Book Title: Jain_Satyaprakash 1955 11
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521727/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra MAG ચત્ર "ज्ञान દર્શન www.kobatirth.org 2 For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Fü وادر m 47 5:4 29 : #nis : 28 Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन અકે: વિષય : લેખક : ૧. સંમેલનની સ્મૃતિ અંગેઃ. પૂ. આ. શ્રી. ચંદ્રસાગરસૂરિજી : ૨. શિલ્પીઓની ખલનાતા નિવે લાવો : પૂ. ૫. શ્રી કલ્યાણવિજ્યજી : ૩, જીવંત ખંડેર : પૂ. મુ. શ્રી ચંદ્રપ્રભસાગરજી : ૪. “ શ કરાચાર્ય ’ના લેખના પ્રત્યુત્તર : પૂ. પં. શ્રી કનકવિજ્યજી : ૫. શ્રી. શંકરાચાર્ય વિશે સમર્થ વિદ્વાનોના અભિપ્રાય : સંપાદકીય : કે. કે. સ. આ. શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજીની દીક્ષા કું ડલી : પૂ. મુનિરાજ શ્રી. દર્શનવિજ્યજી ૩ ૩ ૭. દશ આશ્ચર્યો : - છે. શ્રી. હીરાલાલ ૨. કાપડિયા : ૩૮ ૮. કર્મ મીમાંસા (લેખાંક નવમા ) શ્રી. ખૂબચંદ કેશવલાલ : | ९. श्री. सूरचंद्ररचित स्थूलभद्चरित्र श्री. भंवरलालजी नाहटा: ૨૦. મggeઈકશી વાઢિયાવાર્થવાચા-પ્રશત્તિ: શ્રી. અવયંન્ની ના : ૧૧. નવી મદદ. ( રાયટલ પેજ બીજું-ત્રીજું. ૪૩ નવી મદદ ૧૦૦) પૂ૦ તપસ્વી સાધ્વી શ્રીતસાણાશ્રીજીના સદુપદેશથી શેઠ ચીનુભાઈ ચમનાભાઈ, મલાડ ૧૦૦) પૂ આ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી મના સદુપદેશથી શેઠ સુભાઇ રવચંદ, જેન વિદ્યાશાળા. - અમદાવાદ ૫૧) પૂ આ શ્રીવિજયલબ્ધિસૂરીશ્વરજી મના સદુપદેશથી શેઠ આણ દજી મંગલજીની પેઢી. ૩૦) પૂ૦ મુનિરાજ શ્રીસુમતિમુનિજીના સદુપદેશથી શ્રીજૈન સંધ. દેસૂરી ૨૫) પૂ૦ મુનિરાજ શ્રી કૈલાસસાગરજી મના સદુપદેશથી શેઠ ધર્મચંદ દયાચદ શ્રીજોન સંધ. | સાદડી ૨૫) પૂ આ શ્રીવિજયહર્ષસૂરીશ્વરજી અને પૂઇ આ૦ શ્રી વિજયભદ્રસુરીશ્વરજી મના સદુપદેશથી શ્રીપંચ પોરવાલ બડી પાબડી. - શિવગંજ ૨૫) પૂ આ શ્રીવિજયધર્મ સુરીશ્વરજી મહના સદુપદેશથી શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ| ની પેઢી. | નવસારી ૨૫) પૂ૦ ૫૦ શ્રીભક્તિવિજ્યજી મ૦ અને પૂ૦ ૫૦ શ્રીકાંતિવિજયજી મ૦ના સદુપદેશથી શીતપાગચ૭ અમર જૈનશાળા. કે 'ખંભાત ૨૫) પૂ૦ ૫૦ શ્રીદાનવિજયજી મ૦ અને પૂ૦ ૫૦ શ્રીભાનુવિજ્યજી મહના સદુપદેશથી શ્રીવીરવિજયજી જૈન ઉપાશ્રય. અમદાવાદ ૨૫) પૂ૦ ૦ શ્રીચંદ્રસાગરસૂરીશ્વરજી મના સદુપદેશથી શ્રોતપાગચ્છ જૈન સંધ, નાગપુર For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વા 4519 वर्ष : २१ અજ્ઞ : www.kobatirth.org આલેખનકારઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ ૐ અર્હમ્ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र जे शिंगभाईनी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) તંત્રી ; ચીમનલાલ ગોકળદાસ શાહુ વિક્રમ સ. ૨૦૧૨ : વીર નિ. સ. ર૪૯૧ : ઈ. સ. ૧૯૫૫ કારતક સુદ્દે ૧ મંગળવાર : ૧૫ નવેમ્બર સંમેલનની સ્મૃતિ અંગે રઃ પૂ. આ. શ્રી. ચન્દ્રસાગરસૂરિજી, નાગપુર क्रमांक २४२ શ્રી જન ચૈવ મૂર્તિ પૂજક શ્રમણ સંઘનુ સ ંમેલન રાજનગરને આંગણે ભરાયાને વીસ વર્ષ થઈ ગયાં. આ સમેલનની સ્મૃતિ અંગે ચતુવિધ સધની દરેકે દરેક વ્યક્તિએ કંઈ પણ કરી છૂટવું જોઇ એ, કારણ કે જૈનેતરે જાણ્યે કે અજાણ્યે સમજીને કે અજ્ઞાનથી શ્રદ્ધાદિને હચમચાવી મૂકે તેવા આક્ષેપના સખળ પ્રતિકાર કરી શકે તે હેતુથી તે શ્રમણસ'ઘસંમેલને ‘શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક અને પ્રતિકાર કરનારા શ્રમણ ભગવંતના નામ સાથે તે માસિકની વ્યવસ્થા માટે સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ માસિક વીશ વર્ષોની સમાપ્તિ કરીને એકવીશમા વર્ષોમાં પ્રવેશ કરે છે; છતાં આર્થિક સ્થિતિની મૂંઝવણુ હજુ સુધી ટળી શકી નથી. " ગામ-શહેર-નગર સ્થિત—રહેલા સકલ શ્રમણ ભગવત અને ત્યાંના સંકલ સુધા ધ્યાનમાં રાખીને ચાતુર્માસ દરમિયાન એછામાં ઓછી રૂ. ૨૫) પચીસ જેવી રકમ ભેટ મોકલાવવાનું ચાતુર્માસ દરમિયાન યાદ રાખે તે દરેક વર્ષની મૂંઝવણ ટળી જાય, અને આ રકમ મોકલવી એટલે સ’મેલનની સ્મૃતિ અગે સૌએ સહકાર આપવા. આમ આર્થિંક રકમ માકલવાથી આર્થિક સ્થિતિ પગભર થતાં માસિક આગળનાં વર્ષામાં કૂચ કરવા નિઃશંક ઉદ્યમ કરી શકે. For Private And Personal Use Only જૈન ધર્મ વિરુદ્ધમાં લખાતા લેખો, સાહિત્ય, પુસ્તક, વર્તમાન પત્રો-પછી ભલે તે માસિક, અઠવાડિક કે દોનેક હાય; પરંતુ જે જે સ્થળે આક્ષેપો થયા હોય તેની માહિતી મેળવવા માટે અને જે જે મુદ્રિત પ્રકાશનામાં આક્ષેપ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬] શ્રી. જેન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ કરાયા હોય તે પણ બધાં પ્રકાશનની પ્રાપ્તિ કરવામાં સમિતિને વધુ સાધનસામગ્રી અને સંવેગોને પહોંચી વળવા માટે ચાલુ ખર્ચ કરતાં પણ વધુ આર્થિક સ્થિતિની સંગીનતાની જરૂર છે. સમિતિએ જે ઉદ્દેશથી આ માસિકને આજદિન સુધી પ્રસિદ્ધ કર્યું છે, અને હવે પછી જે ઉદ્દેશથી આગળ વધવાની મુરાદ સેવે છે તે માટે જેન વેટ મૂર્તિપૂજક ચતુર્વિધ સંઘની દરેકે દરેક વ્યક્તિએ પછી ભલે તે સાધુ હોય કે સાધ્વી હોય શ્રાવક હોય કે શ્રાવિકા હોય તે બધાંએ તન-મન-ધનથી આ માસિક માટે યથાશક્તિ ઉદ્યમ કરી છૂટવે જોઈએ. સંમેલનની સ્મૃતિ અંગે દરેકે દરેક વ્યક્તિએ આર્થિક મદદ, વાંચકે વધે એવી જનાની સલાહ લેખ વગેરે અર્પણ કરીને, અને સાથે સાથે જ્યાં જ્યાં શાસનવિરુદ્ધ આક્ષેપ જેવું લાગે તે સાહિત્ય લાલ નિશાન કરીને તરત સમિતિ પર મોકલવા આગ્રહભરી ભલામણ છે. શિ૯પીઓની ખલના નિવેડો લાવો શ્રી, નંદલાલ ચૂનીલાલ સેમપુરાએ જૈ. સ. સ. ના વર્ષ ૨૦, અંક: ૧૨ માં “ખલનાઓની સમીક્ષાને પ્રત્યુત્તર' શીર્ષક લેખ આપે છે. એ લેખમાં જે વલણ દાખવી છે એ જોતાં સામસામે લેખ લખવાથી ચર્ચાને અંત આવે એમ લાગતું નથી, ત્યારે વ દી–પ્રતિવાદીઓના શાસ્ત્રાર્થથી ચર્ચાને નિવેડો લાવ યેગ્ય જણાય છે. તેમણે પણ એવા શાસ્ત્રાર્થસભાના આયોજનની સૂચના તેમના લેખમાં કરી છે, ત્યારે વાદી તરીકે તેમણે પ્રથમ ચેલેંજ આપવાની ફરજ થઈ પડે છે. જે. સ. પ્ર. ના વર્ષ: ૨૦, અંક: ૧૦ માં પ્રગટ થયેલે “એ અલનાઓ ખરી નથી” શીર્ષક અમારે લેખ હજીયે અખંડિત હોવાનું અમે માનીએ છીએ. શ્રી. નંદલાલના ખલનાઓની સમીક્ષાને પ્રત્યુત્તર” શીર્ષક લેખથી એકેય મુદ્દાને નિરાસ કે ખરે ઉત્તર મળતું નથી. આથી અમે એ જાહેર કરવું એગ્ય ધારીએ છીએ કે, આવા વિવાદનો નિર્ણય શાસ્ત્રાર્થ દ્વારા કરાવવા શ્રી નંદલાલ ઈચ્છતા હોય તે અમે એ માટે તૈયાર છીએ. જૈન વિદ્યાશાળા ) અમદાવાદ કલ્યાણવિજય ૩૦-૧૦-૫૫ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવંત ખંડેર લેખક: પૂ. મુનિરાજ શ્રીચંદ્રપ્રભસાગરજી (ચિત્રભાનુ ) ખંડેરોમાં ભમી રહ્યો હતે એમાં કોતરેલી બારીક કેરણી સૂક્ષમ રીતે જોઈ રહ્યો હતે. કેવી નાજુક એની કેરણી હતી! અને એનું અદ્દભુત શિલ્પ...! શિલ્પ જતાં તે ભાવનાને ચરણે મસ્તક નમી જાય. પણું એટલામાં પાછળથી એક ઘેરે અવાજ આવ્યું. મેં પાછા ફરીને જોયું તે કંઈ જ ન મળે. હું આગળ વધ્યું, ત્યાં ફરી અવાજ આવતે સંભળાયા. હું થંભે. કેઈ કાંઈ કહેવા માગતું હતું. કેયુ હતું, ક્યાં હતું–કાંઈ ખબર ન પડી; પણ ખરે અવાજ તે હજુ પણ આવી જ રહ્યો હતે. જાણે પ્રત્યેક યાત્રિકને પિતાના જીવનની દર્દકથા કહેવા ન માગતું હોય એવો એ ઘેરે અવાજ હતા: માનવ, આ સ્થાન એક દિવસ કેવું ભવ્ય અને સુંદર હતું! અહીં–આ નમેલા ઝરૂખામાં આશા ભરેલા હૈયાવાળી મદમસ્ત રાજકન્યાઓ બેસતી અને નેહભરી નજરથી નગરને નિહાળતી. અને નગરવાસીઓ આવે ટાણે કહેતા કે ઝરૂખામાં તે શરદ પૂનમને ચાંદ ખીલ્યો છે ! અહીં–આ બારીક અને નાજુક શિ૯પવાળા સિંહાસન ઉપર રાજકુમાર બેસતા, અને પ્રતાપ તેમજ પરાક્રમથી સૂર્યની સામે પણ છાતી કાઢતા. પૌરજને એમના પૌરુષને જોઈને કહેતા: ગગનને સૂર્ય તે રાત્રે આથમી જાય છે, પણ આ તે જ્યારે જુઓ ત્યારે પ્રકાશે છે, અહીં-તું ઊભે છે ત્યાં–તે માનવઉત્સવ જામતે. દેશદેશના સોદાગરે આવતા તેજસ્વી રત્ન, પ્રકાશ ઝરતા હીરા, પાણીદાર મેતી, ચીનાંશુક વસ્ત્રો લાવતા અને અમારા ખેાળામાં પાથરતા. “તે દિવસે અમે અમારી જાતને ધન્ય ધન્ય માનતા અને ગર્વ તેમજ ગૌરવથી અમે અદ્ધર થતા. “આજ પણ એ અમે જ છીએ, જ્યાં કાગડા પણ માળા બાંધતાં ગભરાય છે અને શિયાળે પણ અંદર આવતાં ભય પામે છે. કાળના વિકરાળ હાથે અમને ખંડેરમાં ફેરવી નાખ્યા. અમારા દિવસો હવે આથમી રહ્યા છે. હવે અમને કઈ મહેલ નથી કહેતું પણ ખંડેર કહે છે. અમારી જીવન સંધ્યાને આ છેલ્લે પ્રકાશ છે. એટલે અમારે તને એક અનુભવવાણું કહેવી છે: “આ રીતે પથ્થર પર કોતરેલું શિલ્પ નાશ પામે છે, પણ માનવહૃદય પર કોતરેલું સંયમ અને મંત્રીનું અમર શિપ કદી નાશ પામે ખરું? કાળના અનંત થર પર પણ એ કાર્ય શાશ્વત રહે છે. ભ૦ મહાવીરે માનવહૃદય પર કોતરેલું શિ૯૫ આજ પણ નૂતન નથી લાગતું - “તે મારા ભાઈ! તું પણ એવું કાંઈક કરજે કે જેને કાળ ન ખાય પણ એ કાળને ખાય! For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકરાચાર્યના લેખનો પ્રત્યુત્તર લેખક : પૂ. પન્યાસ શ્રી. કનકવિજયજી " રાજકેટથી પ્રસિદ્ધ થતા હિંદુ ધાર્મિક માસિક ‘ પરમાર્થ ના જુન ૧૯૫૫ ના કમાં પેજ પ તથા ૬ ઉપર ‘શંકરાચાર્ય નો એક લેખ પ્રસિદ્ધ થયા છે, જે લેખમાં લેખકનું નામ નથી, તે લખાણમાં અનેક અપ્રસ્તુત તથા અતથ્ય હકીકતા રજૂ થઈ છે; જે જૈનધર્મને અને તેના શ્રમણવર્ગને ઉતારી પાડનારી તથા ઇતિહાસના પ્રામાણિક આધાર વિનાની તેમજ અવ્યવહારુ છે. જેના પ્રતિકાર કરવા જરૂરી માની આ લેખમાં તેને જવાબ મેં આપ્યા છે. પ્રસ્તુત લેખમાં લેખકે પ્રારંભમાં જે જણાવ્યું છે !– " શંકરાચાર્ય જ્યારે બાલક હતા ત્યારે બ્રાહ્મણા શેવડાની પ્રળતાની બીકથી કાઈક પૂજા તથા રસાઇ કરવાને વનમાં આવ્યા હતા. આ હકીકત બિલકુલ મનઘડત અને કાલ્પનિક છે. શંકરાચાયના સમયમાં (સેવડા એ પ્રસ્તુત લેખમાં જૈન સાધુ માટે વપરાયેલો કટાક્ષપૂર્ણ શબ્દ) જૈન સાધુ એવા અસહિષ્ણુ કે ધર્માંધ ન હતા કે, જેના કારણે બ્રાહ્મણેાને નગર મૂકી વનમાં જવું પડે, જૈન સાધુએ કાઈ પણ કાળે, કાઈ પણ દેશમાં ધર્મ ઝનૂન વધારીને અન્ય ધનીઓ ઉપર આક્રમણ કર્યું... હાય કે તેમ કરવા પ્રેરણા કે ઉપદેશ આપ્યા હોય એવું કદી બન્યું નથી. પ્રસ્તુત હકીકતના સમનમાં કાઈ ઐતિહાસિક ઉલ્લેખ છે નહિ, કેવળ લેખકની પોતાની જ આ એક સ્વતંત્ર કલ્પના જ છે. આગળ ઉપર એ લેખમાં એ હકીકત જણાવે છે કે બ્રાહ્મણા જ્યારે બાલક એવા શંકરાચાર્યને ભિક્ષા નથી આપતા ત્યારે શકરાચાર્ય બ્રાહ્મણાને કહે છે કે “ તમે ગૌતમ મુનિને બહુ દુ:ખ દીધુ' તેથી તેમણે જૈનમત ઉત્પન્ન કરીને તથા ફેલાવીને તમને આમ રઝળતા કર્યાં.' આ કથન શંકરાચાર્ય જેવા વિદ્વાનના મુખમાં લેખકે જે મૂકયુ છે તે તદ્દન કાલ્પનિક છે. 'કરાચાર્ય જેવા દાર્શનિક વિદ્વાન અને તે કાલના સમર્થ વેદાંતપ્રચારક આવું અસત્ય અને અનૈતિહાસિક વિધાન કરે એ કેમ માની શકાય ? અને શંકરાચાર્યે જો આવું કહ્યું હાય એમ લેખકની પાસે તેમના ગ્રંથાનું પ્રમાણ હાય તાકહેવું જોઈએ કે શંકરાચાર્ય તે જૈન ધર્મના પ્રામાણિક ઇતિહાસનુ અલ્પ પણ જ્ઞાન નહાતું. કારણ કે જૈન ધર્મને ગૌતમ મુનિએ ઉત્પન્ન કર્યાં જ નથી.' જૈનધર્મમાં ગૌતમ મુનિનો ઉલ્લેખ જરૂર આવે છે. પણ જૈનધર્મના આ અવસર્પિણીકાલ (યુગ)ના છેલ્લા તીર્થંકર ભગવાન શ્રીમહાવીરદેવના પ્રથમ ગણધર શ્રીઇન્દ્રભૂતિ કે જેમનું ગૌતમ ગોત્ર હતું અને જેઓએ ભગવાન શ્રીમહાવીરદેવ પાસે દીક્ષા સ્ત્રીકારી હતી, જે તેના શિષ્ય તરીકે રહ્યા હતા—આ રીતે આવે છે. એના પહેલાં ત્રેવીસ તીર્થ - કરા થયા હતા, તે બધા તીર્થંકરા પણ જૈનધમંતે ઉત્પન્ન કરનારા નહિ પણ જૈનધર્મના પ્રચારક તરીકે જૈનદર્શનમાં પ્રખ્યાત છે. જૈનધર્મ તો અનાદિના છે, તેના સ્થાપક કાઈ નથી પણ તેના પ્રચારક જૈનધર્મના તીથંકરા છે. આ સ્પષ્ટ હકીકતને પ્રસ્તુત લેખમાં વિકૃતરૂપ પાયું છે ને તે પણ શંકરાચાર્ય જેવા વિદ્વાનના મુખેથી એ કાઇ રીતે યોગ્ય ન કહેવાય. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨J શંકરાચાર્યના લેખને પ્રત્યુત્તર આ કરતાં વધુ કાલ્પનિક તેમજ જૈનધર્મના સાધુઓ માટે વાચકના માનસપટ પર દુભાંગ જાગૃત થાય અને વાચકોને જૈનધર્મ પ્રત્યે દ્વેષ પ્રગટ થાય તેવું લખાણ હવે આવે છે. પ્રસ્તુત લેખમાં આગળ વધતાં લેખક લખે છે કે એકવાર તે (શંકરાચાય) પાટણ કે જ્યાં શેવડાઓનું જોર વધારે હતું ત્યાં ગયા અને રાજાને ત્યાં ઊતર્યા. રાજા જે કે જૈનમતને હતું, તે પણ તેમના (શંકરાચાર્યના) ઉપર ઘણે ભાવ રાખતા હતા. રાજ શેવડાઓની તથા શંકરાચાર્યની સભા થતી. શેવડાઓની રાજસભામાં હાર થવાથી એક દિવસ શેવડાએાએ તેમને સંસાર-વ્યવહારના સવાલ તથા કામ-વિષયના પ્રશ્નો પૂછયા, શંકરાચાય પિતે ત્યાગી હતા, અને સંસારને અનુભવ તેમને ન હેવાથી તે ઉત્તર આપી શક્યા નહિ. આમ લખીને લેખકે જણાવ્યું છે તે મુજબ પાટણના રાજાએ શંકરાચાર્યને પરકાયપ્રવેશની વિદ્યાના બળે પોતાના શરીરમાં પ્રવેશ કરવાનું કહ્યું. શંકરાચાર્ય રાજાના શરીરમાં દાખલ થયાં અને રાણીઓ સાથે તેમણે ભેગવિલાસ કર્યો અને શેવડાઓને પૂર્ણ રીતે હરાવ્યા.” આ સમગ્ર હકીકત કાલ્પનિક અને લેખકનું કેવળ અજ્ઞાનતાનું હાસ્યજનક પ્રતીક છે. પહેલી વાત એ છે કે, શંકરાચાર્ય પાટણ શહેરમાં આવ્યા કઈ એતિહાસિક ગ્રંથોમાં ઉલ્લેખ આવતું નથી. જ્યારે “શાંકરદિગ્વિજય” તેમજ અન્ય તે કાલના ગ્રન્થના આધારે આ પ્રસંગનું મૂળ કોઈ અન્ય ઘટના છે. તે આપણે વિચારીએ–શંકરાચાર્ય દિગ્વિજ્ય કરતાં કરતાં દક્ષિણમાં કાંચી નગરીમાં મંડન મિશ્ર પંડિતની પ્રસિદ્ધિ સાંભળીને ત્યાં આવે છે. મંડનમિશ મીમાંસક દર્શનને ધુરંધર વિદ્વાન છે. શંકરાચાર્ય તેની સાથે શાસ્ત્રાર્થ કરીને તેને પરાજય કરે છે પણું મંડન મિશ્રની વિચિણ સ્ત્રી સરસ્વતી સ્વયં–શંકરાચાર્યને પિતાની સાથે શાસ્ત્રાર્થ કરવાનું કહે છે. તે સમયે સરસ્વતી શંકરાચાર્યને કામશાસ્ત્રોના પ્રશ્ન પૂછે છે. તેમાં શંકરાચાર્યને તે વિષયને અનુભવ ન હોવાથી તેઓ મૌન રહે છે અને છ માસની મુદત માગે છે. પરિણામે પોતાની પરકાયપ્રવેશની વિદ્યાના બળે તેઓ રાજાના શરીરમાં પ્રવેશ કરી રાજાના અતઃપુરમાં જઈ કામશાસ્ત્રનો અનુભવ મેળવીને સરસ્વતીનો પરાજ્ય કરે છે. આ મુજબની હકીકત સ્પષ્ટ હોવા છતાં કેવળ શંકરાચાર્યની ગમે તે પ્રકારે મહત્તા સિદ્ધ કરવા દ્વારા જૈન સાધુઓને ઉતારી પાડવા માટે પ્રસ્તુત લેખમાં જે બધી કાલ્પનિક અવ્યવહાર અને જૈનધર્મ પ્રત્યે વિષ પ્રગટે તેવી હકીકત રજૂ થઈ છે, તે ખરેખર શોચનીય છે. શંકરાચાર્ય જેવા દાર્શનિક વિદ્વાન, ત્યાગી, અને સંસારવિમુખ જ્ઞાનીને રાજાના શરીરમાં પ્રવેશ કરીને રાજાના અંતઃપુરમાં જઈ આ બધું કરવું પડે તે પણ શું એક ત્યાગી ધર્મપ્રચારકને છાજે તેવું છે? આ સદાચાર કે અનાચાર ? અનાચાર સેવીને ધર્મપ્રચારકે શાસ્ત્રાર્થમાં વિજય મેળવો એ છે? અને રાજા પિતાની સ્ત્રીઓ સાથે કામગ માટે શંકરાચાર્યને સંમતિ આપે–આ બધું કોઈ પણ પ્રાપ્ત મનુષ્યની બુદ્ધિમાં ઊતરે તેવું નથી જ. પ્રસ્તુત ઘટનામાં પાટણ શહેર અને ત્યાંના રાજાને પરિચય અને જૈન સાધુઓની સાથે શાસ્ત્રાર્થ –આ સમગ્ર પ્રસંગ તદન ઉપજાવી કાઢેલો છે. લેખકને કદાચ કોંકણું કે કોઈ અજ્ઞાન લેખકનું નિરાધાર લખાણ આ હકીક્તના સમર્થનમાં મળ્યું હોય તે પણ તે કઈ રીતે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ ૩૦ ] [ વર્ષ : ૨૧ આમ સૌરાષ્ટ્રના પ્રદેશમાં ધાર્મિક તથા સાંસ્કૃતિક પ્રચારના ઉદ્દેશ ધરાવતા પરમાર્થ' જેવા માસિકમાં તે ન જ રજૂ કરી શકાય ! આગળ વધતાં તે લેખમાં જણાવવામાં આવ્યું છે કે— ‘ શેવડાઓએ એકવાર રાજાને કહ્યું કે, અમાસને દિવસે ચન્દ્રમા ઊગરશે. ’ અને તે પ્રમાણે ચંદ્રમા ઉગાડ્યો ત્યારે શકરાચાર્યે રાજાને કહ્યુ કે ‘ તેમણે જાદુના ઈલમથી આકાશમાં ઢાલ ચઢાવીને ચન્દ્ર દેખાડયા છે. ” વગેરે લખીને શેવડાઓ-જૈન સાધુઓને માયાવી–જાદુઈ લિમ કરનારા અને મેલા આચાર-વિચારના દર્શાવ્યા છે, જે શકરાચાય પોતે ત્યાગી હોવા છતાં પરકાયપ્રવેશિતી વિદ્યાના બન્ને રાજાના તપુરમાં જઈ વિષયેાપભાગ દ્વારા વ્યભિચાર સેવે છે. છતાં એમની મહત્તાના ગુણગાન અપ્રગટપણે લેખક કરે છે. અને જૈન સાધુ માટે આ રીતે વાંચકાના મન ઉપર ખરાબ અસર ઉપજે તેવા પ્રસંગે કાલ્પનિક રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. આ આખુયે કથન ખરેખર સંપ્રદાયદેષના વિષ્ણુ વમન જ કહી શકાય. વાસ્તવિક રીતે પાટણ શહેરમાં શકરાચાર્ય અને જૈન સાધુઓ વચ્ચે આવા પ્રસંગ કદી અન્યા જ નથી. કાઈ પણ પ્રામાણિક ગ્રંથમાં આવા ઉલ્લેખ આવ્યા જ નથી. ઘડીભર એમ થાય છે કે, લેખકતે આમ કરવાનું પ્રયાજન શું હશે ? જૈન સાધુઓને આટ-આટલા મલિન આચાર-વિચારવાળા ચિતરવામાં લેખકને શું પ્રયેાજન હશે, વારુ? છતાં જૈન સાધુઓ કરતાં શંકરાચાર્યના જીવનને આ લખાણ દ્વારા લેખકે પોતાની કલમથી મિલન અને આચારહીન ચિતરેલ છે. એ તે ખરેખરે, પેટ ચેાળીને શૂળ ઉત્પન્ન કર્યાં જેવું લેખકને માટે બન્યું છે, લેખક આગળ લેખમાં જણાવે છે કે— પછી શકરાચાર્યે એક દિવસ માયા રચી નદીમાં પૂર આણ્યે. અને બધા શેવડાઓને એકઠા કરી રાજાના મહેલમાં ઉપર ચડાવી સાતમા માળ ઉપર ચઢાવી દીધા તેમજ સાતમા માળ સુધી પાણી ઊંચુ' ચઢાવ્યું. ત્યારબાદ એક માયાવી વહાણ મનાવ્યું' અને કહ્યું કે, વહાણમાં કૂદી પડી જે બેસશે તે જીવો અને બીજા બધા ડૂબી જશે. રાજા પાતે જાતે ખેસવા ગયા, ત્યારે શંકરાચાર્યે તેને પકડી લીધે તે કહ્યું કે તમારા ગુરુને બેસવા ઢા, એમ કહી એક પછી એકને પડતાં મુકાવ્યાં એમ બધા શેવડાઓના એ પ્રમાણે ચૂરેચૂરા કરી નાખ્યા.’ ‘ શકરાચાર્ય 'ના લેખકના માનસની આ કેટ-કેટલી નિકૃષ્ટ મનેદશા ! ઇતિહાસમાં ક કાઈ પણ તત્કાલીન પ્રામાણિક ગ્રંથમાં જેનું નામનિશાન નથી, તેવી આ હકીક્ત ઉપજાવી કાઢી જૈન સાધુઓની હીનતા કરનારુ લખાણ આજે વીસમી સદીના ‘સર્વધર્મ સમન્વય’ના યુગમાં પ્રસિદ્ધ કરવાનુ દુ:સાહસ કરવામાં આવે છે એ ખરેખર અતિશય દુ:ખજનક છે. આ લખાણમાં શંકરાચાર્યની મહત્તા સિદ્ધ થાય છે કે અલ્પતા ? જે શકરાચાર્યે માયા રચી જૂઠ્ઠું ખાલીને પોતાના ધર્મ વિરાધીઓના વિનાશ કર્યાં એ શકરાચાર્યને કાઈ પણ ડાહ્યો વિચારક વિદ્વાન અથવા પવિત્ર પુરુષ તરીકે પણ સ્વીકારવા સમ્મત થાય ? વિરોધીના વિનાશ કરવામાં મહત્તા છે કે અલ્પતા ? ‘ પરમાર્થ ’ના ઉદ્દેશને અનુરૂપ આ લખાણ નથી એમ · પરમાર્થ ’ના વાચકો તથા સચાલકા સહેજે સમજી શકશે. જે પાટણ શહેરનો રાજા લેખકના જણાવ્યા મુજબ જૈતમતના છે.' તે જ રાજાને શકરાચાય કહે છે કે પહેલાં તમારા ગુરુને બેસવા દે. ’ અને એ રાજા પેાતાના ગુરુને એસવા દે છે, C For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક:૨] શંકરાચાયના લેખને પ્રત્યુત્તર ૩૧ આ બધુ કેટ-કેટલું કાલ્પનિક અને અસંગત છે ? ખરી હકીક્ત તો એ છે કે શંકરાચાર્ય ગુજરાતના પાટણ શહેરમાં આવ્યા નથી, અને આવા કંઈ પ્રસંગ અન્યા જ નથી. શ ંકરાચાના દિગ્વિજયને પ્રદેશ દક્ષિણ-પૂર્વ અને ઉત્તર ભારત હતો, અને મુખ્યત્વે તેમણે તે તે પ્રદેશામાં કેવળ રાજ્યાશ્રય મેળવીને બૌદ્ધોની સામે આંદોલન ઊભાં કરી તેમના ઉપર વિજય મેળવી હિંદુ રાજ્યાની સહાયથી બૌદ્ધોને ભારત બહાર કાઢી મૂકયા છે, એમ તેમના વિષેના ચરિત્રગ્રંથામાં ઉલ્લેખ આવે છે. ( આમ અતિહાસિક ઘટના હોવા છતાં પરમાર્થ 'ના લેખકને તત્કાલીન ઇતિહાસનું કશું જ જ્ઞાન નહિ હેાવાથી બૌદ્ધોને સ્થાને શેવડા-જૈન સાધુએાને મૂકીને સમગ્ર લેખમાં સ્થાનેસ્થાને કેવળ પોતાની અજ્ઞાનતા તથા જૈન ધર્મ પ્રત્યેના સપ્રદાય દ્વેષ વચ્ચેા છે. - પરમાથ’ જેવા સર્વ આસ્તિક ધર્મ-દર્શનાના ત્યાગ, વૈરાગ્ય ભક્તિ, જ્ઞાન, ઇત્યાદિ તત્ત્વોના સમન્વય કરી, આજના માહ-મૂઢ, અજ્ઞાન જીવોને સોધતા સંદેશ આપતા માસિકમાં આવા કલહકારી, કાઈ પણ ધર્મ સંપ્રદાય પ્રત્યે દ્વેષ વધારનારાં લખાણો ન જ પ્રગટ થવાં જોઇએ; એમ મારે તેના સંચાલકોન સ્પષ્ટ રીતે જણાવવું જોઇ એ. આશા છે કે ' શકરાચાય ' લેખના લેખક પોતાની મહાન ક્ષતિઓને સમજી પોતાની અજ્ઞાન જન્ય સ્ખલનાએનુ પરિમાર્જન કરે, અને ફરી આવું કલહકારી લખાણ લખવાનુ દુ:સાહસ ન કરે. તેમજ ‘ પરમાર્થ 'ના સંચાલકા પોતાના માસિકમાં પ્રસિદ્ધ થયેલા આ લેખને અંગે પેાતાનું કર્તવ્ય સમજી આ પ્રત્યુત્તને યોગ્ય સ્થાન આપી, પોતાની ક્ષતિને સુધારશે ? તા. કે. પરમા` ' માસિકમાં પ્રસિદ્ધ કરવા માટે આ લેખ તા. ૬-૯-૫૫ ના મેકલેલ છે, છતાં હજુ તે પ્રસિધ્ધ થયા નથી ' [ અનુસ'ધાન પૃષ્ઠ : ૩૨ થી ચાલુ ] [ 3 ] અલાહાબાદનિવાસી મહામહેાપાધ્યાય ૫. ગગાનાથ એમ. એ.ડી. એલ એલ. લખે છે કે “ જ્યારથી મે' શકરાચાર્ય દ્વારા કરાયેલા જૈન સિદ્ધાતનુ ખંડન વાંચ્યુ' ત્યારથી જ મને વિશ્વાસ બેસી ગયા કે આ સિદ્ધાંતમાં ઘણુ ઘણું છે, જેને વેદાંતના આચાર્યો સમજ્યા નથી અને હજી સુધી જેટલા જૈનધર્મને (તેમના જ ગ્રંથો દ્વારા ) જાણી શક્યો છું તેલાથી મારે એ વિશ્વાસ દૃઢ થઈ ગયા છે કે તેઓ ( શકરાચાર્ય ) જૈનધર્મને તેના મૂળ ગ્રંથામાં જોવાતુ કષ્ટ ઉઠાવત તે તેમને જૈનધર્મ સાથે વિરાધ કરવાની કોઈ પણ વાત ન મળત. આમ છતાં પરમાર્થ' માસિકના સંચાલકો અને ‘ શકરાચાર્ય' 'ના લેખકે આવા લેખાદ્વારા હિંદુધર્મા શો પરમાર્થ કરવા ધાર્યું છે એ તે તે જાણે, પણ આવા લેખો આજના વિજ્ઞાન અને ઐતિહાસિક યુગની કસોટીમાં કેવળ હાસ્યાસ્પદ લાગ્યા વિના ન જ રહે. હા, જનતાને અંધશ્રદ્ધાના વમળમાં ફસાયેલી રાખવા માટે જ તેમનું આ લખાણ હાય તે અમારા એ સામે પ્રતિવાદ નથી પરંતુ જિજ્ઞાસુ વ માં દર્શન, ઇતિહાસ અને લેખનશૈલીથી શૂન્ય આવા લેખાથી શંકરાચાર્ય જેવા વિદ્વાનની મહત્તા પ્રગટ થાય એમ અમે માનતા નથી. આવી અધિકાર ચેષ્ટા કરવા પહેલાં પરમાર્થ 'ના સંચાલકા અને શંકરાચાર્ય 'ના લેખક જૈનધર્મના ગ્રંથેનું અધ્યયન કર્યાં પછી જ કંઈ પણ લખવા પ્રવ્રુત્તિ કરે એ ઇચ્છનીય ગણાય, For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org શ્રી. શંકરાચાર્ય વિશે બે સમર્થ વિદ્વાનોના અભિપ્રાય (સંપાદકીય) પરમાર્થ ' માસિકમાં પ્રગટ થયેલ “શંકરાચાર્ય ' શીર્ષક લેખ વિશે આ અંકમાં જ પૂ. પં. શ્રી કનકવિજ્યજી ગણિવયે તેની અનૈતિહાસિક અને અવ્યવહારુ હકીકતનો સચોટ પ્રત્યુત્તર આપ્યો છે એટલે એ વિશે વધુ ને જણાવતાં “પરમાર્થ’ના સંચાલકે અને શંકરાચાર્ય 'ના લેખકને અમે શ્રી. શંકરાચાર્ય વિશે હિંદુધર્મના સમર્થ દાર્શનિક વિદ્વાનોના અભિપ્રાય તરફ પણ ધ્યાન આપવા સૂચવીએ છીએ. અલબત્ત, શ્રી શંકરાચાર્ય વેદાંત ધર્મના અતવાદના મહાન પુરસ્કર્તા તરીકે દાર્શનિક જગતમાં જાણીતા છે; પરંતુ અદ્વૈતવાદનું સમર્થન કરતાં તેમણે છ દર્શને સામેના પ્રતિવાદમાં જે પ્રતિભા બતાવી છે તેની તુલનામાં સ્યાદ્વાદ મત સામેના પ્રતિવાદમાં તે તેઓ હતપ્રભ થયેલા જોવાય છે. શ્રી. વેદવ્યાસે રચેલા “બ્રહ્મસૂત્ર'ના નૈવામિત્રરંમવાર (૫૦ ૨, પ્ર. ૨, સૂ૦ ૩૩) ઉપર શ્રી. શંકરાચાર્યે જે ભાષ્ય રચ્યું છે તેમાં સ્યાદ્વાદ સિદ્ધાંતનું ખંડન કરવા તેમણે કલમ તે ઉઠાવી છે પણ એ ખંડન સ્યાદ્વાદના મંતવ્યનું મૂલગામી નથી. વસ્તુતઃ શ્રી. શંકરાચાર્યું સ્યાદ્વાદ જેવા ગહન સિદ્ધાંતનું ઊંડું અવગાહને કર્યું હોય એમ લાગતું નથી. એ વિશે અમે કંઈ પણ જણાવીએ એ કરતાં હિંદુધર્મના સમર્થ દાર્શનિક વિદ્વાનોએ શંકરાચાર્યે કરેલ સ્યાદ્વાદ સિદ્ધાંતના ખંડન માટે આપેલા બે અભિપ્રાયો જ અહીં પ્રસ્તુત કરીએ છીએ. કાશી-હિંદુ વિશ્વવિદ્યાલયના દર્શનશાસ્ત્રના મુખ્ય આચાર્ય શ્રીયુત ફણિભૂષણ અધિકારી એમ. એ. લખે છે કે “સ્યાદ્વાદને સિદ્ધાંત ઘણું જ મહત્ત્વપૂર્ણ અને આકર્ષક છે. આ સિદ્ધાંતમાં જૈનધર્મની વિશેષતા સ્પષ્ટ થાય છે. આ સ્યાદાદ’ જ જૈનધર્મની અદ્વિતીય સ્થિતિ પ્રકટ કરે છે. છતાં કેટલાકને “સ્વાહાદ” એ ગૂઢ શબ્દ માલૂમ પડે છે અને કેટલાક તેને હાસ્યાસ્પદ સમજે છે. પરંતુ જૈનધર્મ માં આ એક શબ્દ દ્વારા જે સિદ્ધાંત ઝળકી રહ્યો છે એને ન સમજવાથી જ કેટલાક લોકોએ તેનો ઉપહાસ કર્યો છે. આ અજ્ઞાનતાના કારણથી જ કેટલાક લેકેએ તેમાં દોષ તેમજ ભિન્ન ભિન્ન અર્થોનું આરોપણ કર્યું છે. હું તે ત્યાં સુધી કહેવાનું સાહસ કરું છું કેવિદ્વાન શંકરાચાર્ય સમાન પુરૂષ પણ આ દોષથી બચી શકયા નથી. તેમણે પણ આ સ્યાદ્વાદ ધર્મ પર અન્યાય કર્યો છે. સાધારણ યોગ્યતાવાળે જો આવી ભૂલ કરે તો તે માફ કરી શકાય પરંતુ મને સાફ કહેવા દેવામાં આવે તે હું કહીશ કે–ભારતના એવા મહાન વિદ્વાન માટે આવે અન્યાય અક્ષમ્ય છે. જે કે હું આ મહર્ષિને ખૂબ આદરભરી દૃષ્ટિએ જોઉં છું છતાં મારે એ સાફ કહેવું પડે છે કે–તેમણે “વિવસન સમય અર્થાત “નગ્ન લેકેને સિદ્ધાંત' એવું અનાદરસૂચક નામ જૈનધર્મનાં શાસ્ત્રો માટે આપ્યું છે તે કેવળ જૈન મનું અધ્યયન ન કરવાનું જ પરિણામ છે. (જુઓ: અનુસંધાન પૂd: ૩૧). For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કસો આ૦ શ્રીહેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષા-કુંડલી લેખક : પૂર્વ મુનિરાજ શ્રીદર્શનવિજ્યજી (ત્રિપુટી) સરના કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસુરિજીનું ચરિત્ર અનેક ગ્રંથોમાં વિવિધ રીતે મળે છે. તેમાં તેઓના દીક્ષા સમય માટે ઉલ્લેખ પણ મળે છે પરંતુ એ ઉલ્લેખો એવી શૈલીથી રજુ થયો છે કે–સામાન્ય પાઠક તે સહેજે શંકામાં જ પડી જાય. આ કારણે પૂ. આચાર્યદેવની દીક્ષા-કુંડલી માટે આજે વિસંવાદ ઊભો થયો છે. તેઓની દીક્ષા-કુંડલી માટે નીચે મુજબ ખાસ બે ઉલ્લેખ મળે છે – माधे सितचतुर्दश्यां, ब्राझे विष्ण्ये शनेदिने। धिष्ण्ये तथाष्टमे धर्म-स्थिते चन्द्रे वृषोपगे ॥३१॥ लाग्ने बृहस्पतौ शत्रु-स्थितयोः सूर्यभोमयोः ॥३२॥ - સં. ૧૧૫૫માં મહા શુદિ ૧૪ બ્રાહ્મ ધિણ્યમાં, શનિના વારમાં, આઠમા ધિણ્યમાં, ધર્મના વૃષના ચંદ્રમામાં (ચાંદ્રમાં), ગુરુવાલા લગ્નમાં અને રવિ મંગલ છઠ્ઠા સ્થાનમાં. –આ. પ્રભાચંદ્ર કૃત–પ્રભાવક ચરિત્ર પ્ર. ૨૨, સં. ૧૩૩૪) अथ श्रीवर्धमानस्य, प्रासादे सादिताहसि । माघमासस्य धवले, पक्षे चतुर्दशेऽहनि ॥१६॥ रोहिण्यां शनिवारे च, रवियोगे त्रयोदशे । सप्तग्रहबलोपेते, वृषलाने शुभेशके ॥१६॥ ભગવાન શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં મ. શુ. ૧૪, શનિવાર, રોહિણી, તેમે રવિયોગ, વૃષભલગ્ન, શુભ અંશ, અને બલવાન સાત ગ્રહો હતા ત્યારે. –(આ. જ્યસિંહ કૃત-કુમારપાલચરિત્ર મહાકાવ્ય, સં. ૧૪૨૨) ઉપર મુજબ બે ઉલ્લેખે દીક્ષા માટે મળે છે. હવે જ્યોતિષના હિસાબે વિચારીએ તે તેમાં સામાન્ય રીતે નીચે મુજબ વિરોધ ઊઠી શકે છે. (૧) અહીં બ્રાહ્મ અને આઠમું એમ બે નક્ષત્રો બતાવ્યાં છે. કોઈ પણ એક નક્ષત્ર હોવું જોઈએ. (૨) મહા સુદિ ૧૪ ને દિવસે રોહિણી નક્ષત્ર હોય જ નહીં. (૩) મહા મહિનામાં ધનિષ્ઠા અને કુંભનો સૂર્ય હોય છે, તેથી તેરમે રવિ પુષ્પ નક્ષત્રમાં આવે, રેહિણમાં ૧૩મે રવિયાગ ન થાય. (૪) શુદિમાં તેરશે કે કદાચ ચોદશે તેરમે રવિલેણ બને છે. (૫) મહા સુદ ૧૪ ને દિવસે પુષ્ય નક્ષત્ર હોય પણ તેમાં વિવાહ તથા દીક્ષાનો નિષેધ છે. (૬) ધિર્યને અર્થ નક્ષત્ર થાય છે. કદાચ ધિક્ષ્યને અર્થ મુહૂર્ત કલ્પવામાં આવે તે દિવસે મું મુક્ત અભિજિત અને શું મુદત રોહિણી છે. રાતે ૮મું મુદત રહિણી, ૧૧ પુષ્ય અને રલ્મ બ્રાહ્મ મુહૂર્ત આવે છે. પરંતુ ધિષ્યને અર્થ મુહૂર્ત લેવા માટે પ્રમાણ જોઈએ. (૭) વૃષભનો ચંદ્ર લગ્નમાં હોય પણ લગ્નનો ચંદ્ર દીક્ષામાં નષ્ટ મનાય છે. (૮) ચંદ્ર લગ્નમાં અને ધર્મમાં એમ બે સ્થાને હેય નહીં, For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી, જૈન સત્ય પ્રકાશ વર્ષ: ૨૧ (૯) મહા સુદિ ૧૪ રોહિણી નક્ષત્ર ન હોય, તેમ વૃષભનો ચંદ્ર પણ ન હોય. (૧૦) છઠ્ઠા સૂર્યના હિસાબે ચંદ્ર લગ્નમાં કે ધર્મસ્થાનમાં આવે નહીં. તે (૧૧) શુક્રને વાર, રાશિ, લગ્ન, દષ્ટિ અને નવાંશ દીક્ષામાં નષ્ટ મનાય છે. (૧૨) રિશફવિ ગ્રુપ વિના / ૨૨ દીક્ષામાં સ્થિર લગ્ન લેવું પણ વૃષભ લગ્નનો ત્યાગ કરવો (~આરંભસિદ્ધિ) (૧૩) વૃષભ લગ્ન હોય ત્યારે કુંભને સૂર્ય છઠું સ્થાને આવે જ નહીં. ઇતિહાસંવિદ કહે છે કે આવા આવા વિરોધ ઊભા હોય એ કુંડલીને સાચી કેમ માનવી? એટલે પ્રથમ નું સમાધાન મેળવવું જરૂરી છે. આ કઈ કઈ વિદ્વાને તેના સમાધાન માટે પ્રયત્ન કરેલ છે. જેનો સાર નીચે મુજબ છે – (૧) સમાધાન પૂ. પંન્યાસ શ્રી કલ્યાણવિજ્યજી મ. જણાવે છે કે મા સિવાય ટાણે ધિ –મહા શુદિ ૧૪ શનિવાર અને રોહિણી નક્ષત્રમાં. જિજે તથા–આઠમા વિજય મુહૂર્તમાં. અહીં આઠમું પુષ્ય નક્ષેત્ર લેવાનું નથી, અહીં આઠમું પુષ્ય નક્ષત્ર વર્જિત છે, અને શનિ પુષ્યને વેગ પણ સાથે હોતે નથી. જ્યારે શનિ રોહિણીને ત્રિક યોગ સાથે બને છે. એટલે અહીં આઠમું મુહૂર્ત સમજવું, તે સમયે ચૌદેક ઘડી જતાં વૃષ લગ્નનો વૃષ નવમાંશ આવે છે જે વર્ગોત્તમ છે. પરિ –“ધ એવા આઠમા મુહૂર્તમાં. ” અહીં “ચંદ્રમા ધર્મસ્થાનમાં રહે છતે ” એ સીધે અર્થ થાય પણ એ અર્થ અહીં લેવો નહીં. ઘરે કૃષો જે ગ્રુપત–વૃષ લમમાં ચંદ્ર અને ગુરુ રહે છતે. ફાગુ કરશત: સૂર્યમોમયો–ષ લગ્ન લઈએ તે છે કે સ્થાને કુંભને સૂર્ય આવે નહીં માટે આ પાઠ અશુદ્ધ લાગે છે. તેને બદલે રિશત: સૂર્ણgઘણો: આવો પાઠ હોવાનું કલ્પી લઈએ તો સૂર્ય અને મંગળ દશમા સ્થાનમાં હતા ત્યારે એવો અર્થ થાય. આ પાઠમાં “બાકીનાં બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુનાં સ્થાન બતાવ્યાં નથી.” વિવોને કોર–તે દિવસે ધનિકાને સૂર્ય છે તેથી રોહિણમાં તેરમો ન થાય, એટલે “તેરમો રવિયેગ હેવા સંભવ નથી ” “તેરમો તે નહીં પણ નવમો રવિયેગ તે દહાડે હતે.” સત્તાવો –તે વખતે મીનને શનિ, તુલાનો રાહુ, મેષને કેતુ, મીનને બુધ, મકરને શુક્ર હતા, એમ સમજવું. અહીં ૩૫-૩૬ શ્લેક પાઠ પણ તૂટે છે. –(પ્રભાવક ચરિત્ર, પ્રબંધ–પયોલેચન, પૃ. ૯૫-૯૬-૯૭) પૂ. પંન્યાસજી મહારાજનું આ સમાધાન તાર્કિક સમાધાન છે, પણ તે શંકાને દૂર કરવાને બદલે શંકાને વધારે છે, કેમકે --ગણિતથી તો મ. શુ. ૧૪ ને દિવસે રોહિણી નક્ષત્ર, વૃષને ચંદ્ર અને મે રવિયોગ કદાપિ આવે જ નહીં. છતાં અહીં રોહિણી નક્ષત્રને જ પ્રધાન નતા આપી છે અને એના જ આધારે ત્રણ-ચાર પાને જૂઠા માનવાની હદે જવું પડયું છે. તેમજ શુષો ને વૃદuતૌ આ કિલષ્ટ પાઠ ઊભો કરે પડ્યો છે, આટલે ફેરફાર કરવા છતાંય પૂરી દીક્ષાકુંડલી તે ઊભી થતી જ નથી. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨ ] દીક્ષા કુંડલી [૩પ પુષ્ય નક્ષત્ર દીક્ષામાં વર્ષ મનાય છે એ વાત સાચી છે. પરંતુ તે બીજા કામમાં સર્વોત્તમ મનાય છે. પુષ્ય નક્ષત્ર કામવર્ધક હોવાથી લગ્ન અને દીક્ષામાં ગ્રાહ્ય મનાતું નથી પણ કામવિજેતાને પુષ્ય અનુકૂળ બની જાય એ સ્વાભાવિક છે. તેથી આ. રત્નશેખરસૂરિએ “દિનશુદ્ધિ-પ્રકરણમાં પુષ્યમાં દીક્ષા દેવાની આજ્ઞા આપી છે. ગણિતથી તપાસીએ તે મહા શુદિ ૧૪ ને દિવસે પુષ્ય નક્ષત્ર, વૃષભનો ચંદ્ર અને ધનિષ્ઠાના સૂર્યથી પુષ્ય ૧૩ રવિયેગ એ પંચાંગસિદ્ધ વસ્તુ છે. શનિ-પુષ્યને મિત્રોગ થાય છે તે પણ ઉત્તમ છે, જ્યારે તે દિવસે રોહિણી નક્ષત્ર, વૃષને ચંદ્ર અને ૯મો રવિયોગ એ તે કલ્પના જ છે. અને તે રોહિણી નક્ષત્રના આધારે ઊભી કરેલી દીક્ષા કુંડલી નિષ્ફળ બની જાય છે. એટલે આ સમાધાન સર્વમાન્ય થાય એવું નથી. (૨) સમાધાન પંન્યાસ શ્રી. ધુરંધરવિજયજી મ. જણાવે છે કે –મારે જણાવતુર્વરથ–મહાસુદ ૧૪ને દિવસે વ્ર નવમા રેહિણી મુહૂર્તમાં. શ શનિવારે. uિ તથાષ્ટ–આઠમાં પુષ્ય નક્ષત્રમાં. નિશુદ્ધિ પ્રકરણમાં પુષ્ય નક્ષત્રમાં દીક્ષા દેવાનું વિધાન છે. તે નક્ષત્ર ધનિષ્ઠાથી ૧૩મું છે, એટલે તે દિવસે પુષ્યનો ૧૩ રવિયોગ થાય છે, પરંતુ “ધનિષ્ઠાના સૂર્યને રોહિ ણીના ચંદ્ર સાથે ૧૩મો રવિયાગ કઈ રીતે બની શકે નહીં.” “મહાશુદિ ૧૪ને દિવસે શિહિણીને ૧૩ રવિયોગ એ બે એક બીજાને વિરોધ બતાવે છે.” : રવિવોને શો--“પુષ્ય નક્ષત્ર લેતાં ધનિષ્ઠાના સૂર્યથી ૧૩ રવિ ઘટે છે.” “મહા શુદિ ૧૪ના દિવસે રોહિણી નક્ષત્ર ન હોય, ધનિષ્ઠાની સાથે રોહિણીને નવમે રવિયેગ થાય એટલે ૧૩મો રવિયેગ ન ઘટે.” ઇરિશ –ધર્મ શબ્દથી મું સ્થાન લેવાય છે, વૃષનું લગ્ન અને કર્કને ચંદ્ર હોય ત્યારે ૯ભા સ્થાને ચંદ્ર ન હોય. ધર્મ શબ્દનો અર્થ સત્તા પણ થાય છે, જેને સંબંધ ત્રીજા સ્થાન સાથે છે એ હિસાબે અહીં ત્રીજા સ્થાનને ચંદ્ર એ કર. ધ હિ ને બદલે ઘર એવો પાઠ ક૯પી લઈ એ તે ૯મા સ્થાનથી પૂર્ણ દષ્ટિવાળા સાતમા સ્થાનમાં એટલે ત્રીજા ભવનમાં ચંદ્ર હતું એવો અર્થ ઘટાવી શકાય. પરિઘ ને બદલે દરિણરે કે ધામરિશ એ અર્થ કલ્પીએ તો રાતિચંદ્ર કર્કનો ચંદ્ર એવો બંધબેસતે અર્થ થાય. પણ અહીં ચંદ્રનું ત્રીજું સ્થાન સમજવું. વૃાવો અને–વૃષભ લગ્નમાં. વૃવત્રને સુ -વૃષ લગ્નના શુભ અંશમાં જ્યારે રોહિણી મુહૂર્તને સમય પણ હોય છે. સૃજે વૃદ્દાત–લગ્નને ગુરુ હતો. ફારહિશો મોકો–રવિ અને મંગળ એ બને પિતાના શત્રુ શનિગ્રહના ધરમાં કુંભમાં હતા. કેમકે શુક્ર અને શનિ એ બંને ગ્રહો રવિ અને મંગળના શત્રુ છે. : આમાં બુધ, શુક્ર, રાહુ અને કેતુનાં સ્થાન બતાવ્યાં નથી. - (શ્રીહંમદીક્ષા મુર્ત મીમાંસા, જેને સત્ય પ્રકાશ કરુ ૧૩૪). For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૧ પંન્યાસજી મહારાજનું આ સમાધાન પણ છાણવીણ સાથે રજુ કરાયેલ છે. પરંતુ એથીય શંકાનું પૂરું નિરસન થતું નથી. કેમકે કથિ વિશે તથા પિતા: ના અર્થમાં કલ્પનાની પ્રધાનતા છે. તેમજ પૂરી દીક્ષા કુંડલી પણ ઊભી થતી નથી. એટલે આ સમાધાન આખરી સમાધાનનું સ્થાન લઈ શકે તેમ નથી. (૩) સમાધાન કસઆ૦ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ જગતને “પરિશિષ્ટપર્વ”માં બહુમૂલે ઈતિહાસ આવે છે. આ પ્રભાચંદ્રસૂરિએ ‘પ્રભાવકચરિત્ર'માં તેની પછીની કડી જોડી દીધી છે. આ પ્રભાચંદ્રસૂરિની બુદ્ધિ જેમાં ખૂબ ચમકે છે. તેઓએ આ હેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષાકુંડલી બે લેકમાં રજુ કરી છે, જેમાં તિથિ, વાર, નક્ષત્ર, લગ્ન, અને ૭ ગ્રહનાં સ્થાન ચોક્કસ રીતે જણાવ્યાં છે. પણ ખુબી એ છે કે તેઓએ તે રજુઆત લેકમાં દ્વિઅર્થી શબ્દો ગોઠવીને કરી છે. આથી અલ્પજ્ઞ વાચક તેના હાર્દને પકડી શકતા નથી અને પાઠભેદ કે અર્થભેદના વમળમાં પડી નવનવી કલ્પના કરવા મંડી પડે છે. વાસ્તવિક રીતે જોઈએ તે એવી કલ્પના કરવાની જરાય જરૂર નથી. તેમણે પોતાના કેમાં જે જે વસ્તુ દર્શાવી છે તે અવિસંવાદ છે, જે પરિશીલન કરવાથી સ્પષ્ટ થાય છે. આ સિંહરિએ કુમારપાળ મહાકાવ્યમાં ‘પ્રભાવક ચરિત્રનો આધાર લીધે છે. પરંતુ તેઓએ ત્રણે જ ને સ્થાને દિવ્યાં અને શારે ને સ્થાને નિવારે શબ્દ ગોઠવ્યો છે. એટલે દરેક વાતે મટે ફરક પડી ગયે. “પ્રભાવચરિત્રનો દ્વિઅર્થી કે સમજવામાં આવતાં આ વાત પણ સહેજે સમજાય તેવી છે. 'એકંદરે આ હેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષાકુડલી આ૦ પ્રભાચંદ્રસૂરિના શબ્દોમાં નીચે મુજબ સુરક્ષિત મળે છે. ના સિતારાં-મહા શુદિ ૧૪ના દિવસે (અહીં સંભવ છે કે–સવારે ઉદય ૧૩ હેય અને દીક્ષા સમયે ૧૪ હોય એટલે મુહૂર્તની સૂક્ષ્મતાના હિસાબે ૧૪ લખી હેય) થાણે વિશે -િશનિને વાર અને શનિગ્રહના રહિણી ચારમાં એટલે કે શનિવારે તથા વૃષભને શનિ હતા ત્યારે અહીં વાર અને શનિનું સ્થાન એ બે વાત સ્પષ્ટ ધિouછે તથાસ્તુ-આઠમા નક્ષત્રમાં તેમજ આઠમો શુક્ર રહેતાં. એટલે પુષ્ય નક્ષત્રમાં કર્કનો ઉચ્ચ ચંદ્ર હતો અને મૃત્યુ ભવનમાં શુક્ર હતો ત્યારે મિથિલે ચા શુષો –વૃષનો બુધ ધર્મમાં રહેતાં. એટલે કે ચંદ્રને પુત્ર બુધે વૃષરાશિને (ધર્મરાશિનો) અને નવમા ધર્મ ભવનમાં હતા ત્યારે પુષ્યને ચંદ્ર કર્કમાં ઉચ્ચને છે. ફરી તેના નિર્દેશની જરૂર રહેતી નથી. અને કુંડલીમાં બુધ માટે બીજું સૂચન નથી. અહીં બુધને જ ચાંદ્ર શબ્દથી લીધા છે. લેખનદોષથી ને સ્થાને ચંદ્ર શબ્દ બની જાય એ સ્વાભાવિક છે. નવમું ધર્મભવન છે. વૃષને અર્થ પણ ધર્મ છે. તેની સાથે બુધને સંબંધ બતાવે છે એ રીતે અહીં નવમા સ્થાનમાં વૃષ રાશિ અને બુધ બતાવ્યા છે. એના આધારે કુંડલીનો દરેક ભવન તથા દરેક રાશિઓ. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક:૨] દીક્ષા કુંડલી વ્યવસ્થિત થઈ જાય છે. એ હિસાબે ગારજ સમયનું કન્યાનું લગ્ન આવે છે. અને વૃદસ્પતૌ—લગ્નના ગુરુ રહેતાં. એટલે કે-લગ્નમાં ગુરુ હતા ત્યારે. જો કે અહીં ગુરુની રાશિ બતાવી નથી પણ નવા ભવનમાં વૃષને બુધ અને છઠ્ઠા ભવનમાં કુંભના રિવ, એ બન્નેના હિસાબે કન્યાનુ લગ્ન આવે છે. ગુરુ લગ્નમાં છે તેા લગ્નમાં કન્યાના ગુરુ આવે છે. 1. રાજીસ્થિતો સૂર્યને મચૈતઃ—સૂર્ય અને મગળ શત્રુભવનમાં રહેતાં. એટલે કે છઠ્ઠા શત્રુભવનમાં સૂર્ય અને મંગળ હતા ત્યારે.—(પ્રભાવકચરિત્ર) ઉપર દર્શાવેલ ગ્રહસ્થાનાના આધારે નીચે મુજબ દીક્ષાકુડલી બને છે. મં૧ गु० મ १ शु० Acharya Shri Kailassagarsuri Gyanmandir ચં.૪ ( ૩૭ અહી' દરેક ગ્રહેા શુદ્ધ સ્થાનમાં છે. ગુરુ-લગ્નમાં છે તે સર્વોત્તમ છે. વિ તથા મંગળ—શત્રુના સ્થાનમાં અને શત્રુના ધરમાં છે તે સર્વ કામમાં વિજય સૂચવે છે, અને ઉગ્રતાના અભાવ સૂચવે છે. G શુક્ર—નબળા સ્થાનમાં છે. દીક્ષામાં બલવાન શુક્ર વ્યામોહકર મનાય છે. તે અહીં' નબળા છે. એટલે શુદ્ધ સમ્યક્ત્વગુણમાં અને ચારિત્રધર્મીમાં વ્યામાહનો અભાવ સૂચવે છે, બુધ તથા શનિ—ધર્મસ્થાનમાં છે. ધરાશિમાં છે. તે આદર્શ કવિત્વને તથા આદશ ચારિત્રબળને સૂચવે છે. ચંદ્ર-આર્યભવનમાં છે, સ્વગૃહી ચંદ્ર છે, તે સર્વોદયને સૂચવે છે. ૪૦ આ॰ શ્રી હેમચંદ્રસૂરીશ્વરની આ દીક્ષાકુંડલી છે. આવા યોગવાળા પુરુષ પ્રગટપ્રભાવશાળી, સાચા ત્યાગી, પ્રકાંડ જ્ઞાની, અને અદ્વિતીય મહાત્મા અને એ સહજ છે. આ પ્રભાચદ્રસૂરિએ આ રીતે ‘પ્રભાવકચરિત્ર’માં પૂર્ણાંગ દીક્ષાલમકુંડલી આપી છે. એમાં કાઈ જાતની ગડબડ નથી, ત્રુટિ નથી. વિદ્વાનોની ફરજ છે કે—ખૂબ રિશીલન કરે, વાસ્તવિક સત્ય જાણે અને સ્વીકારે. એમ કરવાથી વિદ્વાનોમાં આ દીક્ષાકુડલીને અંગે જે શંકા કે વિસવાદ છે; તે હુ'મેશને માટે દૂર થઈ જશે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશ આશ્ચર્યો લેખક: પ્રિ. શ્રીયુત હીરાલાલ ૨. કાપડિયા, એમ. એ. આ દુનિયા અજાયબીઓને ભંડાર છે. સામાન્ય મનુષ્યને જેની કલ્પના પણ ન આવી શકે એવા બનાવો કેટલીક વાર બને છે. એને “આશ્ચર્ય ' તરીકે ઓળખાવાય છે. આશ્ચર્ય' માટે પાઈયમાં અરગ’ શબ્દ વપરાય છે. આપણું આ દેશમાં આ ચાલુ હુંડા” અવસર્પિણ કાળમાં દશ આશ્ચર્યો ઉદ્દભવ્યાં છે એમ ઠાણ નામના જૈન આગમમાં ત્રીજા અંગમાં એના દશમા ઠાણ (સ્થાનિક)માં સુત્ત ૭૭૭ માં ઉલ્લેખ છે. આ સુત્ત નીચે મુજબ છે – સ અજીરા પત્તા, તે નહીંउवसग्ग १ गम्भहरणं २ इत्थीतित्थं ३ अभाविया परिसा ४ । कण्हस्स अवरकंका ५ उत्तरणं चंदसूराणं ६ ॥१॥ हरिवंसकुलुप्पत्ती ७ चमरुप्पातो ८ त अट्ठसयसिद्धा ९। अस्संजतेसु पूआ १० दस वि अणंतेण कालेण ॥२॥" જે ઘટના, ભાગ્યે જ બને–સામાન્ય પરિસ્થિતિમાં ન જ બને તે “ વિરલ' ગણાય અને એવી ઘટના ઘણું લાંબા સમયે કવચિત બનતી હોવાથી એ અનંતકાળ બની એ સ્થૂલ ઉલ્લેખ થઈ શકે. ઉપર્યુક્ત આગમ ઉપર નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિની વિ. સં. ૧૧૨ માં રચાયેલ ટીકા છે અને એ પ્રકાશિત પણ છે; પરંતુ આ પૂર્વે આ આગમને અંગે કોઈ વિવરણ રચાયું હોય તો પણ તે હજી સુધી તે મળી આવ્યું નથી. ઉપર્યુક્ત બે પદ્યો સમભાવવાળી ' હરિભદ્રસૂરિએ પંચવઘુગમાં ૯૨ ૬ મી અને ૯૨૭મી ગાથારૂપે રજૂ કર્યા છે અને એના ઉપરની શિષ્યહિતા નામની પજ્ઞ ટીકા (પત્ર ૧૪૧ આ)માં સંક્ષિપ્ત સ્પષ્ટીકરણ કર્યું છે. નેમિચન્દ્રસૂરિએ પવયણસારદ્વાર (દાર ૧૩૮)માં આ બે પદ્ય ૮૮૫ મી અને ૮૮૬ મી ગાથારૂપે રજૂ કર્યા છે. આ ગ્રંથ ઉપર સિદ્ધસેનસૂરિએ વિ. સં. ૧૨૪૮ માં વૃત્તિ રચી છે. એના પત્ર ૨૫૬ આ.—૨૬૧ અ. માં આ બે ગાથા ઉપર વિસ્તારથી વિવેચન છે. એ અભયદેવસૂરિની ટીકાગત લખાણ સાથે સરખાવતાં શબ્દ-સામ્ય અમુક અંશે જોવાય છે અને એ ઉપરથી આ લખાણને સિદ્ધસેનસૂરિએ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. ' ધર્મઘોષસૂરિના શિષ્ય અને વિક્રમની ચૌદમી સદીમાં થઈ ગયેલા પ્રદ્યુમ્નસૂરિએ રચેલા 'વિયારસારપયરણમાં આ બે પદ્યો ૪૬૪મી અને ૪૬૫મી ગાથારૂપે જોવાય છે. ૧. કેટલાક બાર અજાયબી ગણાવે છે, પણ બારસો કરતાં વધારે ઉલ્લેખ થઈ શકે તેમ છે. જુઓ “ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય” તરફથી પ્રકાશિત વિશ્વની વિચિત્રતાઓ. આના સંગ્રાહક શ્રી છોટાલાલ માનસિંગ કામદાર છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨] દશ આશ્ચર્યો [૩૯ પસણુંકપની કેટલીક ટીકાઓમાં આ બે પદ્ય અપાયાં છે અને એનું વિવેચન પણ કરાયું છે. દા. ત. વિનયવિજયગણિએ વિ. સં. ૧૬૯૬ માં રચેલી સુબાધિકા (પત્ર ૨૩ આ–૨૬ અ.; દે. લા. જે. પુ. સંસ્થા તરફથી ઈ. સ. ૧૯૨૩માં પ્રકાશિત આવૃત્તિ.). આ પ્રમાણેનાં વિવિધ સાધનમાં હારિભદ્રીય ટીકા સોથી પ્રાચીન છે, એટલે એમાં દર્શાવાયેલી બાબતે હું સૌથી પ્રથમ રજૂ કરું છું— (૧) અંતિમ તીર્થંકર (મહાવીરસ્વામી)ના ઉપસર્ગો, (૨) એમનું જ (ગર્ભ– ) સંક્રમણ (૩) મલ્લિનાથના તીર્થરૂપ સ્ત્રીતીર્થ, (૪) મહાવીરસ્વામીની અભવ્ય૫ર્ષદા, (૫) કૃષ્ણનું અપરકંકામાં ગમન, (૬) મહાવીરસ્વામીના સમવસરણમાં (મૂળ) વિમાન સહિત ચંદ્ર અને સૂર્યનું અવતરણ, (૭) યુગલના અપહરણ દ્વારા “હરિવંશ કુળની ઉત્પત્તિ, (૮) “ સૌધર્મ” માં ગમનરૂપ ચમરનો ઉત્પાત, (૯) એક સમયમાં ૧૦૮ નું મોક્ષગમન, અને (૧૦) ધિગ્વણું વગેરે અસંયત જનની પૂજા. આ દશે ભાવ અનંતકાળે બને છે. આ પૂર્વે આ ટીકામાં નીચે મુજબની મતલબને ઉલ્લેખ છે – અહીં મરદેવીના ચરિતનો ઉલ્લેખ નથી, પણ તે સમજી લેવાને છે; કેમકે ઉપર્યુક્ત દશ આશ્ચર્યો તો ઉપલક્ષણરૂપ છે. સમે નિગોદમાંથી નીકળી વનસ્પતિકાયમાં ઉત્પન્ન થઈ અને ત્યાંથી મનુષ્ય થઈ મરુદેવી મેક્ષે ગયાં એ પણ એક આશ્ચર્ય છે, કેમકે આવી ઘટના નિરંતર બનતી નથી, પણ અનંતકાળે બને છે અને મેં (હરિભદ્રસૂરિએ) એને (ગા. ૯૨૫માં) આશ્ચર્યરૂપ કહી જ છે. મરુદેવી વનસ્પતિકાયમાંથી નીકળી અન્ય ત્રસકાય તરીકે ન ઉત્પન્ન થતાં—વિવિધ ભ ન કરતાં, મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈ મેણે ગયાં એ વાત શાસ્ત્રમાં કહેલી છે. - દશ આશ્ચર્યો ઉપર પ્રકાશ પાડનારું અને ઉપર્યુક્ત હારિભદ્રીય ટીકા પછીનું મહત્ત્વનું સાધન અભયદેવસૂરિત ઠાણની ટીકા છે એટલે એના પ્રસ્તુત ભાગને ગુજરાતી છાયાનુવાદ હું આવું છું – “આશ્ચર્ય” શબ્દની સિદ્ધિ-“વિમળતશ્ચર્ય-શ્રવણ થાયaffણા Eહુ જ સરસ વાર વિવાતિ ” આમ અહીં “આશ્ચર્ય” એટલે વિસ્મયપૂર્વક જે જાણી શકાય તે એમ કહ્યું છે. . (૧) ઉપસર્ગ–પ્રાણીને જે ધર્મ વગેરેમાં ચલિત કરે-ક્ષોભ પમાડે તે “ઉપસર્ગ' કહેવાય છે. આ ઉપસર્ગ દેવ, તિય ચે તેમ જ મનુષ્ય તરફથી કરાય છે. આવા ત્રિવિધ ઉપસર્ગો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને એમના છદ્મસ્થ-કાળમાં તેમજ કેવલિ–કાળમાં થયા. આવું ખરેખર પહેલાં બન્યું ન હતું, કેમકે તીર્થકરો તે અનુપમ પુણ્યના સંભારવાળા હોવાથી એમને ઉપસર્ગ થાય નહિ. એઓ તે સર્વ મનુષ્ય, દે એને તિર્યને હાથે સન્માન પામે. તેમ છતાં આવી વિસ્મયકારી-અદ્દભુત ઘટના મહાવીરસ્વામીને અંગે બની એથી એની દશ આશ્ચર્યમાં ગણના કરાઈ છે. ૧. બ્રાહ્મણ. પાઇયમાં “ધિજજાઈ' શબ્દ છે. એનાં ‘ દિજાતિ” અને “ધિરજાતિ” એમ બે સંસ્કૃત રૂપાંતર પાઈ મહેણુવ (પૃ. ૧૦૨)માં અપાય છે. એવી રીતે આ કેસમાં ધિજજાઇય” અને ધિજજાઈચ” માટે પણ બબ્બે રૂપાંતરે– દ્વિજાતિ” અને “ધિજાતીય ” અપાયાં છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૧ અહી' એ ઉમેરીશ કે મહાવીરસ્વામીને, છદ્મસ્થ-કાળમાં ગોવાળ, શૂલપાશ્િ યક્ષ વગેરે તેમજ સર્પ વગેરે દ્વારા ઉપસર્ગો થયા હતા. એમના કૅવલિ-શ્ર્વન દરમ્યાન ગેાશાલક એમના ઉપર તેજોલેસ્યા મૂકી એ મનુષ્યકૃત ઉપસર્ગ છે. પ્રસ્તુત ટીકામાં દેવ અને તિર્યંચ દ્વારા પણ એમને સર્વજ્ઞદરાામાં ઉપસર્ગ થયા એમ સૂચવાયું હેય એમ લાગે છે. જો તેમજ હાય તા એ ઉપસર્ગ કાણે કત્યારે કર્યા તે જાણવું બાકી રહે છે. ગાશાલકે મહાવીરસ્વામીને કૈવલ–દશામાં, ઉપસર્ગ કર્યાની વાત દિગંબરાને માન્ય નથી, એમના સાહિત્યમાં ગાશાલક વિષે કશા જ ઉલ્લેખ હજી સુધી તે મળી આવ્યા નથી; બાકી બૌદ્ધ સાહિત્યમાં તો ગાશાલક સબંધી થોડાક નિર્દેશ તેા છે જ, (૨) ગર્ભ હરણ—આનો અર્થ અભયદેવસૂરિએ નીચે મુજબ દર્શાવ્યા છે:-- ઉદરમ રહેલા જવનું અન્ય ઉદરમાં સ’ક્રામણ તે ‘ગર્ભ હરણ' છે. તે અંગે એમણે પત્ર ૫૨૩ આ.માં કહ્યું છે કે આ પણ તીર્થંકરની અપેક્ષાએ અભૂતપૂર્વ છે. અર્થાત્ આવું પહેલાં બન્યું નથી. એ ભગવાન મહાવીરને “અંગે બન્યું. ઈન્દ્રની આજ્ઞાથી હરણેગમેષી દેવે દેવાનંદા નામની બ્રાહ્મણીના ઉદરમાંથી મહાવીરસ્વામીના જીવને ત્રિશલા નામની રાણીના ઉદરમાં સંક્રમાવ્યો. આ પણ અનતકાળે થનારું હોવાથી આશ્ચર્ય જ છે. અહીં એ ઉમેરીશ કે ગર્ભ–હરણની ઘટનાના ઉલ્લેખ આયાર (સુય. ૨, અ. ૧૫, સુત્ત ૩૯૯ ) માં પોસવણાકપ્પ (સુત્ત ૨૦ )માં તેમજ આવસયના ભાસ (ગા. ૧૫૧– ૩૫૩)માં છે, પરંતુ દિગંબરા આ ઘટના માનતા નથી. વિવાહપણત્તિ (સ૦ ૫, ઉં. ૩૩, સુત્ત ૩૮૧–૩૮૨ )માં દેવાન દાના અધિકાર છે. (૩) સ્રી—તી — તીર્થંકર તરીકે સ્ત્રી ઉત્પન્ન થાય અને તેને હાથે તીર્થ સ્થપાય તેને સ્ત્રી તીથ ' કહે છે. સામાન્ય રીતે પુરુષ તીર્થંકર જ આ કાર્ય કરે છે, પરંતુ આ અવસર્પિણીમાં આપણા આ દેશમાં મિથિલા નગરીના રાજા કુંભકની પુત્રી નામે મલ્લિએ ઓગણીસમા તીર્થંકર બની તી પ્રવર્તાવ્યું. આવી ઘટના અનતકાળે અને–ભાગ્યે જ અને તેવી હાવાથી એ પણ આશ્ચર્ય ગણાય૪ છે. દિગંબરાને આ ઘટના પણ માન્ય નથી. (૪) અભવ્ય પદા—આ સંબંધમાં અભયદેવસૂરિએ નીચે પ્રમાણેનુ સ્પષ્ટીકરણ પુત્ર પર૪ અ.માં કર્યુ. છે— અભવ્ય એટલે ચારિત્રધર્મ માટે અયેાગ્ય પર્ષ(દા) એટલે તીર્થંકરના સમવસરણમાંના શ્રોતૃજના (સાંભળનારાં.) એમ સભળાય છે કે ‘જંભિકાગ્રામ ’ નગરની ખહાર ભગવાન વમાન સર્વજ્ઞ બન્યા ત્યાર પછી એકત્રિત થયેલા ચાર પ્રકારના દેવાએ એમનુ' સમવસરણ ચ્યું. તેમ થતાં, ભક્તિથી અને કુતૂહલથી આકર્ષાઇ ને અનેક મનુષ્યા, દેવેશ અને વિશિષ્ટ તિર્યંચા ત્યાં આવ્યાં. તે વેળા કલ્પ પાળવાની ખાતર જ, તિર્યંચાદિકને પોતપોતાની ભાષામાં પરિણમનારા અને અતિશય મનોહર એવા મહાધ્વનિ વડે ધર્મકથા ( દેશના ) થઇ. પરંતુ ૧. પત્રયસારુદ્ધારની વૃત્તિ (પત્ર ૨૫૬ )માં પણ આ જાતનો ઉલ્લેખ છે. ૨-૩. જુએ હાભિદ્રીય ટીકાવાળી આવૃત્તિ (પત્ર ૧૭૪ અ૦). ૪. સુમેાધિકા ( પત્ર ૨૪ આ.)ના ટિપ્પણમાં આગમાલ્હારકે કહ્યું છે કે મલ્લિનાથ તી કર ખત્યાં એ આશ્ચય હાવાથી એમની પ્રતિમા વગેરે સ્રીરૂપે કરાતી નથી. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક: ૨] દશ આશ્ચર્યો [૪૧ કોઈએ વિરતિ (દીક્ષા અંગીકાર ન કરી. આવું પહેલાના કોઈ તીર્થકરને અંગે બન્યું ન ન હતું. એથી આ આશ્ચર્ય ગણાય છે. અહીં એ ઉમેરીશ કે આયાર (સુય ૨, અ. ૧૫, સુત્ત ૪૦૨; પત્ર ૩૯૨ આ) પ્રમાણે તે કેવળ દેવ જ પ્રથમ દેશના વખતે હાજર હતા એટલે એ દેવ અવિરત હાઈ કોઈની દીક્ષા થઈ નહિ. આ પ્રમાણેની હકીકત આયામાં હોવા છતાં ર અભયદેવસૂરિએ આ દેશના વેળા મનુષ્ય પણ હતા એમ જે કહ્યું છે તે એમની સામે કોઈ અન્ય પરંપરા હશે એમ સૂચવે છે. દિગંબરના મતે મહાવીરસ્વામીએ સર્વજ્ઞ થતાંવેંત દેશના આપી નથી. પરંતુ ૬૬ દિવસ બાદ જ તેમ કર્યું છે અને એ દેશના તે નિષ્ફળ-ખાલી ગઈ નથી. વેતાંબરની પેઠે દિગંબરે પણ એમ માનતા હોય કે તીર્થકર સર્વજ્ઞ બને કે તરત જ એમણે દેશના આપવી જોઈએ તે ઉપર્યુક્ત દિગંબરીય માન્યતા વિચારતાં એમને માટે પણ અભવ્ય પરિષ જેવી ઘટના મહાવીરસ્વામીની દિવ્યધ્વનિ સમજી-સમાવી શકે એવી વ્યક્તિ મળતાં જે ૬૬ દિવસો નીકળી ગયા એ ઘટના આશ્ચર્યરૂપ ગણાય અને એ હિસાબે અત્યાર સુધી મેં જે ચાર આશ્ચર્યો ગણાવ્યાં છે તેમાંનું અંતિમ આશ્ચર્ય તે કંઈક રૂપાંતરથી દિગંબરેને પણ માન્ય છે એમ કહેવાય. (૫) કબગનું અપરકકામાં ગમન—આને અંગે અભયદેવસૂરિએ પત્ર પર૪ અ.માં નીચે મુજબનું વક્તવ્ય રજૂ કર્યું છે – કૃષ્ણ એટલે નવમાં વાસુદેવ “અવ(૫)કંકા ” એ રાજધાનીનું નામ છે. એમ સાંભળવામાં આવ્યું છે કે પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ, દેવની મદદથી, “ઘાતકી' ખંડમાંના “ભરત ' ક્ષેત્રની “અપરકંકારાજધાનીના નિવાસી પદ્યરાજે કર્યું. “દ્વારકામાં રહેનારા કૃષ્ણ વાસુદેવ નારદની પાસેથી આ વૃત્તાંત જાણે અને એમણે “લવણ” સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવની આરાધના કરી. પછી એમણે પાંચે પાંડવોની સાથે બે લાખ જિન જેવડાં સમુદ્રને વટાવીને પદ્મરાજને યુદ્ધમાં છતી દ્રૌપદીને પાછી મેળવી. તે વેળા ત્યાં કપિલ વાસુદેવે (એ ક્ષેત્રમાંના) મુનિસુવ્રત તીર્થંકર પાસેથી કૃષ્ણ વાસુદેવના આગમનના સમાચાર જાણ્યા અને એ વાસુદેવ કૃષ્ણના માનપૂર્વક દર્શન કરવા આવ્યા. એ વખતે કૃષ્ણ સમુદ્રનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. તેથી કપિલે “પાંચજન્ય” શંખ ફૂક્યો. કૃષ્ણ પણ તેમ જ કર્યું. એથી શંખનાં પરપર શબદ (અવાજ) સંભળાયા. '. અહીં એ ઉમેરીશ કે આ ઘટના નાયાધમ્મકહા (સુય. 1, અ. ૧૬, સુત્ત ૧૨૪) માં વર્ણવાઈ છે. વાસુદેવ કૃષ્ણનું ઈતર ખંડમાં ગમન એ આશ્ચર્યનો વિષય છે. (૬) ચન્દ્ર અને સૂર્યનું અવતરણ–આ સંબંધમાં પત્ર પર૪ અ.માં અભયદેવસૂરિએ કહ્યું છે કે ભગવાન મહાવીરને વંદન કરવા માટે, આકાશમાંથી ચન્દ્ર અને સૂર્ય એમના શાશ્વત વિમાન સહિત, સમવસરણની ભૂમિમાં ઊતરી આવ્યા એ આશ્ચર્ય છે. આ ઘટનાને અંગે સ્થાનાંગ-સમવાયાંગના ટિપ્પણમાં પૃ. ૮૫માં નીચે મુજબ ઉલ્લેખ છે – ૧. જુઓ આવસ્મયની નિજસ્તુતિ (ગા. પ૩૯)ની હારિભદ્રીય ટીકા (પત્ર રર૯ અ) ૨. સિધસેનસૂરિએ પણ આમ કહ્યું છે. જુઓ પત્ર ૨૫૭ આ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૨ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨૧ ભગવાનની છમસ્થાવસ્થામાં ચંદ્ર અને સૂર્ય બન્ને પિતાના વિમાન સાથે આવ્યા અને દર્શન કર્યા, એ પણ એક આશ્ચર્ય ઘટના બની છે. આ ઘટના કે શાંબીમાં બની હતી, આવશ્યક નિયુક્તિ ગા. ૧૧૬.” અહીં જે છઠ્ઠમસ્થાવસ્થાને ઉલ્લેખ છે તે બ્રાંત છે, કેમકે હરિભદ્રસૂરિએ તેમજ અભયદેવસૂરિએ પણ સમવસરણની ભૂમિમાં આ ઘટના બન્યાનું કહ્યું છે અને સમવસરણની રચના તો તીર્થકર સર્વજ્ઞ બન્યા બાદ જ થાય છે. મને એમ લાગે છે કે મહાવીરસ્વામીની છદ્મસ્થાવસ્થામાં પણ ચન્દ્ર અને સૂર્યનું “કોસાંબી માં જે આગમન થયું હતુંએમના અગિયારમાં ચાતુર્માસમાં જે ઘટના એમના ૨૩માં ચાતુર્માસ બાદ એટલે કે કેવલિ-જીવનના ૧૧મા વર્ષમાં વિક્રમ સંવતથી ૪૮૯–૪૮૮ વર્ષ પૂર્વે બનેલી ઘટના સાથે કેટલીક બાબતમાં સમાનતા ધરાવતી હોવાથી આ ભૂલ થઈ હશે. શ્રી. ગોપાલદાસ પટેલે શ્રી મહાવીર કથા (પૃ. ૩૬૦)માં આ ઘટનાને કેવલિજીવન દરમ્યાનની જ ઘટના તરીકે ઓળખાવી છે, અને એ જ સાચી બીના છે. ચંદ્ર અને સૂર્ય કેઈક વેળા કોઈ કારણસર આ પૃથ્વી ઉપર ઉત્તરર વૈક્રિય વિમાન દ્વારા આવે એમાં એ દેવો–ઈન્દ્રો હેવાથી આશ્ચર્ય જેવું નથી. પરંતુ એઓ આકાશમાં ફરતા દેખાતાં એવાં અને શાશ્વત ગણાતા એવાં વિમાનોને મૂળ વિમાનનો એ માટે ઉપયોગ કરે એ નવાઈ જેવી વાત છે. દિવસને છેલ્લા પહોરે આ બે વિમાન કૌશાંબીમાં નીચે આવતાં એનાથી દૂરના પ્રદેશમાં અચાનક અંધકાર છવાઈ રહ્યો હશે. આ કઈ બનાવ આજથી લગભગ ૨૫૦૦ વર્ષ ઉપર બન્યાની વાત કઈ ખગોળશાસ્ત્રીએ વિચારી છે ખરી ? કોઈ પ્રાચીન કે આધુનિક ખગોળશાસ્ત્રમાં આ જાતને –આવા અનુમાન કરાવે તેવો નિર્દેશ છે? [ચાલુ) [ અનુસંધાન પૃષ્ઠ : ૪૪ થી ચાલુ ]. કે પશમ, ક્ષય કે ઉપશમ ભવિતવ્યતાને આધીન નથી. કર્મનું બંધાવું તથા ઉદય તે કદાચ ભવિતવ્યતાને આધીન થઈ જાય પણ દર્શન, જ્ઞાન અને ચારિત્રએ રત્નત્રયીની આરાધના, સંવ-નિર્જરાનું પિષણ, આશ્રવ-બંધનું શેષણ-આ તમામની ભવિતવ્યતા કરવાની નથી. ત્યાં તે આત્માએ પોતે પ્રયત્ન આદરવો પડશે. પ્રથમ કહેવાઈ ગયું છે કે ભવિતવ્યતાનું જોર યથાપ્રવૃત્તિકરણ સુધી છે, અપૂર્વકરણમાં તે આત્માને પુરુષાર્થ છે. દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમણ, ક્ષપકશ્રેણી વાવ મોક્ષગમન સર્વત્ર આત્માને પુરુષાર્થ પ્રવર્તમાન છે. જે એકલી ભવિતવ્યતા ભાગ્યવિધાતા હેત તે તે. મેક્ષ સુધી યથાપ્રવૃત્તિકરણ હેત પણ તેમ નથી. ગ્રંથિભેદ પછી આત્માને વીયૅલ્લાસ જોઈએ માટે આત્મકલ્યાણના સાધન તરીકે જે ભવિતવ્યતાને ધ્યાને અને તેથી ઉદ્યમને દબાવી દે તે તે મિશ્ચાતી જ છે. (ચાલુ) ૧. આના પૃ. ૨૦૦ ઉપરના ટિપ્પણમાં દશ આશ્ચર્યો પછી મહાવીર સ્વામીના જીવનને લગતાં પાંચ આશ્ચર્યો વિષે સંક્ષિપ્ત નોંધ છે. ૨. જુઓ પવયણસા સુદ્ધારની સિદ્ધસેની વૃત્તિ (પત્ર ૨૫૬ ) For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ મીમાંસા [લેખાંક–નવમા ] લેખક : માસ્તર ખુમચંદ્ર કેશવલાલ, સીરાહી (રાજસ્થાન ) ઉદ્ભ ન-અપવર્તન–સક્રમણ–ઉદીરણા અને નિર્જરાનું સ્વરૂપ તે આત્માને પુરુષાર્થ પ્રેરક છે. શ્રી જૈન દર્શન કાર્યસિદ્ધિમાં પાંચ કારણાને માને છે તેમાં મુખ્યતા પુરુષાર્થની છે. શ્રી મહાવીરદેવે ફરમાવ્યું છે કે ભવિતવ્યતા, સ્વભાવ, નિયતિ, કાલ અને પુરુષાર્થ એ કાર્યસિદ્ધિનાં પાંચ કારણેામાં મુખ્ય પુરુષાર્થ છે. દરેક પોતપોતાનુ કાર્ય કરનારા છે. કાલ, સ્વભાવ કાઈના કર્યો થતા નથી પણ જીવ કરી શકે તે તે ઉદ્યમ છે. માટે શ્રી મહાવીર ભગવા સ્થલે સ્થલે કહ્યું છે કેઃ— જે જીવ પુરુષાર્થવાળા છે તે જ છેલ્લા પુદ્ગલપરાવર્ત સંસારવાળા સમજવા, કર્મ જબરજસ્ત ચીજ છે, તેના ઉપર કાબૂ મેળવવા તે પુરુષાર્થ વિના શકય નથી. કાઇ સ્થળે કાલ, સ્વભાવ । ભવિતવ્યતાને અંગે વિધાન નથી. વિધાન ફક્ત ઉદ્યમને અંગે છે. કર્મના ક્ષય, ઉપશમ તથા ક્ષયેાપશમ એ ત્રણ સાધ્ય છે. એ ત્રણનુ નામ જ ધર્મ છે. આત્માના ક્ષયાપશમ, ઉપશમ કે ક્ષયભાવે થતા આત્માના ગુણુ તેનુ નામ ધર્મ છે. પારિણામિક કે ઔદિયકનું નામ ધર્મ નથી. આ ત્રણે ભાવા આત્માનું વીર્ય ફેરવાય ત્યારે બને છે. આત્મામાં અનંત વીર્ય રહેલુ છે પરંતુ ધર્ષણ વિના ઉદ્ઘોત થતા નથી. ધણમાં રહેલો અગ્નિ ઘર્ષણથી પ્રગટે છે. આત્મામાં અનંત શક્તિ—વી હાવા છતાં ક્ષયાપશમનું ઘર્ષણ ન થાય, તે ભાવા સબંધ ન થાય ત્યાં સુધી વીર્ય પાતાનું કામ કરી શકે નહીં. જે આત્મા પેાતાની જવાબદારી અને જોખમદારી ઉપર મજબૂત રહે, સ્વીકારે, તે જ મેાક્ષને માટે લાયક અની શકે છે. જે આત્મા જવાબદારી, જોખમદારી સુદદ્રપણે સ્વીકારે છે, તે કર્મને પોતાથી વધારે સમર્થ માનતા નથી : કર્મથી વધારે સમર્થ પેાતાને ( આત્માને ) અર્થાત્ પોતાના આત્મીય ) ઉદ્યમને માને છે, " શ્રી હિરભદ્રસૂરીશ્વ∞ મહારાજ કહે છે કે, “જે કર્મવાદી છે ( કર્મ આત્માથી વધારે સમર્થ છે એમ માનનારા છે) તેમનેા સંસાર એક પુદ્દગલપરાવર્ત્ત કરતાં વધારે હોય છે અને જેએ પુરુષાર્થવાદી છે તેમના સ'સાર એક પુદ્ગલપરાવત્ત કરતાં પણ ઓછે હાય છે. ’ પુરુષાર્થવાદી કદી પણ “ કર્મ કરે તે ખરુ, ભાગ્યમાં હશે તે બનશે, ભાવિભાવ, જેવા ઉદય, અંતરાય ઉદ્દયમાં હશે તે બનશે. ઉદ્દન, અપવતૅન, સંક્રમણ, ઉદીરણા, નિર્જરા આ બધું ભાવિને આધીન છે વગેરે નિર્માલ્ય વચને ખેાલે જ નિહ. તીર્થ કરો જન્મથી ત્રણ જ્ઞાન સહિત હવાથી તેઓ જાણે છે કે પોતે તદ્ભવે જ મોક્ષગામી છે છતાં કર્મક્ષયના પુરુષાર્થ આદરે છે. ભાવિ મોક્ષપ્રાપ્તિનું છે એમ માની બેસી રહેતા નથી. પુરુષાર્થ વિના સિદ્ધિ નથી. વ્યવહારમાં પણ જુઓ! પ્રયત્ન વિના પ્રાપ્તિ નથી. સમ્યક્ત્વ પામીએ તે વખતે પામતા પહેલાંના સમયે તે મિથ્યાત્વ હાય છે. અનંતાનુબંધી કષાયાને તોડાય ત્યારે તે મિથ્યાત્વ જાય છે અને સમ્યક્ત્વ પમાય છે, કૈવલજ્ઞાન પણ જ્ઞાનાવરણીયાદિ ધાતી કર્માંને તાડીને ( ક્ષય કરીને ) મેળવાય છે. મેક્ષ મેળવવા માટે પણ અવશેષ કર્મોનો ક્ષય કરવા પડે છે. પ્રયત્ન વિના કદી પ્રગતિ નથી. જૈનશાસ્ત્રનું એ જ વિધાન છે. વને પોતાના નિબિડ દુષ્કર્મથી For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ ] શ્રી. જૈન સત્ય પ્રકાશ [ વર્ષ : ૨૧ ઉત્પન્ન થયેલ, લાંબા કાળની ઊગેલ વાંસની ચુપ્ત ગાંઠ જેવી કાર, દુ:ખે કરીને ભેદી શકાય તેવી અને અત્યાર સુધી પૂર્વે કાઈ વખતે પણ નહિ ભેદ્દેલી એવી રાગદ્વેષના નિબિડ પિરણામ રૂપી ગ્રંથિ છે. અનાદિકાળથી સંસારચક્રમાં પરિભ્રમણ કરનારા જીવ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવાદિની સામગ્રીના અનુસારે ભવ્યત્વ દશાના પરિપાક થવાથી એવા પ્રકારના શુભ અવ્યવસાયાને પ્રાપ્ત કરે છે કે—જે અધ્યવસાયા વડે આત્મસત્તામાં રહેલ દીધ સ્થિતિવાળાં કર્મો અલ્પસ્થિતિ વાળાં થઈ પક્ષેાપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન એક કાડાર્કાડી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળાં થાય છે. આ અધ્યવસાયાના સમૂહ વિશેષનું નામ થયાપ્રવૃત્તિ કરણ કહેવાય છે. એ રીતે નિકટ મોક્ષગામી કાઈ ભવ્ય જીવ દીસ્થિતિના નાશ અને અસ્પસ્થિતતા બંધ કરવા રૂપ યથાપ્રવૃત્તિ કરણવડે ગ્રંથિસ્થાનની સન્મુખ આવે છે. અભવ્ય જીવો પણ થવાપ્રવૃત્તિ કરણ વડે કર્મસ્થિતિની લઘુતા કરી રાગદ્વેષની ચિકાશરૂપી નિબિડ ગ્રંથિના સન્મુખ અનતીવાર આવે છે. પરંતુ સમ્યક્ત્વની પ્રાપ્તિ તા ગ્ર ંથિભેદ કરવાથી જ થાય છે. ગ્રંથિભેદ કરનાર અવ્યવસાયાના સમૂહનું નામ અપૂર્વળ છે. આ ગ્રંથિને ભેદ કરવા તે અપૂર્વ કરણનું ફલ છે. ચચાપ્રવૃત્તિ કરણ એ ભવિતવ્યતાના યોગે થાય છે, પરંતુ ત્યારબાદ પૂર્વ ન કરવામાં પ્રયત્ન વિના ચાલે તેમ નથી. અપૂર્વકરણમાં અનંતાનુબંધીનો ભેદ થાય છે. એ અનંતાનુબંધીને ભેદ ભવિતવ્યતાએ થતા નથી. તે ભેદ તા પૂર્વકરણદ્વારા—અત્યંત વીર્ચાલાસરૂપ અપૂર્વ પ્રયત્ન થાય ત્યારે જ બને છે. દેવગુરુ અને ધર્મના સંચાગ છતાં પેાતાના પ્રયત્ન ( પુરુષાર્થ ) વિના પરમાર્થ સાધી શકાય તેમ નથી. ચેાથા ગુણસ્થાનકથી ચૌદમા ગુણસ્થાનક સુધી, અરે છેલ્લે મેક્ષે જવામાં પણ પુરુષાર્થની જરૂર છે. માટે સમજવું જરૂરી છે કે ભવિતવ્યતાનું કામ યથાપ્રવૃત્તિકરણ સુધી છેઃ પછી જેએ પોતાનુ જીવન ભવિતવ્યતાને જ ભળાવી એસી રહે તેને મેક્ષ મળવાના નથી અને તે કામભોગના કાદવમાં વધારે ખૂંચવાના છે. કામભાગમાં ખૂંચનારાએ જ માત્ર ભવિતવ્યતાના ભાસે રહે છે. જેના ભવિતવ્યતાને નથી માનતા એમ નથીઃ માને છે પણ વાસ્તવિક રીતિએ માને છે, જૈનાની ભવિતવ્યતાની માન્યતાને ઉપયાગ સમજવા ખાસ જરૂરી છે. જ્યારે આત્મા સંકલ્પ વિકલ્પથી આર્ત્તરોત્ર ધ્યાનમાં જાય છે, ત્યારે તેને બચાવવા ભવિતવ્યતાનો સહારા આપવાનુ જૈન દર્શનમાં વિધાન છે. ભવિતવ્યતા ( બનવાનું બને છે) તરફ ખેંચીને હેતુ તે તે આત્માને આર્ત્તરૌદ્ર ધ્યાનથી ( તેનાથી થનાર કર્મબંધનથી—દુર્ગતિથી) બચાવવાના છે. સમ્યક્દર્શનાદિ ધર્માનુષ્ઠાનમાં ભવિત ચંતાને આગળ કરવાનું (ભવિતવ્યતાના બહાને ધર્મધ્યાનાદિથી પાછા હઠવાનું—તે નહિ કરવાનું) જૈનશાસનમાં વિધાન નથી. નિગોદના જીવો માટે ભવિતવ્યતાના હવાલા આપાય કેમકે ત્યાં ઉપાય નથી, પણ શ્રીતીથંકર દેવનાં વચનામૃતા શ્રવણ કર્યા બાદ, પરિસ્થિતિ જાણ્યા બાદ પણ કનું કાસળ કાઢવામાં આળસ ન રખાય; ત્યાં બનવાનું હશે તે બનશે એમ ભવિતવ્યતાને ઉપદેશ નથી. ત્યાં તે પુરુષાર્થ ફારવવાને સતત ઉપદેશ છે કે સાધકે કાર્યસિદ્ધિ માટે પરાક્રમ ઉપર જ મુસ્તાક રહેવુ પડશે. કર્મના ઉદય વખતે કર્માંતે તાડવાની ખંત ધરાવ્યા વિના કર્મો તૂટતાં જ નથી. માટે સમજવું જોઇ એ કે ભવિતવ્યતાની · માન્યતા આર્ત્ત-રૌદ્રધ્યાનના પ્રસંગે સ ંકલ્પ વિકલ્પો રોકવા માટે છે પણ પ્રગતિના અંતરાય માટે નથી. જ્યાં સવર–નિજ રા માટે પ્રયત્નની જરૂર છે ત્યાં ભવિતવ્યતાના ભરાસે રહેવું એ ભૂલ છે. [ જુએ : અનુસ’ધાન પૃષ્ઠ : ૪૨ ] For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir क. सूरचंद्ररचित स्थूलभद्रचरित्र प्रशस्ति। लेखक : श्रीयुत भंवरलालजी नाहटा 'जैन सत्य प्रकाश'के गत वर्षः १९ छठे अंकमें कविवर सूरचंद्रके 'पदैकविंशति ग्रंथ'का परिचय देते हुए उनके 'स्थूलभद्र महाकाव्य के अपूर्ण प्रति-उपलब्धिका भी उल्लेख किया गया था । इस लेखके अंतमें लिखा था कि-" संयोगकी बात है कि कवि सूरचंद्रकी तीनों महत्त्वपूर्ण रचनाओंकी एक-एक प्रति ही और वह भी अपूर्ण प्राप्त है, अतः 'पंचतीर्थी श्लेषालंकार स्तव, स्थूलभद्र गुणमाला चरित्र' और प्रस्तुत ग्रंथकी भी पूर्ण प्रतियोंका पता लगाना आवश्यक है।" ___ हर्षकी बात है कि इसके बाद शीघ्र ही पं. अभयचंद्र भगवानदास गांधीसे मुझे सूचना मिली कि स्थूलभद्रचरित्रकी पूरी प्रेसकापी अन्य प्रतिसे कई वर्षों पूर्व प्रकाशनार्थ करवाई गई थी, वह उनके पास है। मैंने उन्हें ग्रंथकी अंतिम प्रशस्ति भेजनेके लिये लिखा तो उन्होंने कृपा करके मुझे भिजवा दी, जो इस लेखमें प्रकाशित की जा रही है । प्रशस्तिके अनुसार सं. १६८० में संग्रामपुर याने सांगानेरमें इसकी रचना महाराजा जयसिंहके राज्यकालमें हुई । इस ग्रंथका परिमाण ३०९५ श्लोकोंका है। इस ग्रंथकी प्रति मुझे जो प्राप्त हुई थी वह भी प्रायः पूर्ण ही है, पर उसके पत्रांक १, २ और २९ से ३२ ये छ पत्र उस प्रतिमें गायब होनेसे वह त्रुटित और ग्रंथ रचनाकी प्रशस्ति भी उसमें लिखी हुई नहीं है। यह प्रति जोधपुरके केसरियानाथके खरतरगच्छके भंडारमें दाबड़ा नं. १३ पोथी नं. २७ पत्र सं. ३ से ३३ की है। पं. अभयचंद्र गांधी द्वारा मुझे यह सूचना पाकर विशेष हर्ष हुआ कि आचार्य भक्तिसूरिजी महाराज इस ग्रंथकी ग्रेसकापीका अवलोकन कर रहे हैं। यथासंभव प्रकाशनकी व्यवस्था भी हो जायगी। पाठशुद्धि के लिये अन्य प्रतिको आवश्यकता है । आशा है जिन्हें इस ग्रंथकी अन्य प्रतिका पता हो, सूचित करनेकी कृपा करेंगे। यह काव्य बहुत ही उत्तम और प्रकाशन योग्य है। छ ऋतुओंके वर्णन अलग-अलग किये गये हैं जो बहुत ही उत्तम हैं। ___ सूरचंद्रके पदैकविंशति और पंचतीर्थी श्लेषालंकार स्तवकी पूर्ण प्रतियोंकी सूचना भी जिनकी जानकारीमें हो, आशा है शीघ्र ही प्रकाशमें लायेंगे । कविके अन्य अज्ञात ग्रंथोंका भी जिन्हें पता हो सूचित करें। For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૬ ] www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જૈન સત્ય પ્રકાશ स्थूलिभद्र - गुणमालाचरित - महाकाव्य की प्रशस्ति यन्मे श्रीस्थूलभद्रस्य, गायतो गुणसंततिम् । योऽभूत् पुण्यभरस्तेन, सुखीभवन्त्वमी जनाः ॥ २९३ ॥ स्थूलभद्रं महर्षीन्द्र, गायतामिष्टसिद्धयः । भवन्तु भविनां भूयो, भावभक्तिमतां सताम् ॥ २९४ ॥ पूर्णाष्ट-रस- चन्द्राब्दे (१६८०), पौषतृतीयिका दिने । पुण्यार्के पूर्णोऽयं ग्रंथो, मया देवगुरुस्मृतेः ॥ २९५ ॥ संग्रामनगरे तस्मिन् जैनप्रासादसुन्दरे । " काशीवत् कारा ये यत्र, गङ्गेव निर्मला नदी ॥ २९६ ॥ यत्र दानादिधर्माणां भाति मूर्तिचतुष्टयी । चतुःप्रासादरूपेण, साक्षादक्षय सौख्यदा ॥ २९७ ॥ राज्ये श्रीजयसिंहस्य, मानसिंह [स्य ] संततेः । महाराजाधिराजाख्याश्रितः साहिशासनात् ॥ २९८ ॥ श्रीमत्पद्मप्रवेशस्य, प्रबन्धों श्री देवगुरु सल्लोकदयाधर्म प्रसादतः । सुखिनः सन्तु सर्वोपि जीवलोकनिवासिनः ॥ ३०० ॥ प्रासादासादनादयम् । बन्धुरः पूर्णो भवत्सङ्गममंगलः ॥ २९९ ॥ [वर्ष : २१ मेरुसागर भूशेषसूरचन्द्र कुलाचलाः । एवं यावत् जयन्त्यमी तावद्, ग्रंथोऽयं नंदताद् भुवि ॥ ३०१ ॥ श्रीस्थूलभद्रस्य, चरित्रवर्ण्यवर्णके । सूरचंद्रस्मृतेः सप्तदशः पूर्णोऽधिकारकः ॥ ३०२ ॥ इति श्रीबृहद्खरतरगच्छे श्रीजिनराजसूरिविजयिराज्ये श्री सागरसूरियौवराज्ये वा. श्री चारित्रोदय गणि शिष्य श्रीमत्पाठक श्रीवी र कलश गणिशिष्य वा. सूरचन्द्रविरचिते श्रीस्थूलभद्रस्य गुणमालानामनि चरिते वेश्याप्रतिबोधनश्राविका कारण श्रीगुरुपादमूल - समागतश्री स्थूलभद्रा ति प्रशंसना तिरुष्टसिंह गुहा वासि साधुवेश्यावास वर्षावासागमनरत्न कम्बलान य न तत्प्रतिबोधन स्थूलभद्रस्वर्गम तगुणमाला समर्थनवर्गतो नाम सप्तदशोऽधिकारः सम्पूर्णः । For Private And Personal Use Only # तत्संपूर्णो हि संपूर्णमिदं श्रीस्थूलभद्रस्य गुणमालानामनि चरितं । तच वाच्यमानानन्ददाय समस्तु ॥ ग्रन्थाम. सर्वाक्षरसंख्यया ३०९५ श्लोकाः । श्रीरस्तु. Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मड्डाहडगच्छकी कालिकाचार्यकथा-प्रशस्ति । लेखक श्रीयुत अगरचंदजी नाहटा मडाहडगच्छकी परम्पराके सम्बन्धमें अपनी जानकारी मैंने 'जैन सत्य प्रकाश' वर्ष २० अंक ५में प्रकाशित की थी। उसके अंतमें यह लिखा गया था कि 'खोज करने पर भी इस गच्छकी कोई प्रशस्ति व पुष्पुिका लेख प्रकाशित हुआ, देखने में नहीं आया' पर उसके बाद अपने पिताश्रीकी स्मृतिमें स्थापित शंकरदान नाहटा कलाभवनमें प्रदर्शित प्रतियोंकी सूची बनानेका प्रसंग आया तो कालिकाचार्यकी सचित्र प्रतिके अंतमें मड्डाहडगच्छकी नव श्लोककी एक प्रशस्ति देखनेको मिली। पूर्व लेख लिखते समय इसका ध्यान ही नहीं आया था। इसलिये अब इसे प्रकाशित की जा रही है । इस प्रशस्तिमें मड्डाहडगच्छके कमलप्रभसूरिके शिष्य वाचनाचार्य गुणकीर्तिको कल्पसूत्रके साथ इस कालिकाचार्य कथाको सिरोहीके श्रावक तिहुणा महणा द्वारा दिये जानेका उल्लेख है । तिहुणा महणाकी परंपरा बतलाते हुए उनको उपकेशवंशीय बहुरागोत्रीय सुश्रावक आभाक महिपालका वंशज बतलाया है। इन्होंने शत्रुजय तीर्थकी संघ सहित यात्रा की थी। सिरोहीमें लक्ष भूपतिके राज्यमें इस प्रतिको तिहुणा महणाने भावपूर्वक गुरुको दी। प्रशस्तिमें समयका निर्देश नहीं किया गया, पर सिरोहीके इतिहासके पृष्ठ १५७के अनुसार महाराव लाखा संवत् १५०९में गद्दीनशीन हुये थे, ये बड़े वीर प्रकृति राजा थे, संवत् १५४०में परलोकवासी हुए। सिरोहीके लिए प्रशस्तिमें ‘सितरोहीपुर' शुद्धरूप प्रयुक्त कियाँ गया है । देशी नामोंको संस्कृतवाले इसी तरह मनमाने संशोधितरूप दिया करते है। इस प्रशस्तिको प्रकाशित करने ही वाला था कि श्रीअचलमलजी मोदीका तीर्थ मडाहड' लेख 'जैन सत्यप्रकाश में पढनेको मिला। उसमें सिरोहीके अनंतनाथ मंदिरमें इस गच्छके आचार्यने एक भद्रप्रासाद बनाया और श्री कमलप्रभसूरिने प्रतिष्ठा की, इस भाववाले शिलालेखका उल्लेख किया है, इससे मेरे संग्रहकी प्रकाशित की जानेवाली प्रशस्तिके कमलप्रभसूरि भिन्न नहीं है, अतः उस लेखको नकल भी श्री मोदीसे प्राप्त कर इसके साथ ही प्रकाशित की जा रही है । प्रशस्तिमें कमलप्रभसूरिको हरिभद्र मूरिका पटधर लिखा है, साथ ही संवत् १५२०में आचार्य धनप्रभसूरिके साथ होने का भी उल्लेख किया है। मोदीजीने इस गच्छके दो और लेख भेजे है, उन्हें भी साथ ही दे रहा हूं। For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४.] શ્રી. જૈન સત્ય પ્રકાશ [वर्ष : २१ कालिकाचार्यकथा-प्रशस्ति । विश्वावतंसे उपकेशवंशे, पुण्यैः पवित्रे बहुराख्यगोत्रे । सुश्रावको धर्मधरावभूता, आभाकनामा महिपालकश्च ॥ १॥ जगत्प्रसिद्धो महिपालपुत्रः, सुश्रावकोऽभूद भयीति नाम्ना । तस्याऽभवचम्पलदेविपत्नी, सौभाग्यभाग्यादिगुणैरुपेता ॥२॥ तनन्दनाः पञ्च बभूवुरेते, सत्पुण्यभाजा धुरि धर्मसिंहः । भ्यूडाख्यसांगाभिध ऊंदिराख्यस्तेषां कनिष्टो बडूयाभिधानः ॥ ३ ॥ सांगाकपुत्राः सुगुणैः पवित्राः, श्रृगारदेवीवरकुक्षिजाताः। देवाभिधानो गुरुदेवभक्तः, सुतोऽद्वितीयोऽजनि राउलाख्यः ॥ ४ ॥ पुण्यैकपात्रं तिहुणाभिधानो, बुद्धया निधानं महणाकनामा । सद्वान्धवा बन्धुजनप्रियास्ते, पृथ्यां पुमार्था इव मूर्तिमन्तः ॥ ५ ॥ महणाकभार्या शुचिशीलयुक्ता, माणिक्यदेवीसुतरत्नखाणिः । हांसाक-हाजाऽभिव-जीवराज-यशोधराधास्तनया गुणाढ्याः ॥ ६ ॥ मड्डाहडाधीश्वरसद्गुरूणां, सूरीश्वराणां कमलप्रभाणां । तेषां च शिष्यो गुणकीर्तिनामा, स वाचनाचार्य इति प्रसिद्धः ।। ७॥ सफलीकृतवित्ताभ्यां, श्रीशत्रुजययात्रया। संघाधिपाभ्यां भावेन, गुरूणां पुण्यहेतवे ॥ ८ ॥ तिहुणामहणाभ्यां च,प्रदत्तं कल्पपुस्तकम् । श्रीलक्षभूपते राज्ये, सितरोहीपुरे वरे ॥ ९॥ इति प्रशस्तिः । * श्रीअजितनाथजी महाराजके मंदिर में श्रीचिंतामणिपार्श्वनाथ भगवानके गभारेमें मूलनायकजी परके लेखकी नकल -- (१) सर्वधात परिकर सहित पंचतीर्थी-मूलनायक पार्श्वनाथ भगवान । संवत् १५२० वर्षे अषाढ़ सुदी २ गुरुदिने श्रीबृहद्गच्छीयमडाहडीयअवटांक श्रीचक्रेश्वरसूरिसंताने हरिभद्र सूरिपट्टे भ. श्री कमलप्रभमूरिभिः आ. श्रीधनप्रभसूरिप्रमुखपरिवारयुतैः श्रीपार्श्वनाथपंचतीर्थी कारापितं (ता), प्र. भ. श्रीकमलप्रभसूरिभिः चिरवन्दना ॥ 'सिरोहीनगरे -दे. श्रीलखमणविजयि । श्रीअजितनाथप्रासादे श्रीकमलप्रभसूरिकारितः (ते) भद्रप्रासादे श्रीपार्श्वनाथमूलनायक' ( यह लेख परिकरकी दोनों तरफके काउस्सग्गियों के नीचेकी जगहमें है।) [ तुम ; अनुसंधान 2 त्री ] For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧) પૂ આ શ્રીવિજયદર્શનસૂરીશ્વરજી મેના સદુપદેશથી શ્રીજૈન સંધ. મહુવા (સૌરાષ્ટ્ર) ૨૧) પૂ૦ મુનિરાજ શ્રીભવ્યાને દવિજયજી મ૦ની સદુપદેશથી શ્રીતપાગચ્છ જૈન ઉપાશ્રય, - પાલનપુર ૨૦) પૂ૦ ૫૦ શ્રીસુમિત્રવિજ્યજી મ૦ના સદુપદેશથી શ્રીશાહપુર મંગળપારેખના ખાંચાના જૈન “૦ સંધ ઉપાશ્રય. અમદાવાદ ૧૫) પૂ આ શ્રીવિંયસમુદ્રસૂરીશ્વરજી મના સદુપદેશથી શ્રીસાગર જૈન ઉપાશ્રય. પાટણ ૧૫) પૂ આ શ્રીરંગવિમલસૂરીશ્વરજી મના સદુપદેશથી શ્રીજૈન સંધ. લાદ્રા ૧૧) પૂ મુનિરાજ શ્રીલબ્ધિસાગરજી મહના સદુપદેશથી શેઠ મીઠાભાઈ કલ્યાણચંદ્રની પેઢી. કપડવંજ ૧૧) પૂ૦ આ૦ શ્રીવિજયમેધસૂરીશ્વરજી મના સદુપદેશથી શ્રીલુણસાવાડા–મોટી પોળ જૈન સંધ. અમદાવાદ ૧૯) પૂ૦ ૫૦ શ્રી પ્રવીણવિજયજી સ૦ના અને પૂ૦ મુનિરાજ શ્રીમહિમાવિજયજી મહના સદુપદેશથી શેઠ અમૃતલાલ પદમશી. - મલાડ ૫) પૂ૦ મુનિરાજ શ્રી ચિદાનંદવિજયજી મ૦ના સદુપદેશથી શ્રીજૈન સંધ. ભરૂચ ૫) પૂ૦ ૫૦ શ્રીચરણવિજયજી મહના સદુપદેશથી શ્રીજૈન સંધ. સચિટ્ટ | ૫) પૂ૦ મુનિરાજ શ્રીરુચકવિજયજી ભ૦ની સદુપદેશથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી. લીમડી (સૌરાષ્ટ્ર) ૫) પૂ૦ ૫૦ શ્રીસુમતિવિજય ભ૦ના સદુપદેશથી શ્રીજૈન સંધ. રંધાળા (સૌરાષ્ટ્ર) | ૫) પૂ૦ ૫૦ શ્રીદીપવજયજી મ૦ના સદુપદેશથી શ્રીજૈન સંધ. મનફરા (કચ્છ) [ અનુસંધાન પૃષ્ઠ : ૪૮ થી ચાલુ ] (२) श्रीधुंबमें चौवीसीके ऊपर संवत् १४५३ वर्षे वैशाख सुदि २ शनौ प्राग्वाटज्ञातीय व्य. वहंडाभार्या माल्हदे। सुतगेहाकेन भार्या ••••••••••-પિતૃમાતૃછે. શ્રીરાદ્રિનાથ7विंशतिजिनपद(:) का. प्रति. मडाहड्डगच्छे श्रीमाणदेवसूरिपट्टे श्रीसोमचंदसूरिभिः रि(ऋ)द्धिवृद्धिर्भवतः । (૩) યુનિયનમેં सं. १४५८ वर्षे फागुण वदि २ शुक्रवार प्रा. व्य. रामा भार्यारामादे पु० जैसाकेन पु० बिल्हू भा० जसमादेनिमित्त विबं कारितं. प्र. मडाहडीय श्रीमुनिप्रभसूरिभिः ।। मड्डाहङगच्छकी परम्परा जो अभी विद्यमान है उसको देखते हुए उनकी विस्तृत पट्टावली भी मिलनी चाहिए । मैंने इसके लिये श्रीमोदीजीको लिखा है । मिलने पर प्रकाशित की जायगी । मोदीजीने सूचित किया है कि इस गच्छके आचार्यों का सिरोही राज्यसे भी। अच्छा संबंध रहा है। राजाओंने उन्हें कुछ पट्टे परवाने भी दिये होंगे, उनको भी प्रकाशमें लाना चाहिए। उससे जैन इतिहासका गौरव बढ़ेगा। इस गच्छके महात्माअंकि पास जैन जातियोंके इतिहासकी भी सामग्री है उसे प्रकाशमें लाना चाहिये। For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 8801 શ્રી જૈન સત્ય કala શ્રી જૈન સત્ય પ્રકાશ અંગે સૂચના ચાજના 2. આ માસિકનું વાર્ષિક લવાજમ રૂા. 3] 1. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ ત્રણ રૂપિયા રાખવામાં આવ્યું છે, દ્વારા શ્રી. જૈન સત્ય પ્રકાશ ' માસિક 19 વર્ષની 3, માસિક વી, પી, થી ન મંગાવતાં લવા થયાં પ્રગટ કરવામાં આવે છે. - જમના રૂા. 31 મનીએંડ રદ્વારા મોકલી આપ૨. એ સમિતિના આજીવન સંરક્ષક તરીકે વાથી અનુકૂળતા રહેશે. રૂા. 5001 આ૦ દાતા તરીકે રૂા. 2001 આ૦ સદસ્ય તરીકે રૂા. 101) રાખવામાં આવેલા. 4. આ માસિકનું નવું વર્ષ દિવાળીથી છે. આ રીતે મદદ આપનારને કાયમને માટે શરૂ થાય છે. પરંતુ ગ્રાહક ગમે તે એકથી માસિક મોકલવામાં આવે છે. બની શકાય. વિનતિ | 5. ગ્રાહકોને એક મોકલવાની પૂરી સાવ૧. પૂજ્ય આચાર્યાદિ મુનિવશ ચતુમાંસનું ચેતી રાખવા છતાં અંક ન મળે તો સ્થાનિકા સ્થળ નક્કી થતાં અને શેષ કાળમાં જ્યાં વિહરતા પોસ્ટ ઍક્સિમાં તપાસ કર્યા પછી અમને હોય એ સ્થળનું સરનામું માસિક પ્રગટ થાય સૂચના આપવી. એના 15 દિવસ અગાઉ મોકલતા રહે અને તે તે તે સ્થળે આ માસિકના પ્રચાર માટે ગ્રાહકો 6, સરનામું બદલાવવાની સૂચના ઓછામાં બનાવવાનો ઉપદેશ આપતા રહે એવી વિનંતિ છે. ઓછી 10 દિવસ અગાઉ આપવી જરૂરી છે. 2. તે તે સ્થળામાંથી મળી આવતાં પ્રાચીન લેખકોને સૂચના અવશેષો કે ઐતિહાસિક માહિતીની સુચના આપવા વિનંતિ છે. 1. લેખે કોગળની એક તરફ વાંચી શકાય - 3. જૈનધર્મ ઉપર આક્ષેપાસ, લેખે તેવી રીતે શાહીથી લખી મોકલવા. આદિની સામગ્રી અને માહિતી આપતા રહે 2. લેખો ટૂંકા, મુદ્દાસર અને વ્યક્તિગત એવી વિનતિ છે. ટીકાત્મક ન હોવા જોઈ એ. શાહુકાને સૂચના ' 3. લેખો પ્રગટ કરવા ન કરવા અને તેમાં 1. " શ્રી જૈન સત્ય પ્રકાશ " માસિક પ્રત્યેક પત્રની નીતિને અનુસરીને સુધારાવધારા કરવાના અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રગટ થાય છે. હક તત્રી આધીન છે. મુદ્રક : ગોવિંદલાલ જગશીભાઈ શાહ, શ્રી શારદા મુદ્રણાલય, પાનકોર નાકા, અમદાવાદ. પ્રકાશક : ચીમનલાલ ગા ફળદાસ શાહ.. શ્રી. જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ For Private And Personal use only