપદેશ આપીને સંઘને સમજાવ્યું કે યથાશક્તિ ધન-સંપત્તિની ઈચ્છા સીમિત મર્યાદિત કરવી જોઈએ. જો કે આજે ધન-સંપત્તિ એટલી વધારે નથી તો પણ ભાવિમાં ન રાખવાની મર્યાદા રાખવાથી આશા–ઈચ્છા સીમિત થઈ જાય છે. આચાર્યશ્રીએ પેથડને પણ પરિગ્રહનું પરિમાણ કરવાની પ્રતિજ્ઞા લેવા માટે કહ્યું... ભાગ્યશાળી! તમે પણ લઈ લે. પેથડે કહ્યું–ગુરુજી! હું તે આમ પણ દરિદ્ર છું. એક હજાર તે મારા માટે બહુ થઈ ગયા. ગુરુજીએ કહ્યું–ભાગ્યશાળી ! ભાવિને, પૂરી જિંદગીને વિચાર કરીને પચ્ચકખાણ લેજે. આજે નથી પરંતુ સમજે કે કાલે ભાગ્ય ખૂલી જાય તે? – પછી જિંદગીમાં એક હજારથી વધારે નહીં રાખી શકે. આથી સમજીને નિયમ લેજે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩પ૯ પેથડે એ નિયમ લીધે કે જિંદગીમાં કેટલું પણ ધન મળે, પરંતુ પાંચ લાખથી વધારે ધન નહી રાખું. જે ભાગ્યવશાત્ વેપાર વગેરેમાં વધારે પ્રાપ્ત થાય તે ધર્મમાર્ગ માં ઉપયોગ કરે. નિયમ લઈ લીધે. પિતાની ઈરછા-આશાની મર્યાદા કરી દીધી. પેથડ એક દિવસ વ્યાપાર માટે અન્ય દેશ ગયે. સૌભાગ્યવશ પુણ્યોદયથી માલવા દેશની રાજધાનીમાં પહોંચે અને રાજાને ત્યાં રાજમંત્રી બન્યા. થોડા વર્ષોમાં તે પાંચ લાખની સંપત્તિ થઈ ગઈ અને લહમી તે વધતી જ ગઈ. પછી પોતાના નિયમાનુસાર પ્રતિજ્ઞાથી બંધાયેલા પેથડે લક્ષ્મીને મેહ ન રાખે. અધિક લક્ષમીને શું કરવી છે? ક્યાં સાથે આવે છે? શું લઈને આવ્યા છીએ અને શું લઈને જવાનું છે? આ રીતે આત્માને સમજાવીને આસક્તિ–ધનની મૂરછને ઓછી કરી નાંખી અને લક્ષ્મીને શુભ પુણ્ય માર્ગ વાપરવા લાગ્યા. ચોવીશ તીર્થકરના ચોવીશ ભવ્ય મંદિર બંધાવ્યા વતદાતા ગુરૂ ભગવંત શ્રી ધર્મઘોષસૂરી મહારાજના આગમન સમયે પ્રવેશના સામૈયામાં શાસનની મહાન પ્રભાવના કરવામાં ૭૨ હજાર રૂા. ખર્ચા...જીવનમાં ત્યાગ ભાવના વધતી ગઈ. બત્રીસ વર્ષની યૌવન વયમાં આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા કરી. આ રીતે પુષ્કળ સંપત્તિ ધર્મ માર્ગે દાન-પુણ્યમાં વાપરી, શત્રુંજય તીર્થ ઉપર વાપરી અને જીવનને ધન્ય બનાવ્યું...ધનને પણ ધન્ય બનાવ્યું. જે ધનને ધન્ય બનાવી શકે છે. તે જીવનને પણ ધન્ય બનાવી શકે છે મૂછને જીવનમાંથી તિલાંજલી આપવી જ હિતકર છે. મૂચ્છને તે કઈ અંત જ નથી તીવ્ર મૂછવાળા માટે તે આ સંસાર જ પરિગ્રહ છે. કહ્યું છે. કે– मूर्छ याच्छन्नधियां सर्व जगदेव परिग्रहः । मूर्छ या रहितानां तु जगदेवापरिग्रहः ॥ જે મૂરછથી ગ્રસ્ત છે તેને માટે તે આ સંસાર જ પરિગ્રહ છે અને જે મૂછ રહિત છે તેને માટે આ સંસાર અપરિગ્રહ છે. બધું તૃણ સમાન છે. મૂચ્છ રહિત ત્યાગી જ જગતમાં મહાન દાન કરીને મહાન પરોપકાર કરી શકે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ મહારાજા સ`પત્તિનું સપ્ર`તિ સમર્પણ માત્ર લાડવા ખાવાની ઈચ્છામાં રહેલા, રસ્તા પરના એક ભિખારીએ સાધુ મહારાજને લાડવા વહારીને એક ઘરથી બહાર નીકંળતાં જોયા. બહાર નીકળતાં જ તેણે સાધુ મહારાજની પાસે....લાડવા માંગ્યા.... પાછળ....પાછળ....ઉપાશ્રયમાં ગયા.....લાડવા ખાવાના મેહથી ગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી....અને ઘણા લાડવા ખાધા...સાંજે પેટમાં દ થયું અતિસારમાં આયુષ્ય પૂણુ થયુ........અને ચારિત્ર ધમ ની અનુમાદના કરીને બીજા જન્મમાં...મહારાજા સંપ્રતિ થયા હતા. પુણ્યના ચેાગથી રાજકુલ અને અપાર ધન સંપત્તિ મળી. નાની ઉંમરમાં રાજા થયા. એકવાર હાથીની અંબાડી ઉપર બેસીને જતા હતા. ત્યારે સામે આય સુહુસ્તિગિરિ આચાય ગુરૂદેવ મળ્યા....જોતાંની સાથે જ પૂર્વ જન્મનુ જાતિસ્મરણ જ્ઞાન થયુ..ગુરૂજીને પૂછ્યું...ગુરૂજી! આપ મને ઓળખા છે.? પછી એળખાણ આપી...કે લાડવા ખાવા માટે એક દિવસની દીક્ષા આપે આપી હતી...તે હું આપના શિષ્ય છું. મારું નામ સંપ્રતિ છે. આ બધું તમારી કૃપાથી પ્રાપ્ત થયુ છે. આમ કહીને આખું રાજ્ય બધી સોંપત્તિ ગુરુજીના ચરણેામાં અર્પણ કરી દીધી, પરંતુ ગુરૂજીએ કહ્યું –ભાઈ ! અમે તે સવ થા અપરિગ્રહી છીએ. અમારે સપત્તિને શુ કરવી છે? અમે ન લઈ શકીએ. પછી સ ંપ્રત્તિએ ગુરૂજીના ઉપદેશને ધ્યાનમાં રાખીને અધી લક્ષ્મી ધર્માંના શુભ કાર્યŕમાં વાપરી સવા લાખ જિનમ ́દિર બંધાવ્યા, સવા ક્રાડ જિન પ્રતિમા ભરાવી અને અનેક શુભ કાર્યોં કરીને પેાતાની લક્ષ્મી સાક કરી. સાધુ અને શ્રાવકના પરિગ્રહની મર્યાદા ઃ પરિગ્રહને પાપસ્થાનક મતાવ્યું છે અને તેના એછે-વત્તો ત્યાગ અપરિગ્રહ ધમ મતાન્યે છે. સાધુ આજીવન મહાવ્રતધારી છે. આથી સાધુ સવ થા પરિગ્રહના ત્યાગી અપરિગ્રહી હૈાવા જોઈએ. એક નવે પૈસેા પણ રાખવેા ન જોઈએ. સ`સારને વધારનારી વસ્તુએ તે સથા ન રાખવી જોઈએ. ગૃહસ્થો જે અણુવ્રતોને સ્વીકારી શ્રાવક અને છે તે સર્વથા અપરિગ્રહી નથી ખની શકતા, કેમ કે શ્રાવક સ ંસારમાં છે પુત્ર, પત્ની કુટુંબ પરિવાર છે. તેથી આજીવિકા ચલાવવાની છે. ચારે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ બાજુ વેપાર–વ્યવસાય કરીને પૈસા કમાવવા છે. આવી સ્થિતિમાં ગૃહસ્થ અપરિગ્રહી નથી બની શકતો ઘર, પૈસા, નોકર, ચાકર. ગાય. ભેંસ વગેરે પશુઓને રાખવા, સેના-ચાંદી, હીરા-મેતી બધું રાખવું છે, રાખે છે. આથી ગૃહસ્થને માટે પરિગ્રહનું પરિમાણ કરવાનું વ્રત રાખ્યું છે. દેશવિરતિધરને માટે અણુવ્રત છે, આથી ! શ્રાવકોએ પણ ગૃહસ્થાવસ્થામાં આટલું તે અવશ્ય સમજી જ લેવું જોઈએ જે ધન-સંપત્તિ આવશ્યક છે, ઘર સંસાર ચલાવવા માટે. પરંતુ આને અર્થ એ નથી કે અસીમ રાખીએ! ના, પોતાને પેટ ભરવા જેટલું મળી જાય એટલે સંતોષ માન જોઈએ. પરંતુ સંતોષ વૃત્તિ નથી તે તે..લેભ-રાગ-આસક્તિ, વગેરે વધુ વધશે. પછી તો પેટ નહીં, પેટ ભરવાની ઈચ્છા થશે. કેમ કે ઈચ્છાને તે કઈ અંત જ નથી, સીમા જ નથી. આથી સંતોષ નહી. અસંતોષ જ રહે. છે. તૃપ્તિ નહી, તૃણુ જ વધે છે. ત્યાગ નહીં, રાગ જ વધે છે. ચિંતન નહી, ચિંતા જ વધે છે. શાસ્ત્રોમાં આવી વાત આવે છે કે એક-શેઠને..... પોતાની સાતમી પેઢીને છોકરો પણ સેનાના પારણામાં ઝૂલે, સેનાની પ્યાલીમાં દૂધ પીએ એવી....સતત ઈચ્છા હતી. મકાનને રંગ પણ સાતમી પેઢી સુધી કાળે ન પડી જાય, નીકળી ન જાય એવી ચિંતા કરતો હતો. આ રીતે મૂછ આસક્તિ ખૂબ પ્રમાણમાં હતી. એકાએક સાધુ સંત મહાત્મા પધાર્યા. શેઠને ઉપદેશ આપ્યો. શેઠજી ! સાવધાન થઈ જાવ જાગૃત થઈ જાવ. ફકત સાત દિવસનું જ આયુષ્ય છે અને તમે સાતમી પેઢી સુધીની ઈચ્છા અને ચિંતા શા માટે કરે છે ?...સંસાર વધે ભવ પરંપરા વધે....સંસાર બગડે... આમાં પરિગ્રહને સૌથી વધારે સાથ છે. આથી મર્યાદા કરવી એ જ આવશ્યક છે. આખરે પણ..ઈચ્છા રેકવી તે પડશે જ ! ચેથા અને પાંચમાં મહાબતની વ્યવસ્થા - ત્રેવીસમાં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના સમયમાં “વાગામ ઘ” ચાર મહાવ્રતની ધર્મ વ્યવસ્થા હતી. જેમાં ચોથું મહાવ્રત અપરિગ્રહ હતું. તેમાં સ્ત્રીના ત્યાગને સમાવેશ થતો હતો. તે સમયના સાધુ ભગવંત વગેરે પ્રાજ્ઞ બુદ્ધિમાન અને સરળ હતા. આથી તેઓ સારી રીતે આ સમજતા હતા કે જ્યારે સેના ચાંદી, હીરા મેતી વગેરેને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ સંગ્રહ પરિગ્રહ છે, જ્યારે સ્ત્રી એ તે મહા પરિગ્રહ છે. સ્ત્રીને રાખવી એટલે એની પાછળ સોયથી માંડીને તલવાર સુધી આ સંસાર ઊભું કરવું પડે છે. ઘર મકાન બધું બનાવવું પડે છે. આથી સમજીને જ સ્ત્રીને પણ આસકિત-રાગનું કારણ માનીને સર્વથા છોડી દેતાં હતા તેવી જ રીતે ધન ધાન્ય વગેરે પણ છોડી દેતા હતા. આ વાત મહાવીર સ્વામી ભગવંતના સમયમાં જીવ જ્યારે સ્વભાવથી વક અને જડ છે. બુદ્ધિશાળી નથી. તેથી ભગવાનને પહેલા અને ચોથા મહાવ્રતના બે ભેદ કર્યા, ચોથામાં માત્ર સ્ત્રીને ત્યાગ કરવાનું કહ્યું....અને પાંચમાં મહાવ્રતમાં ધન, ધાન્ય, સેનું, ચાંદી, રૂપિયા, પિસા વગેરે નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરવાનું કહ્યું. એ રીતે પાર્શ્વનાથ ભગવાનના જ સયમાં ચોથા મહાવ્રતના બે ભેદ કરીને ચોથું પાંચમું એમ બે જુદા જુદા બતાવીને વધારે સ્પષ્ટીકરણ કરતાં પાંચ મહાવ્રત બનાવ્યા. પરંતુ વાત તે ત્યાંની ત્યાં રહી, કોઈ જ ફરક ન પડ. પાર્શ્વનાથ ભગવાનના સમયમાં આ મહાવતે ન તે ઓછા હતા અને મહાવીર સ્વામીના સમયમાં ન તો વધારે હતા. માત્ર સંખ્યામાં જ ફરક પડ. અધિકરણ અને ઉપકરણ: જગતમાં વસ્તુ બે પ્રકારની બતાવાઈ છે. એક તે અધિકરણરૂપ છે. જે છ કાયના આરંભ-સમારંભમાં, સંસાર વૃદ્ધિમાં અને સંસારની શભામાં કામ આવે છે. ચાકુ, છરી, તલવાર, કુહાડી વગેરે સાધન અધિકરણ છે. શાસ્ત્રો, વગેરે, વાહન વગેરે વસ્તુઓ દોષકારક છે. તેનું– ચાંદી રૂપિયા પૈસા વગેરે આસકિતનું કારણ છે. સંસાર વૃદ્ધિનું કારણ છે. આથી અધિકરણ છે. એ માટે અધિકરણ રૂપ વસ્તુને સાધુ સર્વથા ન રાખે. સાધુએ સંસારનો ત્યાગ કર્યો છે. સર્વથા સંસાર છોડ છે. ભવ સંસાર પણ વધારો નથી. આથી સાધુએ આવા પરિગ્રહને તે સર્વથા ત્યાગ કરવો જોઈએ અને અપરિગ્રહી બનવું જોઈએ. તે તમને પ્રશ્ન થશે કે સાધુ મહારાજ વસ્ત્રાપાત્રાદિ વરતુઓ રાખે તે છે. આથી જ કહ્યું છે. કે ઉપકરણાત્મક વસ્તુઓ સાધુ રાખી શકે છે. ઉપકરણ એટલે એવી વસ્તુ જે આત્મા ઉપર ઉપકાર કરે. આત્માના કર્મ ક્ષય કરાવવામાં, જીવ રક્ષા આદિ સંયમ યોગોમાં ઉપયોગી પુરવાર થાય, ઉપ Page #30 -------------------------------------------------------------------------- ________________ કારક બને...એવી વસ્તુ ઉપકરણ કહેવાય છે. આત્માના ધર્મ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપાદિ. આ ધર્મોની આરાધના કરવા માટે દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર આદિ પંચાચાર, ધર્મનું સ્વરૂપ બતાવ્યું, હવે આ પંચાચારને પાળવામાં, જે વસ્તુઓ સહાયક છે તે ઉપકરણ કહેવાય છે. અંતે ધર્મની આરાધના ઉપાસના માટે વસ્તુઓ દ્રવ્યરૂપે સહાયક બની શકે છે. વસ્તુની આવશ્યકતા પણ અનિવાર્ય રૂપે સિદ્ધ થાય છે. જે જે વસ્તુની સહાયતાથી જે આચારની પાલના થાય. તે વસ્તુ તે ધર્મનું ઉપકરણ કહેવાશે. આટલા માટે ધર્મો. પકરણ નામ રાખવામાં આવ્યું. ધર્મની સાધનામાં જે ઉપયોગી સિદ્ધ થઈ તે વસ્તુને ધર્મોપકરણ કહેવામાં આવે છે. તેના મુખ્યરૂપથી ત્રણ પ્રકાર છે. ૧) દશનેપકરણ. (૨) જ્ઞાનેપકરણ. (૩) ચારિત્રપકરણ. આ પંચાચારના પાલનમાં ઉપયોગી હોવાથી, તે તે આચાર ધર્મ સહયોગીપણે સિદ્ધ થવાથી તે તે સાધન સામગ્રીને દર્શન વિગેરે ઉપકરણના નામથી ઓળખવામાં આવે છે. દાખલા તરીકે મંદિરમાં ભગવા. નના દર્શન-પૂજમાં જે ચામર, કળશ, થાળી, વાળાકુંચી, કેસર, ચંદન, ધૂપ, દીપ, વિગેરે વસ્તુઓ છે તે દર્શનેપકરણ કહેવાય છે. પાટી, પિથી, ઠવણી, પુસ્તક, કલમ, પિન, નેટબુક વિગેરે જ્ઞાનના ઉપકરણ છે. જે જ્ઞાનાચારને ધર્મ પાળવામાં ઉપયોગી બને છે. એવી જ રીતે, શ્રાવકને ચારિત્રની ઉપાસનામાં ચરવળ, મુહપત્તિ, કટાસણું, એ જ પ્રમાણે પૌષધ માટે સંથાર, દંડાસણ, કામળી વિગેરે જે ઉપગી છે તે તથા સાધુ જીવનમાં ચારિત્રાચારની સાધનામાં જે વસ્ત્ર, પાત્ર, દાંડે કાંબળી, રજોહરણ વિ. છે તે ચારિત્ર ધર્મ માટે ઉપયોગી ઉપકરણ કહેવાય છે તે ચારિત્રેપકરણ જ સાધુ રાખી શકે છે. આથી નકકી થાય છે કે, દશન-જ્ઞાન–ચારિત્રો પાગી સાધનોને, વસ્તુઓને ઉપકરણ કહેવાય છે. સાધુ પણ પિતાની નત્રયીની સાધના માટે તેને ઉપયેગી ઉપકરણ જરૂર રાખે. હા; એટલી વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે એના ઉપર મેહ, આસકિત ન રાખે અને વળી તેને એવી રીતે રાખે કે એને જોઈને બીજાને પણ રાગ ઉત્પન્ન ન થાય. અને સાધુ સ્વયં પણ એવા ઉપકરણે ઉપર આસકિત ન રાખે એમાં મૂછ ન રાખે. અને વળી જરૂરીયાતથી વધારે સંગ્રહ પણ ન કરે. જે જરૂરીયાત કરતાં ઘણી વધારે વસ્તુઓને સંગ્રહ કરવામાં આવે, અથવા એનામાં તીવ્ર Page #31 -------------------------------------------------------------------------- ________________ ३६४ -સુચ્છ કે તીવ્ર આસકિત જે રહી જાય, મન તેમાં રહી જાય તે ભવ બગડી જાય છે. આથી સાધકે સાધને પણ સીમિત રાખવા જરૂરી છે અને તેમાં પણ ઉપકરણે વડે અનાસકિત પૂર્વક ચારિત્ર ધર્મની રક્ષા કરવાને ભાવ રાખે. ન રાખે તે ચારિત્ર ધર્મની પાલનામાં વિક્ષેપ હવે સાધુ કદાચ વસ્ત્ર ન રાખે. ન ધારણ કરે તે ધર્મની નિંદા થાય છે. અન્ય જેનાર વર્ગ ધર્મની નિંદા કરશે. વૃણા કરશે, એમાં કારણભૂત નિર્વસ્ત્ર સાધુ બનશે. આથી સાધુ કર્મબંધનું નિમિત્ત - બનશે. કાંબળી (ગરમશાલ) ન રાખે તે સંપાતિમ જીવોની કાળ સમયમાં રક્ષા કરવાનું મુશ્કેલ બને, આહાર માટે પાત્ર ન રાખે અને હાથમાં આહાર કરે તે શરીર ઉપર ઢોળાય, નીચે પડે વિગેરેથી કારણેથી કીડી, મંકોડા, વિગેરે ની ઉત્પત્તિ સંભવિત બને અને સ્ત્રી વિગેરે પાસે સાફ કરાવવાને પ્રસંગે ઉપસ્થિત થશે અને સ્ત્રી પણ આખરે તે વસ્ત્રથી જ સાફ કરશે અને મહાવતી સંયમી બ્રહ્મચારીને સ્ત્રી સ્પશને દેષ લાગશે. આવી રીતે અનેક દોષોની સંભાવના ઉભી થશે. આથી નિષ્કર્ષ એ આવશે કે દેવોથી બચવા માટે જડ પદાર્થો કે જે અમારા આત્મા ઉપર ઉપકાર કરવામાં સમર્થ છે, કર્મક્ષયમાં સહકારી છે અને ધર્મારાધનામાં ઉપયોગી છે તેને ઉપકારકણ સ્વરૂપે, નિર્મોહ વૃત્તિથી સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ગ્રહણ કરી શકે છે. શ્રી દશવૈકાલિક આગમ સૂત્રમાં પણ કહ્યું છે કે, जं पि वत्थं च पायं वा, कंबल पायपुछण । तं पि संजमलज्जट्टा धारैन्ति परिहरन्ति च ॥ ચિત્તશુદ્ધિ”–આત્મશુદ્ધિ–કર્મલયજ જેમને દયેય છે એવા સાધકે જે પોતાની પાસે વસ્ત્ર, પાત્ર, કાંબળી, રજોહરણ વિગેરે ઉપકરણે રાખે છે તે માત્ર સંયમ ચારિત્રની રક્ષા માટે જ રાખે છે. અને સંયમની રક્ષા માટે જ ત્યાગ પણ કરે છે. સંયમ રક્ષા પ્રધાન છે. આથી ઉપકરણ ઉપકારી અને ઉપયોગી છે. પરિગ્રહ અને હિંસા-આરંભ-સમારંભ - परिग्रहार्थ मारम्भमस तोषा द्वितन्वते । संसारवृद्धिस्तेनैव, गृणीत तदिदं व्रतम् ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ , અસંતોષની વૃત્તિના કારણે પરિગ્રહ-સંગ્રહ વધારવા માટે આરંભ સમારંભ વધારવામાં આવે છે. જોકે પરિગ્રહને માટે જ આરંભ સમારંભ કરતા હોય છે. કારણ કે મનમાં અસંતોષની આગ ચાલુ છે. આ અસંતોષની વાલા તે લાલા ...ની જ વૃત્તિ રખાવે છે. તૃણું જ એટલી ભંયકર છે, ઈછા અને આશા જ એટલી અનન્ત છે કે તે પરિગ્રહ વધારતે જ જશે સંતોષ આવ સંભવિત નથી. હવે વસ્તુ– એને સંચય આરંભ સમારંભ વિના કેવી રીતે સંભવે ? ભૌતિક દુનિયાની બધી વસ્તુ આપણા ઘરમાં તો કયાંથી આવી જાય? કેવી રીતે આવી જાય? કયાં તે ધાડપાડ ધાકધમકી કે ચેરીથી આવી શકે અને જે સ્વયં મહેનત કરીને મેળવવી હોય તો તેમાં આરંભ–સમારંભ હિંસા કરવી પડે છે. ચોવીસે કલાક કારખાના મીલો ચાલુ રાખવી પડે છે. યંત્ર યુગના આધુનિક જમાનામાં રાત-દિવસ મશીન ચલાવાય છે. મશીનમાં પાણી, વીજળી અગ્નિ વિગેરે અનેક પ્રકારની હિંસા થતી હોય છે. એક કંપની મેટર કાર એક કલાકમાં એક તૈયાર કરીને બહાર મોકલે છે. હવે વિચારી કે એની પાછળ કેટલું વિશાળ કારખાનું હશે? ટયુબ-ટાયર કેટલા જોઈએ? તે કયાંથી આવે છે? કહેવાય છે કે મલેશિયાના વૃક્ષ વિશેષના રસ અને અન્ય મિશ્રણમાંથી આ ટાયર વગેરે બનાવાય છે. હવે વિચારો કે એક મોટરકારની પાછળ કેટલી ભયંકર હિંસા ? મીલો ચલાવવાની પાછળ, દવાઓ બનાવવાની પાછળ કેટલે પ્રચંડ આરંભ-સમારંભ થાય છે? આજે ચારે બાજુ કેટલા મોટા પાયા ઉપર હિંસા થઈ રહી છે.? એક શ્રીમંત ગૃહસ્થ પિતાનું ઘર ૮-૧૦ લાખના હાથી દાંતની કલાકૃતિઓથી શણગાર્યું હતું. વિચાર તો કરો કે હાથીદાંત કયાંથી આવે છે? અંતે હાથીને મારીને જ પ્રાપ્ત કરાય છે. પ્રત્યેક વર્ષમાં દેઢ લાખની સંખ્યામાં હાથીઓની કતલ થાય છે. આવા શેખીન પરિગ્રહધારીએ આવી હાથીદાંતની વસ્તુઓ માત્ર શોભાને માટે જ સંગ્રહ કરી રહ્યા હોય છે. તો શું આ હિંસાનું પાપ તેઓને નહીં લાગે? આ કેટલી ભયંકર અને નિરર્થક હિંસા છે? અનર્થદંડ છે. કાયા, કુટુંબ માટે અનિવાર્યપણે કરાતી હિંસા એ અર્થદંડ બની શકે છે. પણ મનરંજન અને શેખ વિગેરે માટે કરાતી હિંસા તો અનર્થદંડ બનીને આત્માને દંડે છે. નરકાદિ દુર્ગતિને અધિકારી બનાવી શકે છે. આ તો ઘરની Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ એક વસ્તુની વાત થઈ આવી તા સેકડો વસ્તુએથી ઘરની સજાવટ કરવામાં આવે છે. આવી સેંકડા વસ્તુએ સંગ્રહ કરવા પાછળ જીવને કેટલા આર ંભ સમારભ કેટલી હિંસા કરવી પડે છે. આરભ-સમાર ભ વિના પરિગ્રહને સંભવ જ નથી. આથી આવુ એક ચક્ર ચાલી રહ્યું' છે. આર’ભ સમાર'ભથી પરિગ્રહ અને વળી તે પરિગ્રહને માટે કરી હિંસાપરિગ્રહિત સ`ગ્રહિત વસ્તુના રક્ષણ માટે બંદૂકધારી ચાકીયાતે રાખવા પડતા હૈાય છે. સમય ઉપસ્થિત થયે તેને ગેાળીબાર કરવાની આજ્ઞા પણ આપવી પડતી હેાય છે. વસ્તુના સંરક્ષણ માટે આપણે પચદ્રિય મનુષ્યની હત્યા સુધી પહેાંચી જઈએ, એવી શકયતા ઊભી થાય છે. આને જ શાસ્ત્રમાં વિષય સંરક્ષણાનુ` બધી રૌદ્રધ્યાન કહ્યું છે. રૌદ્રધ્યાન નરકનું કારણ છે. આ રીતે પરિગ્રહ ઉત્પન્ન કરવાને માટે.હિંસા...રક્ષા અને પછી પરિગ્રહિત વસ્તુઓની દેખરેખ પાછળ હિંસાના ...રક્ષા કરવા માટે વળી હિંસા...આ રીતે પરિગ્રહ અને હિંસાના જન્ય જનકભાવનું એક વિષચક્ર ચાલુ છે. આ પાપથી સંસાર વધશે કે નહી? બેશક, સંસાર વૃદ્ધિનું જ કારણ આ થાય છે. આથી પરિગ્રહને પાપ કહ્યુ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય મહારાજ યાગશાસ્ત્રમાં સ્પષ્ટ કહે છે કે, संसारमूलमारम्भास्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहम् ॥ પ્રાણીઓને પીડા પહોંચાડવી વધ કરવે, દુઃખ આપવુ જીવઘાત વિગેરે રૂપ જે આરંભ–સમારંભાત્મક હિંસા છે. તે સ`સારવૃદ્ધિનું મૂલ કારણ છે અને એનેા પણ મૂળ હેતુ તે પરિગ્રહ જ છે. આથી ઉપાસક સાધકે નિર્ણય કરવા જોઈએ કે તે ઓછામાં એછી જરૂરીયાતાથી જીવન વ્યવહાર ચલાવે. '. અર્થ શાસ્ત્રમાં પદાર્થ નુ ત્રણમાં વિભાગીકરણ કર્યુ છે. (૧)જરૂરીયાતે Necessity (૨) સગવડ comfort (૩) શેખ Luxury સાધક જરૂરીયાતમાં પેાતાનું જીવન વિતાવે અશક્તિ કે આશક્તિના કારણે સાધક કદાચ સગવડ સુધી પહેાંચી જાય પણ શૈાખથી તા અત્યંત ક્રૂર રહે કારણ કે તેમાં થતી અપાર હિંસાના વિપાકે ભાગવતાં આત્માને દમ નીકળી જશે. હવે રીયાતની વ્યાખ્યા પણ નિશ્ચિત કરીને કહી www.jainelibrary.örg Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૬૭ દીધી. તમને જે જરૂરીયાતની સમજણ આપવાનું કહેવામાં આવે તે હેલીકેપ્ટરને પણ કદાચ જરૂરીયાત કહી દો. પણ જ્ઞાનીએાએ સુસ્પષ્ટ શબ્દોમાં ફરમાવ્યું કે “ઉના ઘી થી પડેલી રોટલી મળે, થીગડાં વિનાનું વસ્ત્ર મળે, અખંડ નળીયાવાળું ઘર મળે “એટલે જરૂરીયાત સમાપ્ત થાય છે. બાકી આશા અને અપેક્ષાઓને તે કયાંય અંત જ નથી. માટે નિરર્થક પરિગ્રહ ન વધારે જોઈએ. આયુષ્ય કર્મબંધમાં અને ગતિ નામકર્મની પાછળ પણ પરિગ્રહ કારણ બને છે. & સંભ પ્રાણાતિપાતાદિ હિંસાને સંકલ્પ, સમારંભ સંકલ્પ અનુસાર પૂર્વ તૈયારી, આરંભ એટલે સંક૯પ અનુસાર પ્રવૃત્તિ આ ત્રણેમાં હિંસા છે. પરિગ્રહના આધાર પર આયુષ્યબંધ જીવ એક ગતિમાંથી બીજી ત્રીજી ચેથી ગતિમાં જાય છે અને આ રીતે ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. અત્યારે વર્તમાન ભવમાં આગામી જન્મનું આયુષ્ય બાંધીને પછી તદ્દનુસાર બીજી ગતિમાં જાય છે. આમાં પરિગ્રહને કારણ રૂપે બતાવતાં શ્રી ઉમાસ્વાતિ મહારાજ શ્રી તત્વાર્થધિગમ સૂત્રમાં કહે છે કે @ામ વરિત્ર જ ના થાયુષઃ ! (-૨૭) અતિશય આરંભ અને અત્યંત પરિગ્રહ સંગ્રહથી નરકગતિનું આયુષ્ય બંધાય છે. આવા પ્રકારના ઘણા આરંભ સમારંભ કરીને મહા પરિગ્રહી-ધારીને નરકગતિમાં જવું પડે છે. શાસ્ત્રમાં એટલી હદ સુધી કહ્યું છે કે ચક્રવતી પણ જે સંસાર છોડીને ચારિત્ર ન સ્વીકારે તે નરકમાં જવું પડે છે. આથી જ તે કહ્યું છે કે “ચક્રેશ્વરી સે નરકેશ્વરી રાજેશ્વરી સે નરકેશ્વરી” સગર ચક્રવતી જેવાને ૬૦૦૦પુત્રો થયા તો પણ તૃપ્તિ ના થઈ...પરિણામ સ્વરૂપ...તીવ્ર મૂછમાં મરીને નરકમાં ગયા. બ્રહ્મત્ત ચક્રવતી પણ સાતમી નરકમાં ગયા. હવે આ પ્રસંગને જે સહૃદયતાથી વિચારીએ તે પ્રસંગની ગંભી. રતાનો ખ્યાલ આવે. બ્રહ્મદત્ત ચક્રવતીનું ૭૦૦ વર્ષનું આયુષ્ય હતું અને સંસારના સુખ (સુખાભાસ)ની ટોચકક્ષામાં જ મૃત્યુ પામ્યા દીક્ષા લીધી નહીં માટે મરીને સાતમી નરકમાં ઉત્પન થયાં. ત્યાંનું આયુષ્ય ૩૩ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ સાગરોપમનું છે. દસ કલાકેડી પલ્યોપમને એક સાગરોપમ થાય છે. અને આવા ૩૩ સાગરોપમ સુધી બ્રહ્મદત્તને જીવ સાતમી નરકમાં અપાર વેદનાને અનુભવશે. હવે જરાક ત્રિરાશી માંડો કે ૭૦૦ વર્ષમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય ખરીદી શકાય તો એક ક્ષણમાં કેટલું આયુષ્ય મળે? તે ગણિતજ્ઞોએ ગણતરી કરીને કહ્યું છે કે એક ક્ષણની અંદર ૧૧,૫૩,૦૦૦૦૦૦૦ અગ્યાર અબજ ત્રેપન લાખ પોપમનું દુઃખ ખરીદી શકાય એનો અર્થ એ થયો કે ભૌતિક સુખની એક ક્ષણ આપણને આટલું દીધું દુઃખ આપી શકવાની તાકાત ધરાવે છે. હવે બુદ્ધિથી વિચારી એ તે પણ આવા દુઃખદાયી દુઃખપરંપરક એવા સંસારના સુખની લાલસા ઉડી જાય અને સુખ માટે થતા જે આરંભ પરિગ્રહના પાપે છે. તે પણ બંધ થઈ જાય યેગશાસ્ત્રમાં કહ્યું. तृप्तो न पुरैः सगरः, कुचिकर्णो न गोधनैः । न धान्यौस्तिलक श्रोष्ठी, न नन्दः कनकोत्करैः ॥ મગધ દેશમાં કુચિકર્ણ નામનો પ્રસિદ્ધ ગામનો મુખી હતું. તેની પાસે એક લાખ ગાયે હતી. તે નિત્ય ગાના દૂધ, દહીં, ઘીનું જ ભોજન કરતો હતો તે પણ તેને તૃપ્તિ ન થઈ. અંતે તે અસંતોષ, અજીર્ણ અપાચનની અવસ્થામાં પણ આ મારી ગાય છે...તેનું દુધ,ધી નહીં છોડું.. પીને જ રહીશ એમ કરતાં તેના શરીરમાં રસયુક્ત અજીણું સર્વત્ર વ્યાપી ગયું, પીડા અસહ્ય બનતાં બૂમ પાડે છે, સહન થતું નથી છતાં, “હાય મારી ગયા છે. હાય..હાય...” કરતા મૃત્યુને નોતરે છે. મરીને તિર્યંચ પશુની દુનિયામાં જન્મ લે છે. પશુધન પણ શાસ્ત્રમાં ધન રૂપે ગણવામાં આવ્યું છે. આથી જ નવ પ્રકારના પરિગ્રહમાં પણ “ચતુષ્પદ થી પશુધન જે સીમાતીત હોય તે તેને પણ પરિગ્રહમાં ગણ્યું છે, Rા-–તન-ધન, ધન ફ્રી વન–વાના जब आवे संतोष धन, तब सब धूल समान ॥ બધું હોવા છતાં પણ જે સંતેષ ધન નથી તે બધું જ વ્યર્થ છે. આથી જેટલો પરિગ્રહ છે તેટલે સંતેષ વધારે અને એ જ પ્રમાણે Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ જેટલા સાષ વધારે તેટલેા પરિગ્રહ આછા રહેશે, પયિા શ્રાવક મહાન સંતાષી હતા, આથી વધારે પરિગ્રહ નહીં રાખેલેા. હકીકતમાં જેને આંતરવૈભવનુ, ગુણસ ંપત્તિનું, આત્મશ્ચયનું દન થયુ હાય છે, તે બહારના ભૌતિક પદાર્થાની આસક્તિથી મુક્ત અને છે, માનસશાસ્ત્રનો આ નિચમ ખાળકમાં પણ જોવા મળે છે. બાળક સે, અસેા નાના નાના કાંકરાથી રમતા હાચ અને તેને એ પેડા આપવામાં આવે તે તે સ્વાભાવિક રીતે અને હાથેાના કાંકરા ફેકીને અને પેંડા લેવા ઉત્સુક બનશે. ખસ, તેવી જ રીતે સ ંતાષ ધન, સ શ્રેષ્ઠ ધન છે એની પ્રતીતિ થતાં જીવ પરિગ્રહથી પા ફરે છે. હકીકતમાં સસારમાં ભૌતિક પદાર્થ†ની ઈચ્છા થાય છે, તેને માટે જીવ પ્રયત્ન કરે છે. પછી તે પ્રવૃત્તિથી વસ્તુને મેળવે છે અને પછી તૃપ્ત થાય છે, ફરી વસ્તુની ઈચ્છા-પ્રવૃત્તિ-પ્રાપ્તિ અને તૃપ્તિનો ચકરાવા શરૂ થાય છે. આવું થાય છે કારણુકે ઈચ્છાની પૂતિ થી જે તૃપ્તિ થઈ તે સાદિ–સાંત છે. કામચલાઉ છે એટલે તૃપ્તિને નાશ થતાં ફરી ઇચ્છા ઉભી થાય છે. તેનુ કારણ એ છે કે તમે પુદ્ગલ દ્રવ્યની-વિનાશી દ્રવ્યની ઈચ્છા કરી હતી, હવે પદાર્થ જ વિનાશ પામશે તેા તેના ઉપર ઉભેલી તૃપ્તિ કાં સુધી ટકી શકશે ? એટલે આ વિષચક્રમાંથી બહાર નીકળવાના એ ઉપાયા છે. પ્રથમ તા ઈચ્છાની પૂતિ કરવાને બદલે ઈચ્છાનું વિલીનીકરણ કરો. માહજન્ય અને અજ્ઞાનમૂલક ઇચ્છાના વાસ્તવિક સ્વરૂપનો વિચાર કરી ત્યાંથી પાછા ફરે. સંજ્ઞાની પૂર્તિ કરવાને બદલે સ ંજ્ઞાનો નાશ કરે. આજે દુનિયા સંજ્ઞાના પેષણ માટે આગેકૂચ કરી રહી છે. કૂકી ગ કલાસ (Cooking class) એ આહારસંજ્ઞાનુ તાફાન છે કે ખીજુ કાંઈ ? બ્યુટી પા ́ર એ મૈથુન સ ંજ્ઞાનુ પાષણ છે કે ખીજું કાંઈ? આજે સંજ્ઞાના પાષણને બદલે જો શાષણ કરવામાં આવે તે ઇચ્છાઓનો ઉન્માદ ખધ થાય, કયાંક તે પૂર્ણ વિરામની પ્રાપ્તિ થાય. આકી ઇચ્છાની પૂર્તિ માં તા આખા જગતનો મસાલે જીવને ઓછે પડશે કારણકે ઈચ્છા અનંત છે-તે તળીયા વિનાની પેટી છે-તેને કેવી રીતે ભરી શકાશે હવે ઇચ્છા કર્યાં વિના ન જ રહી શકતા હૈા તા મીજો માગ એ છે કે અસદૃઈચ્છાઓને અઢલે સ ્ ઈચ્છા કરે. નાશવ ́ત એવા Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ પુદ્ગલાના લેાચાને ખાતર મનુષ્યજીવનની બરબાદી કરવાને બદલે આ મનુષ્યજીવનમાં જ શક્ય એવી આત્મસ્વરૂપની પ્રાપ્તિની ઇચ્છા કરે, તેને માટે પ્રવૃત્તિ કરી, પ્રાપ્તિ કરી તૃપ્તિ મેળવે તે સ્વરૂપ સાદિ અનત કાળ રહેવાવાળુ હાવાથી તેનાથી થયેલી તૃપ્તિ પણ સાદી અનંતકાળ સુધી રહેશે, પૌદ્ગલિક પર પટ્ટાના પરિગ્રહની વાત જ ત્યાં ઉભી રહેતી નથી. અને તદ્જન્ય આરંભ-સમારંભ હિંસાનું વિષ વર્તુળ પણ બંધ થઈ જશે. પુણિયા શ્રાવક પાસે આ દિવ્ય દૃષ્ટિ હતી માટે તેમણે પાતાનુ જીવન પરિગ્રહની ચુંગાલમાંથી છેડાવી દીધુ અને સાત્વિક જીવનદ્વારા આત્માન્નતિના સેાપાન સર કરી લીધા ધન્ય છે તે મહાન શ્રાવકને કે જેને કાંચ દીનતા ખતાવવી પડી નથી, પરંતુ મગધસમ્રાટ શ્રેણિકનરેશને તેની પાસે સામાયિકનું ફળ લેવા માટે લાંમા થવું પડ્યુ હતુ!!! અચલપુર શહેરમાં કરીયાણાના વેપારી તિલક શેઠે, આવતા વર્ષે દુષ્કાળ પડનાર છે’ એવું જ્યેાતિષનુ વચન માનીને ઘણા અનાજનો સંગ્રહ કર્યાં. ચારે બાજુના ગાડાઉન ભરી દીધા પેાતાનું ઘર પણ્ અનાજથી ભરી લીધુ. પેાતાની તમામ સપત્તિના બળે ખરીદી શકાય તેટલું અનાજ ખરીદી લીધુ. અને ભૂમિગૃહેામાં, વખારામાં સુરક્ષિત કરી લીધુ. આની પાછળ એક જ વિચારધારા કામ કરે છે કે આવતા વર્ષ દુકાળના સમયમાં આ અનાજને ખમણા ચાર ગણા ભાવે વેચી વધારે કમાઈશ. પરંતુ ભવિતવ્યતા કાંઈ જુદી જ અની, બીજા વર્ષે મનપસ ંદ વરસાદ પડયા. સેાળ આની વ થયુ.... ખેતરેામાં મબલખ પાક થયેા છે. લેાકેાને ખેતી સારી થવાથી શેઠની પાસે કોઈ અનાજ ખરીદવા જ આવ્યું નહીં. અને અ ંતે વરસાદ એટલા બધા મૂશળધાર પડચેા કે શેઠના બધા ગોડાઉનમાં ચારે આજુ પાણી ભરાઈ ગયું. અનાજ સડી ગયુ. લાખા રૂપિયાનું નુકશાન થઈ ગયુ. બધે મામલેા બગડી ગયા....અને તેની હાય...હાય....માં તીવ્ર આસક્તિમાં મરીને શેઠ નરકે સીધાવ્યા. ધનલાલચુ ન"દરાજા પાટલીપુત્રનો રાજા હતા.તેણે જીવનમાં મહત્ત્વાકાંક્ષા ઉભી કરી કે, “હું ત્રણખંડના અધિપતી થાઉં !” અને લેાકેા પાસેથી ઘણા વિપુલ પ્રમાણમાં કર લેવા માંડયા, અન્યાય-અનીતિથ ૧ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧. ઘણાં પૈસા એકઠા કરવા લાગ્યું. તેને પૈસા ઉપર અત્યંત મૂર્છા હતી. ચારે માજુથી સેાનું ભેગું કરીને તે પેાતાના ખજાના ભરવા માંડયા. પ્રજા ઉપર બીનજરૂરી કર નાખીને નંદરાજાએ સેાનાના ડુંગર મનાવી દીધા. કુવા સેનાથી ભરી દીધા. સેાનાની ગિની અને રૂપિયાનું ચલણ ખ ધ કરીને ચામડાના ચલણી સિક્કાએ મનાવ્યા. આવી પરિસ્થિતિમાં તીવ્ર લેાભી મહાપરિગ્રહી સુવર્ણાસક્ત નીંદ રાજાના શરીરમાં જાણે ચારે ખાજુથી સેય ન ભેાંકાતી હાય એવી આગની જેમ તીવ્ર વેદના થવા માંડી. શરીરમાં ચારેબાજુ મહારોગો ઉત્પન્ન થયા. અને આટલા વિશાળ ધનસામ્રાજયથી પણ શરને નહી' પામેલા નઈ રાજા અશરણ્, દીન અનીને ભયંકર દુઃખી થતા થતા મૃત્યુ પામે છે. હાય...મારૂં સાનુ હાય....મારૂં સાનુ....શું થશે? મારી સાથે નહી આવે ? હું એની સાથે નહી રહી શકું ! એવી નિરાધાર પરિસ્થિતિમાં મરી ગયા. કેવી દુશા થઈ ગઈ ! મહા પરિગ્રહ-મૂર્છાનુ દુષ્કળ પામીને દુર્ગતિના મહેમાન થઈ ગયા જેવી રીતે અત્ય ંત તીવ્ર પરિગ્રહ-મૂર્છાના કારણે નરક ગતિનુ આયુષ્ય મંધાય છે, તેવી રીતે. "अल्पारंभ परिग्रहत्व स्वभावमाद वाऽऽज व च मानुषस्य " ( ६-१८) અત્યંત અલ્પઆરભ સમારંભ અને અલ્પ પરિગ્રહ એ પ્રમાણે સ્વભાવની સરળતા તથા મૃદુતાથી જીવ મનુષ્ય ગતિને ચેાગ્ય આયુષ્ય કમ બાંધે છે. આ પ્રમાણે નરક ગતિ મનુષ્ય ગતિ ચેાગ્ય અને પ્રકારની ગતિના આયુષ્યના આધાર પરિગ્રહની ન્યૂનાધિકતા ઉપર આધારિત છે, આ પરિગ્રહના સંગ્રહ તથા આસક્તિના કારણે અનેકોના જન્મ બગડયા છે. ભવપર પરા અગડી છે. હવે બગડેલી ભવુ પરપરાને સુધારી લેવી હાય તા આજે જીનશાસન સપન્ન મનુષ્ય ભવની ઉત્તમાત્તમ તક મળી છે. તે પરિગ્રહને પાંચમું પાપસ્થાનક સમજી તેનાથી નિવૃત્તિમાન થવાના પરિણામ કેળવે. આજે દુનિયામાં પ્રત્યેક જીવાને સાપથી ભય હાય છે. કારણ કે સાપ એ દેહને! નાશ કરનાર છે, જો કે બધા સાપ વિષમય હાતા નથી છતાં દેહની પ્રીતિના કારણે સાપથી ભીતિ થઈ જ જાય છે. ખસ, તે જ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ન્યાયે જે આત્માની પ્રીતિ થઈ જાય તે પાપથી ભીતિ બની રહે. સાપ તે દેહને–એક ભવને નાશ કરે છે. જ્યારે પાપ તે અનંતા જન્મને નાશ નોતરે છે. આત્માને સત્યાનાશ નેતરે છે. માટે પાપને નાશ કરવા કટીબદ્ધ થવું જોઈએ. પણ હા પાપને પ્રવૃત્તિમાં ત્યાગ કરેલો હશે, પણ જે વૃત્તિમાં પાપ બેઠું હશે તે આજ નહીં તે કાલ તે બમણા વેગથી બહાર આવવાની શકયતા ઉભી રહે છે. એટલે પ્રવૃત્તિમાં પાપના ત્યાગની સાથે વૃત્તિમાં પાપ ત્યાગની જમાવટ કરી લેવી જોઈએ. સામાન્યથી દરેક જ દુઃખથી ડરે છે. દુઃખથી ડરે તે જન પાપથી ડરે તે આર્ય અને સંસારના સુખ (જે સૌથી મોટું પાપ છે તે)થી ડરે તે જૈન. હવે જે જૈનત્વને વિકાસ થશે તે સંસારના સુખની લાલસા ઓછી થતાં તેના માટે જ થતા પરિગ્રહ ઉપર પણ કાપ મુકાશે. વૃત્તિની અંદર સાંસારિક સુખની કામના ઓછી કરવી અત્યંત જરૂરી છે. તે માટે સાચા આત્મિક સુખની ઝાંખી કરવી પડશે. ટૂંકમાં પ્રવૃ. ત્તિમાં અઢાર પાપ સ્થાનકે ત્યાગ એ વૃત્તિની સેાળ સંજ્ઞાના નાશ માટે છે. પરિગ્રહ સંજ્ઞાને નાશ થાય તે પરિગ્રહનું પાપ પણ બંધ થઈ જાય. અને આ સંજ્ઞાનાશ માટે જ દાનાદિ ચાર ધર્મનું વિધાન છે. દાનધર્મથી પરિગ્રહ સંજ્ઞાને નાશ થાય છે. શીલધર્મથી ચૌથન સંજ્ઞાને નાશ થાય છે. તપધમથી આહાર સંજ્ઞાને નાશ થાય છે. ભાવધર્મથી ભય સંજ્ઞાનો નાશ થાય છે. જગતમાં દેખાય છે કે જે ખાડામાં પડયા હોઈએ, તે ખાડાને ટેકે લેવા પૂર્વક જ આપણે ઉભા થઈ શકીએ છીએ. તે પરિગ્રહના ખાડામાં પડેલા છે જે દાન ધર્મને ટેકે લઈ લે તો તે તેમાંથી બહાર: નીકળી શકે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ અતિપરિગ્રહવૃત્તિનું પરિણામ પાટલીપુત્રમાં જયસેન રાજાના કાળમાં નંદ આદિ વ્યાપારીઓ હતા. જિનદાસ વ્યાપારી હોવા છતાં ઉત્તમ શ્રાવક હતા. સમુદ્રદત્ત વ્યાપારીએ એક જૂનું તળાવ ખોદાવ્યું. તેમાંથી ઘણી સેનાની કેશ નીકળી. તે કેશને લેખંડની સમજીને બજારમાં વેચવા નીકળ્યા. જિનદાસે પણ ખરીદ્યો પછી પરીક્ષણમાં સેનાની દેખાણી એટલે જિનદાસે પિતાના પરિગ્રહના પ્રમાણની મર્યાદા ન ઓળંગાઈ જાય એ બીકે ન રાખો અને જિનમંદિરમાં આપી દીધી પછી બીજી ન લીધી. લેભને નિયંત્રણ કરવાથી પરિગ્રહ ને જીતી શકાય છે. નંદે સેનાની જાણીને અધિક કામત આપીને ધીમે ધીમે બધી ખરીદવા લાગ્યો અને ઉપરથી લોકેને કહ્યું કે તમે કેઈને આપશે નહિં હું બધી ખરીદી લઈશ એક દિવસે મિત્રના ઘરે જમવા જતા નંદે પિતાના પુત્રને કેશ ખરીદી લેવાનું કહ્યું. પરંતુ પુત્રને કીમંત ઘણી લાગતા ન ખરીદી. પછી ગુસ્સે થયેલા એડલેકે બીજે ગયા અને કેશો જ્યાં ત્યાં ફેકી દીધી. કેશે ઉપરનું પડ નીકળી જતા સુવર્ણ પ્રગટ થયું. આ રાજપુરૂષે જોઈ ગયા અને રાજાને ફરીયાદ કરી. એલેકેને પકડાવી દીધા. રાજાએ પૂછપરછ કરતા બીજી બધી કેશ માટે પૂછયું એટલે એડલેકે એ નંદ વ્યાપારીને વેશ્યાની વાત કરી રાજાએ નંદને પકડાવ્યો અને વધ કરવાની આજ્ઞાકરી અને તેનું બધું ધન લૂંટી લીધું. જિનદાસને પણ રાજાએ બેલા. જિનદાસે પિતાના પરિગ્રહ પરિમાણના વતની વિગત સમજાવી દીધી. પરિગ્રહના પરિમાણની વાત સાંભળીને રાજા ખુશ થઈ ગયે. રાજાએ તેનું સન્માન કર્યું માટે પરિગ્રહથી બચવું એ જ હિતાવહ છે ખરેખર પરિગ્રહ સઘળાં પાપસ્થાનકેતરૂપી મહેલને મજબૂત પાયે છે અને સંસારરૂપી ઉંડા કુવાની ઘણી નીકેને પ્રવાહ છે. પરિગ્રહ આત્માને અધોગતિમાં ડૂબાડનાર છે નવગ્રહો કરતા પણ પરિગ્રહ વધારે ધાતક છે, આ ગ્રહ આત્માને ઘણે પજવે છે. વિજ્ઞાન ક્ષેત્રે વૈજ્ઞાનિક ઉપગ્રહ છેડી શકે છે પરંતુ ધર્મના ધાર્મિક ક્ષેત્રે આપણે પરિગ્રહ નથી છોડી શકતા. ઉપગ્રહ છેડ આસાન છે પરંતુ પરિગ્રહ છે દુષ્કર છે, પરિગ્રહ મૂછ ભાવ ગ્રસ્ત છે, માટે મેહ મમત્વ-મૂછ ઘટે તે પરિગ્રહ ઘટી શકે છે. એમ પરિગ્રહ અને મેહ-મમત્વ-મૂછ બેને અન્યન્ય કારક છે માટે એક ને ઘટાડવાથી બીજુ ઘટી શકે છે અને એક ને વધારવાથી બીજુ વધી શકે છે, માટે બને ને ઘટાડવા હિતાવહ છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ (૪) પરિગ્રહ પાપસ્થાનકની સજઝાય. પરિગ્રહ મમતા પરિહરે, પરિગ્રહ દેવનું મૂલ, સલૂણે; પરિગ્રહ જેહ ધરે ઘણે તસ તપ જપ પ્રતિકૂલ સલૂણે. પરિગ્રહ મમતા પરિહરે. નવિ પલટે મૂલ શશિથી. માગી કદીયે ન હોય,.. સલૂણે. પરિગ્રહ ગ્રહ છે અભિન, સહુને દીચે દુઃખ સોય... સલુણે પરિગ્રહ મદ ગુરૂ અત્તણે, ભવમાંહિ પડે જત; સલૂણે યાન પાત્ર જિમ સાયરે, ભારાક્રાન્ત અત્યંત.... સલૂણે જ્ઞાન–દયાન હય ગયવરે, ત૫ જ૫ શ્રત પરતંત સલૂણે; છેડે પ્રથમ પ્રભુતા લહે મુનિ પણ પરિગ્રહ વંત. સલૂણે. પરિગ્રહ ગ્રહ વશે લિંગીયા, લે કુમતિ રજ શીશ સલુણે; જિમ તિમ જગે લવતા ફરે, ઉમાનત હુઈ નિસદીસ.... સલૂણે. તૃપતે ન જીવ પરિગ્રહ, ઇંધણથી જિમ આગ, સલૂણે, તૃષ્ણા દાહ તે ઉપશમે, જલ સમ જ્ઞાન વૈરાગ. સલણે. (૬) પતે સાગર સૂતે નહીં ગેધનથી કુચી કર્ણ સલૂણે તિલક શેઠ વળી ધાન્યથી કનકે નંદ સકર્ણ સલુણે. અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખિયા ન ઈદ નરિન્દ સલુણે, સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ કંદ.. સલુણે. પરિગ્રહ મમતા પરિહરે, Page #42 -------------------------------------------------------------------------- ________________ F શ્રી ધર્મનાથસ્વામિને નમઃ 5. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસુબોધસૂરીશ્વરજી મ. સા. તથા પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ ( રાષ્ટ્રભાષા ૨ત્ન-વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દર્શનાચાર્ય –મુંબઈ ) આદિ મુનિ મંડળના વિ.સં. 20 ૪પના જૈન નગરશ્રી સંઘમાં ચાતુર્માસદરમ્યાન શ્રી ધર્મનાથ પો. હે, જેનનગર શ્વે.મૂ. જૈન સંઘ-અમદાવાદ - તરફથી રોજાયેલ 16 રવિવારીય - * ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર * ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના 7 “પાપળી, સજા. ભારે” @ - વિપw રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ -ની પ્રસ્તુત આઠમી પુસ્તિકા પૂ. હેમલતાશ્રીજી મ. સા. ના શિખ્યા રતનસંચયાશ્રી મ, ના સદુપદેશથી સ્વ. દેવશીભાઇના આત્મશ્રેયાર્થે તેમના ધર્મપત્ની સમુબેન તથા સુપુત્રી જયંતિભાઈ, વિનોદભાઇ, દિનેશભાઈ (રામપુરાવાળા) આદિ પરિવાર | તરફથી...... પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. Jain Education wwijainelibrary.org 2 : સાગર ઝિ-ટર્સ