Book Title: Jain_Satyaprakash 1948 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521640/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. " OUT US dal ચીમનલાલા ગોકળદાસ શા હર(((IMDB વર્ષ ૧૩ : અંક ૫ ] અમદાવાદ : ૧૫-૨-૪૮ [ ક્રમાંક ૧૪૯ विषय-दर्शन • પાદ ગાયના જ્ઞાત્યિ છે ચારેમેં વિશેષ શાતવ્ય : શ્રી મરચંદ્રની નાટ્ટા : ટાઇટલ પાનું-૨ २ सारसमुच्चयकुलकम् : पू. मु. म. श्री. कांतिविजयजी : ૧૨૧ ૩ મુશન સમયના બ્રાહ્મી લિપિમાં કેટલાક ગપ્રસિંહ, જૈન લેખ : : ૧૨૪. ૪ ‘મધુબિંદુ'ના હૃષ્ટાંતનું પર્યાલોચન : પ્રા. હીરાલાલ ૨. કાપડિયા ૪ ૧૩૧ ૫ મગરી–સંહન–જિન–સ્તવત : પૂ. મુ મ. શ્રી જ્ઞાનવિજયજી ૬ પ્રશ્નોત્તર-ઝએ ધ: પૂ. આ. ભ. શ્રી. વિજયપગ્રસુરિજી ૭ ભટ્ટારક શ્રી વિજયસિં'હરિણીત સવેગી સાધુ મર્યાદા પદક : પૂ. મુ, મ. બી. દર્શનવિજયજી ભાર ભાવનાનું સાહિત્ય' શીર્ષક લેખમાં સુધારા લેખે માટે આમંત્રણ : નવી મહલ ટાઈટલ પાનું-૭ લવાજમ-વાર્ષિક બે રૂપિયા ? આ અંકનું મૂલ્ય-ત્રણ આના SHREE DAVIR JAIN SADHANA KENDRA koba, Gandhinagar - 382007. Ph. (079) 232/t252, 23278204.05 દિok : (079) 2327626 For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir बारह भावनाके साहित्यके बारेमें विशेष ज्ञातव्य लेखक-श्रीयुत अगरचन्दजी नाहटा । 'श्री जैन सत्य प्रकाश' के गत-१४८३ अंकमें प्रो. हीरालाल र. कापडियाका 'बार भावनातुं साहित्य' शीर्षक लेख प्रकाशित हुआ है। कापडियाजीका विविध विषय एवं प्रकारके जैन साहित्य पर प्रकाश डालनेका प्रयत्न बहुत ही सुन्दर है। अन्य विद्वान मुनियों एवं विद्वानोंको भी इस ओर ध्यान देना चाहिए । ऐसे लेखोंसे हमें हमारे विविध साहित्य के विकास एवं विशालताका परिचय मिलता है। समय समय पर मैं कतिपय लेखों के सम्बन्धमें विशष ज्ञातव्य इसी पत्र में प्रकाशित करता रहा हु और करते रहने की भावना है। मानवजीवनमें सदविचारोंकी बहुत ही उपयोगिता है। भावनाका भी उसीमें समावेश होता है। हमारा मन बडा ही चंचल है; प्रतिसमय वह कभी अच्छा कभी बुरा विचार करता ही रहता है । बुरे विचारोंको हटाने के लिये अच्छे विचारों का बल बढाना बहुत ही आवश्यक है । जैन महापुरुषोंने इसीके लिये कई प्रकारको भावनाओं का निर्देश किया है । जैन धर्म निवृत्तिप्रधान धर्म है, अतः जिन विचारोंसे हमारो देहासक्ति, धन कुटुम्ब परिवारको ममता घटे उसके। लिये बारह भावनाओंको साधनके रूपमें उपस्थित की है और इनका सम्बन्ध निजेरातत्त्व के साथ जोडा गया है। अर्थात् इनसे बहिर्मुखी वृत्ति हट कर हम अन्तर्मुखी बनते हैं और आत्मनिष्ठ होते ही हमारे अशुभ विचार एवं पूर्वसंचित कर्म से हमारा निपटारा होता है। बारह भावनाका साहित्य बहुत विशाल है। कापडियाजीने जो सूची उपस्थित की है उतना ही साहित्य और भी मिल सकता है। मेरी जानकारीमें भी अनेक ऐसे ग्रन्थ आये हैं जिनमें बारह भावनाओंका विवरण है । पर अभी वह मेरे सामने नहीं है अत: विशेष विचारणा भविष्यमें की जायगी। यहां तो दो-चार बातों पर ही प्रकाश डाला जा रहा है। १. दि. आचार्य कुन्दकुन्दका समय कई विद्वान प्रथम शताब्दी मानते हैं, पर वह सही नहीं प्रतीत होता। उनके रचित प्रन्थों पर गंभीरतासे विचार करने पर तीसरी शताब्दीके पहेलेका संभव नहीं है। इसके सम्बन्धमें मैंने अपने "आ. कुन्दकुन्दके समयनिर्णयकी उपेक्षिता दिशा" शीर्षक लेखमें विद्वानोंका ध्यान आकर्षित किया है, जो जैन सन्देश' . १, अं. ४०में प्रकाशित है। २जयदेवकी भावनासंधि हमारे संग्रहको सं.१४९३ में लिखित प्रतिमें भी है। ३ भारह भावनाके रचयिता सकलमुनि निश्चित रूपसे तपागच्छीय हीरविजयमूरिशिष्य सकलचन्द्र ही हैं। उनकी अन्य रचनाओं में भी यही नाम અનુચ ધાન-ટાઇટલના ત્રીજા પાને For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ॐ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घोकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १३ ॥ भि स. २००४ : वीनि. स. २४७४ : इ. स. १६४८ ॥ क्रमांक अंक ५ | माई शुढि ५ : २१०३ : १५भी वारी ॥ १४९ सारसमुच्चयकुलकम् । संपादक:-पूज्य मुनि महाराज श्रीकांतिविजयजी नरनरवइदेवाणं जं सोक्खं सव्वमुत्तमं लोए । तं धम्मेण विढप्पइ तम्हा धम्म सया कुणह ॥ १ ॥ उच्छभा किं च जरा नहा रोगा य किं मयं मरणं । ठइयं च नरयदारं जेण जणो कुणइ न य धम्मं ॥२॥ जाणइ जणो मरिज्जइ पेच्छइ लोओ मरतयं अन्नं । न य कोइ जए अमरो कह तह वि अणायरो धम्मे ?॥३॥ जो धम्म कुणह नरो पूइज्जइ सामिउ व्य लोएण। दासो पेसो व्व जहा परिभूमी अत्थतल्लिच्छो ॥ ४ ॥ इय जाणिऊण एवं वीसंसह अत्तणो पयत्तेण । जो धम्मओ चुक्को सो चुक्को सव्वसुक्खाणं ॥५॥ धम्मं करेह तुरियं धम्मेण य हुंति सव्वसुक्खाई । सो अभयपयाणेणं पंचेन्दियनिग्गहेणं च ॥ ६ ॥ मा कोरउ पाणिवहो मा जंपह मूढ अलियवयणाई । मा हरह परधणाई मा परदारे मई कुणह ॥ ७॥ धम्मो अत्यो कामो अन्ने जे एवमाइया भावा । हरइ हरंतो जीयं अमय दितो नरो देइ ॥ ८ ॥ न य किंचि इहं लोए जीयाहिंतो जियाण दइययरं । तो अभयपयाणाओ न य अन्नं उत्तमं दाणं ॥९॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२२] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष १३ सो दाया सो तवसी सो य सुही पंडिओ य सो चेव । जो सव्वसुक्खबीयं जीवदयं कुणइ खंतिं च ॥ १० ॥ किं पढिएण सुएण व वक्खाणिएण काई किर तेण। जत्थ न नज्जइ एयं परस्स पीडा न कायव्वा ॥ ११ ॥ जो पहरइ जीवाणं पहरइ सो अत्तणो सरीरंमि । अप्पाण वेरिओ सो दुक्खसहस्साण आभागी ॥१२॥ जं काणा खुज्जा वामणा य तह चेव रूवपरिहीणा । उप्पज्जति अहन्ना भोगेहि विवज्जिया पुरिसा ॥ १३ ॥ इय जं पाविति य दुहसयाइं जणहिययसोगजणयाई । तं जीवदयाए विणा पावाण वियंभियं एयं ॥ १४ ॥ जं नाम किंचि दुक्खं नारयतिरियाण तह य मणुयाणं। तं सव्वं पावेणं तम्हा पावं विवज्जेह ॥ १५ ॥ सयणे धणे य तह परियणे य जो कुणइ सासया बुद्धी । अणुधावंति कुढेणं रोगा य जरा य मच्चू य ॥ १६ ॥ नरए जिय ! दुस्सहदेयणाउ पत्ताउ जाओ पइं मूढ ! । जइ ताओ सरसि इन्हि भत्तं पि न रुच्चए तुज्झ ॥ १७ ॥ अच्छंतु ताव निरया जं दुक्म्यं गम्भवासमझमि । पत्तं तु वेयणिज्जं तं संपइ तुज्झ बीसरियं ॥ १८ ॥ भमिऊण भवग्गहणे दुक्खाणि य पाविऊण विविहाई । लब्भइ माणुसजम्म अणेगभवकोडिदुल्लं में ॥ १९ ॥ तत्थ वि य केइ गब्मे मरंति बालत्तणमि तारुने । अन्ने पुण अंधलया जावज्जीवं दुहं तेसिं ॥ २० ॥ अने पुण कोढियया खयवाहीसहियपंगुभूया य । दारिदेणऽभिभूया परकम्मकरा नरा बहवे ॥ २१ ॥ ते चेव जोणिलक्खा भमियव्वा पुण वि जीव ! संसारे । लहिऊण माणुसत्तं जे कुणसि न उज्जमं धम्मे ॥ २२॥ इय जाव न चुक्कसि एरिसस्स खणभंगुरस्स देहस्स। जीवदयाउवउत्तो ता कुण जिणदेसियं धम्मं ॥ २३ ॥ कम्मं दुक्खसरूवं दुक्खाणुहवं च दुक्खहेउं च। कम्मायत्तो जीवो न सुक्खलेसं पि पाउणइ ॥ २४ ॥ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४५] સારસમુચકુલકમ [१२३ जह वा एसो देहो वाहीहिं अहिडिओ दुहं लहइ । तह कम्मवाहित्थो जीवो वि भवे दुहं लहइ ॥ २५ ॥ जायंति अपच्छाओ वाहिओ जहा अपच्छनिरयस्स। संभवइ कम्मवुड्ढी तह पावा पच्छनिरयस्स ॥ २६ ॥ अइगरुओ कम्मरिऊ कयावयारो य नियसरीरत्थो । एस उविक्खिज्जंतो वाहि व्व विणासए अप्पं ॥ २७॥ मा कुणह गयनिमोलं कम्मविघामि किं न उज्जमह । लघृण मणुयजम्मं मा हारह अलियमोहहया ॥ २८ ॥ अच्चंतविवज्जासियमइणो परमत्यदुक्खावेसु । संसारमुहलवेसुं मा कुणह खणं पि पडिबंधं ॥ २९ ॥ किं सुमिणदिट्ठपरमत्थमुन्नवत्थुस्स करहु पडिबंध । सव्वं पि खणियमेयं विहडिस्सइ पेच्छमाणाण ।। ३०॥ संतंमि जिणुद्दिढे कम्मक्खयकारणे उवायंमि । अप्पायत्तंमि न किं तद्दिट्ठमया समुज्जेह ॥ ३१॥ जह रोगी कोइ नरो अइदुसहवाहिवेयणादुहिओ। तदुहनिम्विन्नमणो रोगहरं वेज्जमन्निसइ ॥ ३२ ॥ तो पडियन्जइ किरियं सुवेज्जभणियं विवज्जइ अपच्छं । तुच्छन्नपच्छभोई ईसी सुवसंतवाहिदुहो ॥ ३३ ॥ ववगयरोगायंको संपत्ताऽऽरोग्गसोक्खसंतुट्ठो। बहु मन्नेइ सुवेज्ज अहिणं देइ वेजकिरियं च ॥ ३४॥ तहु कम्मवाहिगहिओ जम्मणमरणाउइन्नबहुदुक्खो। तत्तो निम्विन्नमगो परमगुरुं तयणु अनिसइ ॥ ३५ ॥ लद्धंमि गुरुमि तओ तब्बयणविसेसकयअणुट्ठाणो । पडिवज्जइ पव्वज पमायपरिवजणविसुद्धं ॥ ३६॥ नाणाविहतवनिरओ सुविसुद्धासारभिक्खभोई य । सव्वत्थ अप्पडिबद्धो सयणाइसु मुक्कवामोहो ॥ ३७॥ एमाइ गुरुवइठं अणुट्ठमाणो विसुद्धमुणिकिरियं । मुच्चइ नीसंदिद्धं चिरसंचियकम्मवाहीहि ॥ ३८ ॥ આ “ સારસમુચ્ચયાલક' પાટણના ખેતરવસીના તાડપત્રીય ભંડારની (અનં૬ ૫. ૧૨૫ થી ૧૨૮) પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુશન સમયના બ્રાહ્મીલિપિમાં કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખે [‘જેન કોન્ફરન્સ હેડ' માસિકના સન ૧૯૧૫ના ઓગટ-સપ્ટેમ્બર માસના અંકમાં છપાયેલ નીચેના લેખે ઈતિહાસ અંગે ઉપયોગી સમજીને ફરીને અહીં આપવામાં આવ્યા છે. મુ. સા. વિ.] મથુરાના જૈન સ્તૂપ અને તેમાંથી ઉપાખ્ય મૂર્તિઓ ઉપના લેખેએ જૈન ધર્મની પ્રાચીનતાના સંબંધમાં જે પાશ્ચાત્ય વિદ્વાનોના મનમાં સંશય હતો તે દૂર કર્યો છે. મથુરાના તૂપમાંથી જડી આવેલા લેખો જૈન ધર્મને ઈ. સ. પૂર્વેના ષષ્ટ શતા સુધી લઈ જાય છે; જે ઐતિહાસિક પ્રમાણોની સામાન્ય જૂતા જોતાં ઉપેક્ષા કરવા લાયક નથી. ઈન્ડોસ્કાઈથીઅન રાજાઓ કનિક, વિષ્ણુ, વશિષ્ઠ અને વાસુદેવના સમયમાં જૈન ધર્મના બહોળા પ્રચારના સાક્ષિ તરીકે આપણને તે સમયના ઘણા લેખે પ્રાપ્ત થયા છે. અને તે પણ ખરા મથુરાના અને તે છે ન દીકના પ્રદેશના છે. મી. સ્મીથના જૈન સ્તૂપ અને મથુરાની એન્ટીકવીટીઝમાં આપેલા લેખે ઉપરાંત બીજા અન્ય અગત્યના લેખે એપીઝા ફીઆ ઈન્ડીકાના ૧૮ના જાનેવારીના અંકમાં આર ડી. બેનરજીએ બહાર પાડયા છે. તે લેખો તે સમયની લિપિ, ભાષા, શિ૯૫, ધમાંનુરામ અને મણ ત શાખાઓના સંબંધમાં આપણને જાણવા જોગ માહીતી આપે છે. આ મૂર્તિએ તેમને લકનૌના સંગ્રહસ્થાનમથી મલી આવી હતી, કુશન સંવત ૯ ના લેખવાળી જૈન મૂતિ. આ મૂર્તિના ઉપલબ્ધિ સ્થાન સંબંધી કંઈ જણાયું નથી. લકનૌન સંગ્રહસ્થાનના જૈન વિભાગમાં આ મતિ મુકેલી છે. અને તેની કૃતિ વિગેરે ઉપરથી મથુરાની શિલ્પકળાની કૃતિ લાગે છે. આ મૂર્તિનું શીર્ષ ખંડિત થયેલું છે. કાળોત્સગ સૂકામાં ઉભી રહેલી આ મૂર્તિના દક્ષિણ પક્ષમાં બે પુરૂષે હસ્ત જોડીને ઉભેલા છે અને વાસપાત્ર એક સ્ત્રી ઉભી રહેલી છે. આ મૂર્તિ ઉપરનો લેખ અપભ્રષ્ટ સંસ્કૃત ભાષામાં તથા કુશન સમયની ઉત્તર હિંદુસ્તાનમાં વપરાતી લિપિમાં લખાયેલું છે. सिद्धं से ९ हे ३ दि १० ग्रह मित्रस्य धितु शीव शिरिस्य वधु एक्रडलस्य कोट्टियातो गणातो आर्यतरिकस्य कुटुम्बिनिये ठानियातो कुलातो वैरातो शाखातो निवर्तना गहपलाये दति સિદિ–૯મા વર્ષને હેમન્તના તૃતીય માસમાં ૧૦ મે દિવસે કેદિયગણ સ્થાનીય કુલ અને વિજ શાખાના આર્ય તરિકની આજ્ઞાથી એડલની શ્રો, શિવ શિરીની પુત્રવધુ મહ મિત્રની પુત્રી ગહલાની આપેલી (કરાવેલી). ઉપર્યુક્ત લેખની ત્રણ અસમાન પંક્તિઓ છે. પ્રથમ પંકિત ગાદિની ધાર ઉપર અને બીજી પંકિતઓ પદ (વિાસિત પદ્મ ઉપર મુગ્લી ગાદી ઉપર મૂન' ઉભી રહે છે ) ઉપર કતરેલી છે. પાકની મધ્યમાં બે પંકિતવાળો લેખ છે. मस्म शिशिनि For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખે [ ૧૨૫ આર્ય અધમની સ્ત્રીશિખ્યા. મા. આર. ડી. બેનરજી આ મૂર્તિને દિગંબર સંપ્રદાયની કહે છે. પણ કોટિગણ અને વજી શાખા આપણું આખાયમાં છે, તેથી આ મૂર્તિ Aવેતાબર આમ્નાયની છે એવું સ્પષ્ટ છે. કેટિગણ, સ્થાનિકુલ અને વજી શાખાના આર્ય તરિકની આજ્ઞાથી એક્રડલની સ્ત્રી, શિવશિરિની પુત્રવધૂ અને પ્રહમિત્રની પુત્રી ગહલાએ ઉપરની મૂર્તિ કરાવી હતી. આ મૂતિ કુશન સમયની છે. કશન સમય ઉપર આગળ ઉપર બેસીશું. કુશન સમયના ૧રમા વર્ષની જૈન મૂતિ ઉપવને લેખ. આ મતિ ધ્યાન મુદ્રામાં છે અને એક હસ્ત ખંડિત થયેલ છે. આ મૂર્તિની ગાદીની બન્ને બાજુએ બે સિંહ રહેલા છે અને તેઓની મધ્યમાં બેસ રીલીફ (શે ઉપર ઉપસી આવેલું તરકામ) છે. મધ્યમાં એક ચતુષ્મ કણકત સ્તંભ ઉપર ચા કેરેલું છે. અને તેની બન્ને બાજુએ એક એક પુરૂષ બેઠેલે છે. સ્તંભની દક્ષિણ બાજુએ અકુસુમ હતુવાળી પાંચ પાંચ જાની બે હાર ઉભેલી છે; અને તેવી જ રીતે વામપાક પુરૂષોની હાર ઉભેલી છે. આ મૂર્તિના ઉપલબ્ધિ સ્થાન સંબંધી કંઈ નિશ્ચિત નથી, પરંતુ ૧૮૯૨ ના એપ્રીલ માસના લકની મ્યુઝીએમના રીપોર્ટમાં રેહલખંડમાં રામનગરમાં પુરા જૈન મંદિરની ભૂમિકાંથી બે દી કાઢેલી કુશન સંવત ૧૦ વાળી મ િડોકુહરે ર્દેિશેલા છે તે આ હેય એવું સંભવિત છે. से. १०२ व ४ दि १० एतस्य पुर्वायां कोट्टियातो गणतो वम्नदासियातो कुलतो - પરિતો રાવાતો નળિ0 માર્ચ પુસિઝ રિનિ તિતિ.તિલ્લર નહ્નિ भगिनिये निव तना साविकानां वद्धकिनिनं जिनदासि रुद्र देव दातागाला रुद्रदेवसा निना રુદ્ર.......નમિત્ર . कुमारशिरि वमददासि हस्तिसेना ग्रहशिरि रुद्रदता जयदासि मित्रशिरि સ. ૧૨ વર્ષને ચતુર્થ માસ ૧૦ મે દિવસે કટિયમણ બ્રહ્મદાસીય કુલ અને ઉચ્ચાનગરી શાખા આર્ય પુશિલની શિષ્યા. હતિલા......હરિ નનિની ભગિનીની આજ્ઞાથી સુતાર શ્રાવ અને શ્રાવિકાઓ જિનદાસી ફકદેવ, દત્તા, ગાલા (ગામ) ની. દેવરામી, રૂદ્ર ...મમિત્ર.......કમા શિરિ વમદાસી (વામદાસી), હસ્તિસેના, મહસિરિ (હશી ). રૂદત્તા, જયદાસી, મિત્રશરિ...બિમ્બ ભરાવ્યું. આ લેખમાં કેટિગણુ, મહાદાસીય કલ અને ઉનગરી શાખાના આ મુશિવની શિષ્માની આજ્ઞાથી સુતાર શ્રાવિકાઓએ બિમ્બ ભરાવ્યું. કુશન સંવત ૪૮ની સાલની સંભવનાથની મૂતિ. લખનૌને સંગ્રહસ્થાનમાં આ મૂર્તિ જોવામાં આવી હતી. ઋષભનાથ, નેમિનાથ, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૬] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ પાર્શ્વનાથ, મહાવીરસ્વામિ વગેરેની મૂર્તિઓ મથુરાના પ્રદેશમાંથી એક કરતાં વધુ બંખ્યામાં જડી આવી છે. પરંતુ સંભવનાથની આ એક જ મૂર્તિ જડી આવી છે. સ્કાઈથીઅન સમયની મૂર્તિઓના સંબંધમાં ખાસ નોંધ લેવા જેવું એ છે કે તે મૂર્તિ ઉપર લાંછન હેત નથી. તેથી જે લેખમાં આપ્યું હોય તો જ અમુક મૂતિ અમુક ભગવાનની છે, એ કહી શકાય. અન્યથા તેને નિર્ણય કરવો અશકય છે. ચિઢયુક્ત મૂર્તિઓ કરવાની પ્રવૃત્તિ ઘણું ખરું કશાન સમય પછી થઈ હોય એવું ભાસે છે. અત્યાર સુધી કુશન સમયની જે મૂર્તિઓ મલી આવી છે તે સર્વથા લાંછન વિરહિત જ છે. ચિહ્ન સમેત જૂનામાં જૂની મૂર્તિ મી. સ્મિથને મળી આવી એ જ છે. લેખ વિનાની તે મૂર્તિ છે, પરંતુ તેની રચના વિગેરે ઉપરથી તે ચતુર્થ અથવા પંચમ શતકની હોય એવું ધરાય છે. આ મૂર્તિના હસ્ત અને મસ્તક ખંડિત છે; મતિ પાન મુદ્રામાં છે. અને બંને બાજુએ સિંહાથી ઉત્તેજિત ગાદી ઉપર બિરાજેલી છે. મખમાં ત્રિરત્નનું ચિહ્ન છે. આ ત્રિરત્નના ચિહ્નની નીચે બે નાનાં ચક્રો આવેલાં છે. અને બંને બાજુએ એક હસ્તમાં પુષ્પ અને એક હસ્તમાં ચક્ર, એમ સ્ત્રી અને પુરુષ ઉભેલાં છે. લેખ નીચે પ્રમાણે છે. महाराजस्य हुवष्कस्य संवचरे ४०८ व. २ दि १०७ ए तस्यपुवायं कोहिये () મા सीये कुले पञ्च नगरिये शाखाये धुजवलस्य शिशिनिये धुजशिरिये नि यतना बुधुकस्य वधुये शवत्रन ( १ ) पोत्रिये यशाये दन संभवस्य प्रोतिमान तिस्तापिता મહારાજ હુવષ્યના ૪૮ વર્ષે વર્ષો ઋતુના બીજા માસમાં ૧૭ મે દિવસે (ઉપર કહેલે દિવસે) સવત્રનની પૌત્રી અને બુધની વધુ યશાએ ક્રિયગણ બ્રહ્મદસીય કુલ અને વજ નગરી શાખાની ધ્રુજવલની શિષ્યા પુજસિરિની આજ્ઞાથી સંભવનાથની મૂતિને બેસાડી. કાદિયગણ, બહાદાસીય કુલ અને વજી નગરી શાખાની ધુજશિરિએ આ પ્રતિમા યશા પામે સંભવનાથની બેસડાવી. કુશાન સંવત ૧૮ની મૂર્તિ ઉપરને લેખ. सिद्धं नम सर (स) तम महरेजस्य हुवष्कस्य संवसरे अष्टपनप्रस्य मस ३ दिवस रएत स्याम् पुर्वायां पे ( ? ) गणे आर्य चेटिये कुले हरित મારુંધવાતો રા.............વારંવારય હૃશિનાતિય રિઝરોજન.. नगसेनो दनम् । For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખો [ ૧૨૭ સહિ, નમસ્કાર; સરસતમ મહારાજ વિષ્કના ૫૮ મા વર્ષે ઉહાળાના ૩ માસમાં બીજે દિવસે (ઉપર કહેલા દિવસે)......ગણ આય ચેટિયકુલ અને હરિભાવક ધ (હરિતમાલગધિ) શાખાના વાચક હગિનદી (મગનનિદર) ના શિષ્યના.... નાગસેન ()નું દાન, સં. ૭૧ની મથુરાની જોન મૂર્તિ આ જતિની ઉપલબ્ધિ છે. કુદરે ૧૮૯૦-૧૧ના પિતાના ૧૮૯૦-૯૧ના Annual Progress Report માં જણાવી હતી. આ મૂર્તિની જંધા અને કમર જ વિદ્યમાન છે. મૂર્તિની પાછળના સમચેસ ખંબાકાર બાગ ઉપર લેખ છે. તે જોકે ઉકેલવાને તથા સમજવાને મુશ્કેલ છે. તે પણ તેને કેટલોક ભાગ ઉકલી શકે એવો છે. सम ७०१ ब १ वि १०५ एतये पुवये ह દિય (2) મુનશિ મિતા (૧) રે () मिनिरव सुषोति धितु ફ્રેમવસ્થ......... ૭૧ મા વર્ષે વર્ષના પ્રથમ માસમાં ૧૫ મે દિવસે (ઉપર કહેલા દિવસે) કેમદેવની મિનિરવની બેનની છઠીની છેડી......... મુનશિમિતાની ............ ૭૪ની સાલની ચામુખ પ્રતિમા. આ ચેખ પ્રતિમાને નિર્દેશ ૧૮૯૧-૯૨ ના Progress Report માં. ડે. ફહરે કરેલો છે. આ મૂર્તિની ગાદીની ચારે બાજુ પર લેખ છે. દરેક બાજુએ ખાસ રીલી છે. મધ્યમાં એક સ્તંભ ઉપર ચક્ર અને ઉય બાજુ ત્રણ ત્રણ હસ્ત જેડી ઉભેલા ભકત આવેલા છે. દરેક બાજુએ લેખની બબ્બે લીટીઓ છે, જે થોડી ઘણી વિછિન છે. सं. ७०४ ग्र, १ दि. ५ अय वरणतो गणतो कुलातो वजनकरितो शाखातो अयशीरकातो ............નધન દ્વારા શિરિન કર્ય गहवलाये पण तिधारिये शिशिनिये आर्य दासिये देवस्य कुटुम्बिनये धरवलाये दति ................. ૭૪ ની સાલમાં ઉજાગાના પ્રથમ મારામાં પાંચમે દિવસે...દેવની પત્ની રિ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ વાલ નું, વારણગણ-કુલ વજ નગરીશાખા અને આશ્ચક (સંભેગોતી નધન....વાચકની ......શિયામહવલાની આજ્ઞાથી, દાન સંવત ૮૦ની મથુરાની મૂર્તિ सिद्धं महरजस्य वासुदेवस्य सं ८० हमव १ दि १०२ एतस्य पुष्यां साबको स धित संघनाघिस (?) वधुये बलस्य મહારાજ વાસુદેવના રાજ્યમાં ૮૦ વર્ષો હેમન્તના પ્રશ્યમ માસમાં ૧૨ મે દિવસે શ્રાવક ..સ.ની પુત્રો બની......સંઘનન્દિની વધુ. .• • સં. ૯૯ની સાલના લેખવાળુ મથુરાનું બાસ-રીલીફ (થોડું ઉપર ઉપસી આવેલું કોતરકામ) પીળા રેતીના પત્થર ઉપર કોતરેલા બાસ-રીલીફના કકડાના ઉચ્ચ પ્રાંતે એક લોખ કોતરેલો છે. આ બાસ રીલીફના બે ચેસ આકારના ભાગો છે. ઉંચે ચેરસ ભાગ સારી હાલતમાં છે. અને તેના ઉપર સ્તૂપનો આકાર છે. રતૂપની આસપાસ બે જિનની મૂતિઓ છે. એક મૂતિ પર છત્ર છે અને બીજી ફણાવાળી છે એટલે પા. નાથની. નીચેના ભાગમાં એક હસ્ત ઊંચે અને બીજો હાય અંધા ઉપર મુકેલો એમ એક સ્ત્રી ઉમેરી છે તેની વામપાર્વે એક અર્ધ નગ્ન પુરૂષની આકૃતિ છે. કમર ઉપર જ માત્ર વસ્ત્ર છે. પુરૂષની વામ પા' બે સ્ત્રોની નાની બાકૃતિઓ છે અને તેઓની પાછળ પ્રણામ કરીને એક તળે ઉભેલા નાગની આકૃતિ છે. सिद्ध सं ९०९ मि. २ दि १०६ कोटियातो गणतोठनीयातों वैरातो शाखातो आर्यसुर शिशिनि धमशिरिये निवर्तना...ग्रहदतस्य धिता धनहथि A ના શ્રેષ્ટિ વિઝા B શ્રમ સિદ્ધ ૯૦૯વર્ષે ગ્રીષ્મ ઋતુના દ્વતીય માસમાં ૧૬મે દિસસે કટિયમની સ્થાનીય કુલની વજ શાખાની આયંસુનો....શિષ્યા ધર્મ ચિરની આજ્ઞાથી પ્રહ દતની પુત્રી.... ધનતથિ. A અનય શ્રેષ્ઠી વિજ (વિવા) B કૃષ્ણ શ્રમણ આ લેખમાં પણ કેટિગણના, સ્થાનીય કુળના અને વજ શાખના અર્થ સરની શિષ્યા ધમ સિરીના ઉપદેશથી મહાતની પુત્રીએ બિમ્બ ભરાવ્યું છે. અન્ય લેખ. गोशलस्यधिता मित्राये दानम् ગોશાલની પુત્રી મિત્રાનું દાન For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૨૯ કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખ (મો) તત્તસ્થમાથે દિયે.......... પ્રતિષ્ઠાપિત મતપૂજ્ઞા કોટિ... અમોઘ કતની ભાર્થીએ અહંતની પૂજા વાસ્તે પ્રતિષ્ઠા કરાવી. ઉપરના લેખે કુશન સમયના છે. કુશન રાજાએ કનિષ્ક, હવિષ્ય, વશિષ્ઠ અને વાસુદેવ પ્રસિદ્ધ છે. કનિક બુદ્ધ ધર્મને એક મહાન સંભ હતું. તેણે બુદ્ધ ધર્મ ફેલાવવા વાસ્તે અનેક ઉપાય યોજ્યા હતા. આ રાજાના સમયના સંબંધમાં પાશ્ચાત્ય વિદ્વાનોમાં ઘણો મતભેદ છે. મુખ્ય ત્રણ કલ્પનાઓ છે અને તેના વિબાગ કરતાં ૧૧ થવા જાય છે. એ સંબંધમાં અત્ર લંબાણમાં ઉતરવું ઉચિત નથી. અમાસન ડે. ફલીટના કથન પ્રમાણે કનિષ્ઠ વિક્રમ સંવતને ઉત્પાદક છે. આના પ્રમાણે કનિષ્કને ખમય ઈ. સ. પૂર્વ ૫ થાય. મી. સ્મીથના મત પ્રમાણે ક ક સમય ઈ. સ. ૧૨૫ પછીથી છે. મી. વદત્ત ભાંડારકરના મત પ્રમાણે કશન સમયના લેખોના સાલમાંથી બે શતક મૂકી દેવામાં આવ્યા છે. આ મત પ્રમાણે કનિષ્કને સમય ઈ. સ. ૨૦૯ની પછી થાય. મી. આર. ડી. બેનરજીએ ઇતર કલ્પનાઓનું પ્રમાણપૂરખર અપાયાર્થે બતાવીને કનિષ્ક શક સંવતને ઉત્પાદક હતો એ સાબીત કરી આપ્યું છે. આ ઉપરથી કનિક ઈ. સ. ૭૮ ના અરસામાં થયો હતો તે માનવું ઉચિત લાગે છે. મી. બેનરજીની માન્યતા પ્રમાણે કનિષ્ઠ, હવિષ્ક અને વાસુદેવને સમય નીચે પ્રમાણે છે. ઈ. સ. ૭૮ હાઈસીસ બીજાનું મૃત્યુ, કનિષ્કનું રાજ્યારોહણ અને કુશન સંવતની સ્થાપના. ઈ. સ. ૮૧ હવિષ્કને રામની જગામ મળે છે અને કનિષ્ક ચીન તરફ બળ બેસાડવાને જાય છે. ઇ. સ. ૧૨૭ કનિષ્કનું મૃત્યુ અને વાસુદેવનું રાજ્યારોહણ ઈ. સ. ૧૪૦ હવિષ્કનું મૃત્યું અને વાસુદેવનું રાજકારણું. ૯ મા વર્ષના મૂર્તિની સાલ આ પ્રમાણે ઈ. સ. ૮૭ થશે તેવી રીતે બીજી મૂર્તિઓના લેખના સંબંધમાં જાણવું. મૂર્તિઓના લેખો જોતાં સ્પષ્ટ માલુમ પડે છે કે તેની ભાષા સંસ્કૃત અથવા તે પાલી નથી, પરંતુ અપભ્રષ્ટ સંસ્કૃત છે. તેના ઉદાહરણ તરીકે પ્રથમ લેખના વિચિ વ, વિનિ, તિ, વગેરે પર્યાપ્ત છે. મથુરાનું શિપ બાસ રીલીફોથી ભરપૂર છે તે જાણીતું છે. સિહ, ત્રિરત્નાક, બદ્ધાંજલિ પુરુષો અને સ્ત્રી ભકતોની આકૃતિઓ વિશેષ જણાય છે, લાંછનના સંબંધમાં ઉપર કહ્યું તેમ અત્યાર સુધી ઉપલબ્ધ કઈથીઅન સમયની મૂર્તિઓને વિશેષ લાંછન હેતું નથી. મૂર્તિઓ ઘણે ભાગે આર્યોમાના ઉપદેશથી સ્ત્રીઓએ બેસાડેલી છે. એક લેખમ અતારે અને તેમની સ્ત્રીઓએ મૂતિ કરાવ્યાનું કહે For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦]. શ્રી જૈન સત્ય પ્રકાશ [ વષ ૧૩ વામાં આવ્યું છે. સ્ત્રીઓની ઓળખાણ વાતે તેમના પિતા, રવામિ અને સારા વિગેરેનાં નામો આપેલાં છે. મી. આર. ડી. બેનરજી પ્રથમ મૂર્તિના સંબંધમાં કહે છે કે તે દિગમ્બર મૂર્તિ છે પરંતુ આ યથાર્થ નથી. કારણ કે ઉપર જણાવેલા લેખોમાં તે મતિએ દિગમ્બર સંપ્રદાયની હેય એવું માનવાને કશો પણ આધાર નથી. તે લેખો સ્પષ્ટ બતાવે છે કે મૂતિઓ તાબર સંપ્રદાયની છે. તેનું પૃથક્કરણ કરતાં આપણને માલુમ પડે છે કે આ મૂતિઓ જેમના ઉપદેશથી કરાવવામાં આવી છે ને આર્યો ને આચાર્યો મુખ્યત્વે કરીને કેટિગણ, સ્થાનીકુલ અને વૈર શાખાના છે. કુશન સંવત ૯ કેદિયગણું મહિયગણું) આર્ય કોટિગણું ) ધ્રુજવલીની સ્થાનિય કુળ (આયંતરિક બ્રહનદાસીય કુલ ( શિલય બ્રહ્મદાસીય કુલ ( શિષ્યા વરશાખા ઉચે નગરી (શિષ્યા દતિભા વજ નાગરી ( ધુજ શિરી. શાખા ૧૨ ૪૮ શાખા ७४ ૫૮ આર્ય ચેટિય ) વાચક, વારણગણું ) કેટિગણુ આર્ય સુરની કુલ ભગનજિ ...-- કુલ | ઠાણય કુલ શિષ્યા હરિતમાલય (શિષ્ય. વજ નાગરી ( ગહવલા વેર શાખા ધમકી શાખા 2 નાગસેન શાખા ) આ ગણ, શાખા અને કુલેને કલ્પસૂત્રની સ્થવિરાટલી સાથે સરખાવતાં તે બરાબર મળતા આવે છે. ૧૯૫સૂત્રમાં આપેલા ગણે અને શાખા કુલે નીચે પ્રમાણે છે. કટિયગણ ચારણુગણુ શાખા શાખા જસિજજ ઉચ૭નાગરી વચ્છલિજજ વિજાતરી વાણિય અથવા વાણિજ વજ ઈત્યાદિ ઈત્યાદિ આર્યચેડયા વછાંયાજ હાલિજજ માલિજજ છે, યાદિ વજનાગરી હારિયમાલાગારિ વિગેરે એક સ્થાને વાચક શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું છે. સાધુઓનાં નામ આગળ આર્ય અને આર્યાઓના નામ પાછળ શ્રી લગાડામાં આવેલા છે જે કલ્પસૂત્રમાં આપેલા સાધુઓનાં નામેનું બરાબર તાદસ્ય છે; ઉદાહરણ તરીકે, આર્યતારક આયસર, અને શિવશ્રી. કથન સમયમાં મથુરા અને તેના સાંનિધ્ય પ્રદેશ જૈન ધર્મથી અંકિત હતા અને શ્વેતામ્બર સંપ્રદાયના આચાર્યોના ઉપદેશનું એ ઉત્તમ ફળ હતું તે કથનની આવશ્યક્તા જણાતી નથી. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “મધુબિન્દુના દષ્ટાન્તનું પર્યાલોચન (લે. છે. હીરાલાલ ૨. કાપડિયા એ. એ.) જૈન સાહિત્યમાં મધુબિન દઈન્ત આવે છે એ વાત સુપ્રસિદ્ધ છે, પણ એ વિષે કયાં ક્યાં ઉલ્લેખ છે, તેણે આ દૃષ્ટાંત પ્રથમ રજૂ કર્યું છે ઈત્યાદિ બાબત બહુ થેડી વ્યક્તિ જાણતી હોય એમ લાગે છે એટલે મુખતયા એમને અનુલક્ષીને આ લેખ હું લખવા પ્રેરાયો છું. ગુણાચની પેસાઈ (પૈશાચી) ભાષામાં રચાયેલી અને આજે અનુલબ્ધ એવી બિહwહા (બકકથા)ના પ્રાચીનતમ રૂપાંતર તરીકે આધુનિક સાક્ષરો દ્વારા ઓળખાવાતી અને મેડામાં મોડી વિક્રમની છઠ્ઠી સદીમાં સંઘરાસગણિ વાચકને હાથે શરૂ કરાયેલી વસુદેવહિંડીની કહુપત્તિ (કત્પત્તિ)ના લગભગ પ્રારંભમાં આઠમા પૃષ્ઠમાં ગવમાં મધુબિન્ને દષ્ટાંત અને એને ઉપનય નજરે પડે છે. આ કૃતિ “જઈ મરહદી'માં રચાયેલી છે અને એના એક ખંડના બે અશ છપાયા છે, જયારે ધર્મસેનગણિત બીજો ખંડ જે સુમારે ૧૭,૦૦૦ શ્લેક જેવો છે તે અપ્રસિદ્ધ છે. હાલમાં પહેલા ખંડને ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ થયા છે. એટલે મધુબિન્દુના દષ્ટાન્તાદિનો પરિચય આ પ્રાચીન ગ્રન્થમાંથી મેળવવાનું કાર્ય પાઈય ભાષા ન જાણનારને માટે સુમમ બન્યું છે. તેમ છતાં આના ઐતિહાસિક પર્યાલો પન માટે એને સારાંશ હું અહી આપું છું જેથી એમ કંઈ વધઘટ આગળ ઉપર થઈ છે કે કેમ તે વિષે હાહ થઈ શકે. દૃષ્ટાન્ત અને એને ઉપનય–વિયસુખના નિરૂપણાથે મધુબિન્દુનું દષ્ટાન્ત વસુદેવહિડીમાં નીચે પ્રમાણે અપાયું છેઃ એક પુરુષ હતા. તે અનેક દેશોમાં અને નગરોમાં ફરતો હતો. એક વેળા એ એક સાથે સાથે એક જંગલમાં પેઠે. ચોરોએ એ સાર્થને લૂંટી લીધો. એનાથી છૂટો પડેલો અને બેબાકળો બને એ પુરુષ આમ તેમ ભમતો હતો એવામાં મદોન્મત જંગલી હાથીએ એના ઉપર હુમલો કર્યો. એણે નાસવા માંડ્યું. એવામાં તૃણુ અને દર્ભ વડે ઢંકાયેલા પુરાણું કૂવા તરફ એની નજર પડી. એ કૂવાને કાંઠે એક વડનું મોટું ઝાડ હતું. એની વડવાઇઓ કૂવામાં લટક્તી હતી. ભયને માર્યો એ પુરુષ વડવાઈ પકડીને કુવામાં લટકી પડ્યો. એણે નીચે જોયું તો એને માલમ પડ્યું કે અહી તો મોઢું પહોળું કરીને એને જાણે ગળી જવા માંગતો હોય તે એક મોટા અજગર છે. વચમાં ચારે બાજુએ એક ભયંકર સાપે ડંખ મારવા તલપી રહ્યા હતા. એક કાળે ઉંદર અને એક ઘેળો ઉંદર વાવાઈને ઉપરથી (દાંત વડે) કાપતા હતા. પેલે હાથી ત્યાં આવી પહોંચ્યા અને એ સૂંઢથી એ પુરુષના કેશાને અડક્યો. એ વડ ઉપર મોટા ઘેરાવાવાળો એક મધપૂડે હતે. પેલા હાથીએ એ ઝાડને ખૂબ હલાવ્યું એટલે પવનને લઇને કેટલાંક મધનાં ટીપાં (મધુબિજુએ) પેલા પુરુષના મુખમાં પડયાં. એ રસભેર એને ચાટવા લાગ્યો. મધપૂડામાંથી ઊડેલી મધમાખો એને કરડવા માટે ચારે તરફથી એને ઘેરી વળી. જ બુકુમારે આ પ્રમાણે પ્રભવને કહ્યું અને પૂછયું કે આવી દશામાં રહેલા એ પુરુષને શું સુખ છે ? અમને જવાબ આપ્યો કે મધનાં ટીપાં ચાટવા મળ્યાં એ સુખ; બાકી બીજુ ૧ જિનપ્રભસૂરિએ સિદ્ધાન્તાગમસ્તવમાં આ કતિને આ નામથી ઉલ્લેખ કર્યો છે, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૩ બધું તો દુઃખ. જસુકુમારે કહ્યું કે સાચી વાત, પછી એમણે એને ઉપસંહાર કર્યો તે સમીકરણ દ્વારા હું અહીં રજૂ કરું છું – પેલો પુરુષ સારી જીવ. જંગલ=જન્મ, જરા, રોગ અને મરણથી વ્યાપ્ત સંસાર. જંગલી હાથી=મૃત્યુ. કુવો–વભવ અને મનુષ્યભવ એમ બે જાતના ભવ. અજગર=નરકગતિ અને નિયંચગતિ એમ બે જાતની ગતિ. ચાર સાપતિમાં લઈ જનારા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષા. વાવાઈ=જીવનકાળ યાને આયુષ્યની દેરી. કાળા અને ધોળા ઉંદર અંધારિયું અને અજવાળિયું એમ બે પખવાડિયા, ઉંદરના દાંત=રાત અને દિવસ. ઝાડ કર્મબંધનાં કારણરૂપ અવિરતિ અને મિથ્યાત્વ. મ=ઈન્દ્રિયોના શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એ વિષય. મધમાખીઓ=શરીરમાં ઉત્પન્ન થતા રોગો. જ મુકુમારે આ પ્રમાણે ઉપસંહાર કરી એ વાત સ્પષ્ટ કરી કે મધનાં ટીપાં ચાખવાથી જે સુખ મળે છે તે તે સુખની કપના જ છે. એમણે પ્રભવને પૂછયું કે કોઈ ગગનચારી એ પુરુષને કહે કે મારો હાથ પકડ, તને અહીંથી બહાર કાઢે તો એ પુરુષ હા પાડે ખરો ? પ્રભવે કહ્યું કે એ દુઃખથી છૂટવા કેમ ન ઇચ્છે? જંબુકુમારે કહ્યું કે જ્ઞાનને લઈને કદાચ એ ના પાડે, કેમકે એને મધના ટીપાં ચાટવામાં રસ છે. એટલે એ એમ કહે કે મને આ ટીપાંનો આસ્વાદ લઈ લેવા દે, પછી મને બહાર કાઢજે. પણ એને સંતોષ થી થય? એને વાવાઈરૂપ આધાર કપાઈ જતાં એ અજગરના મેંમાં જ પડે, આમ જંબુકુમાર અને પ્રભવસ્વામીના સંવાદના એક અંગ તરીકે આ દષ્ટાંત અહીં રજૂ કરાયું છે અને એ દ્વારા પ્રભવસ્વામીએ જે વિષયસુખની તારીફ કરી હતી તેને રદિયે અપાયો છે. એમ જણાય છે કે આ વસુદેવહિંડીની હકીકત સામે રાખી આ પ્રસંગ કથિ કાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિએ પરિશિષ્ટપર્વ (સ. ૨) માં જંબુ અને પ્રભાવના સંવાદરૂપે રજુ કર્યો છે. ૧૯૦મા પદ્યમાં કહ્યું છે કે વિષયસેવનનું સુખ એ સરસવ કરતાં પણ ઓછું છે, અને દુઃખ ઘણું છે. દા. ત. મબિંદુના દષ્ટાંતગત પુરુષ. આમ કહી આ જ દષ્ટાંત ક્ષે. ૧૯૨૧૪ માં અપાયું છે ત્યારબાદ શ્લે. ૨૧૫-૨૧૮ માં એની ભાવના અર્થાત્ પનયનું સ્પષ્ટીકરણ છે. આમ પરિશિષ્ટપર્વમાં ઉપર્યુક્ત જઇણ મરહીમાં અપાયેલી હકીકત સંસ્કૃતમાં અપાઈ છે. યાકિની મહત્તરાના ધર્મનું તરે કે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ સમરાઈચચરિયના બીજા ભવના લગભગ અંતમાં ૨ વિષસેવનનું સુખ કંઈ નથી, પણ દુઃખ ઘણું છે, એ સિદ્ધ કરવા માટે એક નાય (સંજ્ઞાત) અર્થાત ઉદાહરણ પદ્યમાં રજુ કર્યું છે. એ ઉદા ૨ સંસ્કૃત છાયાવાળી આવૃત્તિ પત્ર ૧૩૫-૧૩૯. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ ] મધુબિન્દુના દષ્ટાન્તનું પાચન ૧૩૩ હરણ તે પ્રસ્તુત મધુબિંદુનું દષ્ટાંત છે. આમાં પુરુષ માર્ગથી ભ્રષ્ટ થઈ અટવીમાં જાય છે એમ કહી અટવીનું વર્ણન ગદ્યમાં કરાયું છે. એવી રીતે હાથીનું પણ ગવમાં અને વિશેવમાં સામી દિશામાંથી આવતી રાક્ષસીનું પણ ગદ્યમાં વર્ણન કરાયું છે. વસુદેવહિંદી કે પરિશિષ્ટપર્વમાં રાક્ષસીને ઉલ્લેખ નથી. એટલી આની આ વિશિષ્ટતા છે. વડના વૃક્ષની સમીપ આવી પહોંચતાં શું બને છે, એ હકીકત પદ્યમાં રજુ કરાઈ છે. અહીં વસુદેવહિંડી વગેરેની માફક એક અજગરનો ઉલ્લેખ છે. પુરુષને અંગે બધી બાબત કહ્યા પછી ઉપસંહાર-ઉપનય પદ્યમાં અપાય છે. રાક્ષસીથી જરા (ધડપણ)ને નિર્દેષ કરાગો છે. આમ મધુબંનું દષ્ટાંત પદ્યમાં પૂરું પાડનાર તરીકે આ સૌથી પ્રાચીન પાઈય સાધન છે, એમ જણાય છે. પ્રદ્યુમ્નસૂરિએ સમરાઈચચરીય ઉપરથી સમરાદિત્યસંક્ષેપ નામને મંથ, વિ. સં. ૧૩૨૪ (વારિધિ-પાચક્ષ)માં સંસ્કૃતમાં ઓ છે. HIL. (Vol. II, p. 522n). ગાં રચનાવર્ષ તરીકે ઈ. સ. ૧૨૧૪નો ઉલ્લેખ છે તે વિચારણીય છે, આ કૃતિમાં બીજા ભવમાં મબિંદુનું દષ્ટાંત ઉપનય સાથે છે. આ ગ્રંથ ડે. થાકેબીએ પાદિત કર્યો છે. અને તે જૈન ધર્મ પ્રસારક સભા તરફથી છપાય છે. આત્માનંદ સભા તરફથી પણ એ પ્રકાશિત થયો છે અને એમાં લો. ૩૨ ૩૩૮માં મધુબિંનું દષ્ટાંત અપાયું છે. અને મ. ૩૩૯-૪૪માં ઉપનય છે? ઉત્તમવિજ્યના શિષ્ય પદ્ઘવજયે સમરાઇચચરીને આધારે ગુજરાતી પદ્યમાં સમરાદિત્યકેવળોને રાસ રમો છે. વિ. સં. ૧૮૩૯ માં પૂર્ણ કરેલા એના જ બીન ખંડની સાતમી ઢાળમાં આ દષ્ટાંત તેમ જ એને ઉપસંહાર છે. દિગંબર આચાર્ય હરિ શકસંવત્ ૮૫૩ (ઈ. સ. ૮૩૧-૩૨) માં વઢવાણમાં સંસ્કૃતમાં બહત્કથાકેશ રમે છે. એમાં સંસારના અલ્પ સુખને બહુ માનનાર ત્રિવિક્રમનું કથાનક ૯૨માં ક્રમાંક અપાયું છે. આ કથાનક તે મધુબિંદુના દષ્ટાંતરૂપ છે. એમાં હાથીને બદલે “વાઘનો " ઉલ્લેખ છે. વાવ બરાડા પાસે કૂવામાં પડેલા પુરુષની સમીપે આવે છે, અને પગના નખ વડે એને સ્પર્શે છે, પણ એને પકડી શકે તેમ ન હોવાથી એ શરના તંબને પગ વડે હલાવે છે. એ તંબ ઉપરના મધપૂડામાંથી મધનું એક મધુર સિંહ પડે છે, અને એને આસ્વાદ પેલો પુરુષ લે છે. ઉદર મૂળને કાપે છે, અને અજગરે એ માણસના બે પગ પકડવ્યા છે, અને ચારે દિશામાં રાતી આંખવાળા ભયાનક સાપ છે તેમ છતાં પેલો પુરુષ મધના ટીપાના આસ્વાદના સુખને દિવ્ય માને છે. આમ કથાનક આપી એને ઉપનય સમજવતાં વાઘ એટલે મૃત્યુ થયાદિ હકીકત કહેવાઈ છે. જયરામે માથા છંદમાં ધમંપરીક્ષા રચી હતી. એને “પહાડિયા' છંદમાં હરિષેત્રે વિ. સં. ૧૯૪૪માં “અપભ્રંશ' ભાષામાં ગૂંથી. આ ધમપરોકખામાં તેમ જ વિ. સં. ૧૦૭૦માં અમિત ગતિએ સંસ્કૃતમાં રચેલી ધમંપરીક્ષામાં મધુબિંદુનું દૃષ્ટાંત છે. એમ ડો. ઉપાએ બહતકથાકાશને ટિપ્પણ (૫. ૩૮૮) માં સૂચવ્યું છે. ૩ છે. યાબીની આવૃત્તિ પ્રમાણે . ૩૨૦-૩૩૭ અને ઓો. ૩૩૮-૩૪૩ છે. ૪ સમગ્ર રાસ જિનેન્દ્રસૂરિના રાજ્યમાં વિ. સં. ૧૮૪૨માં વસંત પંચમીએ પૂર્ણ કરાવે છે. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ સૌ. કમળાબેન અમીચંદ તરફથી ઈ. સ. ૧૯૩૫માં પ્રસિદ્ધ કરાયેલી શ્રી સઝાયમાળા (૫, ૪૪૪-૪૪૬) માં મધુબિંદુઆની સઝાય છે. એની અંતિમ પંક્તિ નીચે મુજબ છે – ચરણપ્રમોદ મુનીશ્વર જલ્પ, અચળ સુખ ઇમ માગીયે” આ ઉપરથી આના કર્તા કઈ ચરણપ્રમોદ નામના મુનિ છે એમ સમજી શકાય છે. આ સજઝાયમાં બે અજગરને અને પેલા પુરુષને દુઃખમાંથી છોડાવવા આવનાર તરીકે વિમાનમાં આવેલા વિદ્યાધરનો ઉલ્લેખ છે. આને ઉપનય સમજાવતાં બે અજગરથી તિર્યંચ અને નરક (ગતિ), વિદ્યાધરથી સહગુરુ (૨) ને અને વિમાનથી ધર્મને નિર્દેશ કરાયો છે. 21. Garela A History of Indian Literature (Vol. II, p. 5-23) માં મધુબિન્દુના દષ્ટાંતને “the parable of the man in the well' તરીકે ઓળખાવ્યું છે. આમ કરવા પૂર્વે એમણે કહ્યું છે કે પુષ્કળ કથાઓ, દષ્ટ (parables) અને પરી-વાતીઓ જે સમરાઇમ્યચરિયમાં અપાઈ છે તેમાંના ઘણા વિયે ભારતીય કાત્મક સાહિત્યમાં જોવાય છે અને કેટલાક દુનિયાભરના (universal) સાહિત્યમાં જોવાય છે. HIL (Vol. I[, p. 417) માં આ દષ્ટાંતને ઉલલેખ છે. વિશેષમાં આ પુસ્તકના પરમા પૂછમાં આ દષ્ટાંત માટે Vol. I, p. 408 જોવાની ભલામણ કરાઈ છે. આ પૃષ્ઠ ઉપર મહાભારત (સ્ત્રી-પવ', અ૦ ૫-૬) માં સુજ્ઞ વિદુર ધૃતરાષ્ટ્ર રાજાને કૂવામાંના માણસને લગતું દષ્ટાંત કહી ઉપન્ય સમજાવે છે એ ઉલ્લેખ કરી એ સમય હકીકત એમણે અંગ્રેજીમાં આપી છે. એ આપણે અહીં વિચારીશું– એક મોટું ગાઢ અરણ્ય છે. એમાં એક દુર્ગમ વન છે. એમાં સિંહ, વાઘ, હાથી વગેરે ભયંકર, કર અને માંસાહારી પ્રાણીઓ વસે છે. એક બ્રાહ્મણે આ વનમાં ભૂલો પડે છે અને આ વનની વિષમતા જોઈને ગભરાઈ જાય છે. એમાંથી બહાર નીકળવા એ ફાક મારે છે તો એને જણાય છે કે એ વનની ચારે બાજુ જાળ હતી અને એક ભયાનક બે હાથ વડે એને બાઝીને રહેલી હતી. વિશેષમાં પર્વતના જેવા ઊંચા અને પાંચ પાંચ માથાવાળા નાગ ૫ણું આ વનની ચારે તરફ હતા. વળી આકાશને અડકે એવડાં ઊંચાં ઝાડ હતાં. આ વનની વચમાં ઘાસથી છવાયેલ અને ગૂઢ વેલો વડે વીંટળાયેલ એ એક કુવો હતે. પેલો બ્રાહ્મણ આમાં પડ્યો. એણે એ વેવની શાખાઓની જાળોને પકડી રાખી. જેમ ડીંટાએ વળગેલું ફણસનું ફળ નીચે લટકે છે તેમ પમ ઉપર અને માથું નીચે એમ એ લટક્યો. એવામાં એને બીજો ઉપદ્રવ થયે. એણે એ કુવામાં મહાપરાક્રમી મહાનાગ જે. અધૂરામાં પૂરું કૂવાના ઢાંકણું આગળ એક કાળા છ મોઢાવાળે અને બાર પગવાળો હાથી આવતો દીઠા. એ કુવાને ઢાંકી દેતા ઝાડની ડાળીઓમાં મધ તૈયાર કરતી અનેક જાતની બિહામણી મધમાખીઓ હતી. મધ ધારાબંધ ટપકવા લાગ્યું. એટલે પેલા બ્રાહમણે તો એ ખૂબ આસક્તિથી પીવા માંડયું. આટલાં બધાં સંકટમાં હેવા છતાં એ તે મધ પાછળ વઢબન્યો અને પિતાની વિકટ પરિસ્થિતિથી એને જરા પણ ખેદ ઉત્પન્ન થયો નહિ. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક પ ] (મધુબિન્દુ'નાં દૃષ્ટાન્તનું પર્યાલાચન [ ૧૩૫ આ બાજુ જે ઝાડને વળગીને આ બાણ લટકતા હતા તે ઝાડને કાળા અને ધેાળા ઉંદરા કાતરવા લાગ્યા. આમ જાત જાતના ભયમાં સપડાયેલા બ્રાહ્મણુ તા મને સ્વાદ લેવામાં જ લીન રહ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધૃતરાષ્ટ્રે વિદુરની પાસે આ વાત સાંભળી એણે એને પૂછ્યું કે પેલા બ્રાહ્મણને આમાં આનંદ કેમ પડે છે! વિદુરે કહ્યું કે આ તા મેક્ષને જાણનારાએ કહેલું ઉપાખ્યાન છે. જે અરણ્ય છે એ મેટા સંસાર છે; દુ†મ વન તે ગહન સ`સાર છે. વ્યાલા એ વ્યાધિ છે; મહાકાય સ્ત્રી એ રૂપ અને વહુને નાશ કરનારી જરા (ધડપણુ) છે; કૂવે તે શરીરધારી જીવાના દેહ છે; એને તળિયે જે મહાનાગ વસે છે તે કાળ છે કે જે સ` દેહધારી છવાના પ્રાણને હરે છે. જે વેલામાં એ સપડાયા હતા તે જીવનની આશા છે. કૂવાના ઢાંકણા આગળ ભાવેલા પેલે છ માઢાવાળા અને બર પગવાળા હાથી તે છ ઋતુઓ અને બાર મહિનાવાળા સંવત્સર (વ) છે; પેલા દરે। તે રાત અને દિવસ છે; મધમાખીએ તે કામ છે, મધની ધારા તે કામના રસ છે પ આ ઉપાખ્યાનને અગે વિન્ટનિ'સ કહે છે કે આ સાથે ભારતીય શ્રમજી કાવ્ય છે. આનું મૂળ બૌદ્ધ છે એમ કહેવાયું છે, પણ જૈતેના અને ભારતના અન્ય સાધુ-સંપ્રદાયાના જીવનના ખ્યાલ સાથે આ ઉપાખ્યાન જેટલું અનુરૂપ છે તેના કરતાં કંઈ એ બૌદ્ધ દષ્ટિ સાથે વધારે અનુરૂપ નથી. તેમ છતાં આ કથાનકના જે પશ્ચિમમાં અચાર થયા તેમાં આ ઉપાખ્યાનનાં બૌદ્ર રૂપાંતા (version) કારણુ રૂપ છે, કેમકે નોંમ અને જોઅસક્ ( Barlaam and Joasaph) અને લીલહ વ નન” જેવાં લોકપ્રિય પુસ્તકની મારËતે સાહિત્યનું જે વહેણ પશ્ચિમ તરફ્ વહ્યું તે વહેણની સાથે એમણે પશ્ચિમના સાહિત્યમાં પ્રવેશ કર્યાં. પાછળથી એણે આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યું, પણ જમનીમાં એ રીa (Rickert) નાં સુંદર કાવ્ય · નામે Es war ein Mann in Syrerland " &! સૌથી વિશેષ પરિચિત થયુ. આ કાવ્યનુ નિકટવતી' મૂળ · શાલેદ—ડીન ૫ આ સમગ્ર ઉપનય છઠ્ઠા અધ્યાયમાં અપાયેલે છે. ૬ આ કથાના સંબધમાં બેન્જામિન ઇ. સ્મિથે સ ́પાદિત કરેલી The Century Cyclopedia of Names (Vol. I, p. 121) જોતાં જણાય છે કે આ ર'ગાથી કથા ( romance ) છે. એમ સંભવિત લાગે છે કે ડેમાસ્કસના સેન્ટ જોન કે ગા આઠમા સૈકામાં સિરિયાના પાદરી હતા તેમણે ા કથા લખી છે. ઈ. સ. ની ૧૩મી સદીમાં એનુ લૅટિનમાં ભાષાંતર થયું છે. આ કથામાં ખભ્રમના સાહસેાનુ` વર્ષોંન છે. આ કથાના અનાવાનું મૂળ ભારતીય ઢાય એમ માટે ભાગે લાગે છે, શેકસપીયરના મર્ચન્ટ આ વેનિસ ” નામના નાટકમાં જે મંજૂષા (casket) ની પસંદગીની વાત આવે છે તે ભાગ આ સ્થાને માભારી છે. 64 .. ૭ મહમ્મદ હસન મુસેફ્ીએ સપાદિત આ કૃતિ (પૃ ૰૧) માં જૂ ઝૈદાનના થન મુજબ “ કટક-ક્રમન નામની સ`કૃત કથાના અનુવાદેની નોંધ છે. જેમકે આ સ ંસ્કૃત પાન! ટિમેટ્રો ભાષામાં અને પ્ર. સ. ૧૯૦માં પહેલવીમાં અનુવાદ થયા છે. આ પહેલવી અનુવાદ ઉપરથી ઇ, સ. ૭૫માં અરબી અનુવાદ ( લોહુ વ દિનહ ) થયા છે. એના ઉપરથી દારસી, હિબ્રુ વગેરે દસ ભાષામાં અનુવાદ થયા છે. આ પ્રમાણેની માહિતી મને પ્રા. શમ્મીએ પૂરી પાડી છે. એ બદલ હું એમના આભારી છું. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ રમી” નામનું ફારસી કાવ્ય છે, અર્નર કુહાને (Kuhn) જગતભરના તમામ સાહિત્યોની દ્વારા આ ખરેખર અ-સાંપ્રદાયિક ક્યાને પ્રચાર શોધી કાઢયો છે કે, જે કથાએ બ્રાહ્મણને, જેનોના, બોહીના, મુસ્ત્રિમોના, ખ્રિસ્તિઓના અને યહુદીઓના બોધ (edification) માટે સરખી રીતે ઉપયોગી બની છે. પ્રસન-૫૨૫૨ – સમરાઈશ્ચચરિયમાં મધુબિંદુના દૃષ્ટાંતની પેઠે સંસારની અસારતા સૂચવવા માટે એક દષ્ટાંત અપાયું છે. જેમ કે એક રાજાએ સાપને દે ગળી જ જોયો, એ સાપને કુરરી ૮ ગળતો હતું, અને એને વળી અજગર ગળતો હતોઆમ એક બીજાને મળવાની ક્રિયા થતી હતી, અને તેમાં પણ એક બીજાથી મળાતાં ઉત્તરોત્તર એ કિયાને વેગ મળતો જતો હતો. આ દષ્ટાંત આની પૂર્વેની કોઈ કૃતિમાં છે કે કેમ તેની તપાસ કરવી બાકી રહે છે. આમ સાધન અને સમય અનુસાર મધુબિંદુના દષ્ટાંતનું પ્રલોચન પૂર્ણ કરાય છે. જે કોઈ પૌઢ અને પ્રામાણિક કૃતિ એ દષ્ટાંતને અંગે નોંધાવી રહી ગઈ હોય તો તે સૂચવવા તજજ્ઞોને સાદર વિજ્ઞપ્તિ છે. ગોપીપુરા, સુરત, તા. ૧૬-૧-૪૮. સં. ૧૭૭૮માં શ્રી નરસિંહદાસવિરચિત મગસીમંડન જિન-સ્તવન સં—પૂજય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજ્યજી (ત્રિપુટી). ( દુહા) મગસીડન વિનવું સુણિ પરમેસર પાસ સુસપતિ આનંદ અધિક, આપ વંછિત આસ | ૧ ત્રિભુવનસાર તરણ, સાચો સમરથ દેવ ! અહનિસી સદા, સારઈ સુરનર એવા છે જે તે તુજ સ્મરણ સંકટ લઈ, ભાઈ ભાવઠિ ભુખ રાગ મટે રોગી -તણા, નાઈ કાલિદ્ર દુરિ છે ૩ છે વાટ ઘાટ સંકટ વિકટ, સંગ વાઘ ભુઈ ઠામ છે ભુત પ્રેત વિતર તણા, ટાઈ તુઝ વધઈ નામ છે ૪ છે ગિર કિનર જલ થલ વિષમ, અગ્નિ જલ અસરાલ છે વિષધર નઠિખ ઉત્તરઈ, તુજ સમરણ તતકાલ છે ૫ છે પરચા પુરઈ લેકના, આવઈ સંઘ અનેક ! પૂજા કરે મન ભાવસું, ચિત્ત ધરિ અધિક વિવેક | ૬ | ચંદન કેશર ઘસી કરી, ચરચઈ જિનવર અંગા કુસુમમાલ પ્રેમલ અધિક, મહિરાવઈ મનરંગ | ૭ | ( aula 24Hi osprey 9. HIL ( Vol. II, p 513 ) laua sea-eagle કહ્યું છે. ગુજરાતમાં આપણે એને “ટિટોડી” કહીએ છીએ. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫ ] મગસીમડન જિન- સ્તવન ૧૩૭. કાતર દાદા તણુઈ આ, વાજઇ મધુર મૃદંગ ! ઢોલ દદામા દુમબડિ, લેરિ નાદ સુચંગ છે ૮ | જિન મંદિરથિ જિમણ, દેવરીયાં છત્રીશ ! તિહા પૂજા પ્રભુની કરઈ, નરનારી જગીશ પ્રભુના મંદિર આગલ, મુખ દેવલ એક વીતરાગ વદ્યા તીહાં, આનંદ અધિક વિવેક છે ૧૦ છે વલિ મુખને આગલે, રાયણ રુખ ઉદારી તિહાં પગલાં પરમેસ તણું, બેટા હરખ અપાર છે ૧૧ છે રાયણતલ લગુ દેહરી, જીહાં શ્રી જિનવર પાસ નીલકંઠ નિરપાદુવઈ, આનંદ અધિક ઉલાસ છે ૧૨ છે જિન મંદિરથિ જિમણુઈ, ત્રિહ દેવરીયાં કામ મહારુદ્ધ મહિમા નીલે, સેમેસર ઈણ નામ છે ૧ | સુંદિર મંદિર પ્રભુ તણા, સહિ. અતિ અવિરામ ઝાલર સંખ શબ્દ જ તણુ, નાટિક ઠામઠામ છે ૧૪ છે કેઈક ગાવઈ મધુર ધુનિ, કેઈ બજાવઈ વીણું ! કઈ કર જોડી હા, ઊભા તલાલીશું | ૧૫ અતિ ઉચ્છવ આઠે પહર, દેખા પ્રભુ દરબાર ચંદ ચકેર તણી પરઈ, હરખાઈ હીયા મઝાર છે ૧૬ . મેલઈ મગસી નાથનઈ મલીયા છે વૃંદ લોકો વસ્ત્ર પાત્ર ઉષધ ઘણા પ્રમુખ, લાધઈ સગલા લેક છે ૧૭ છે કે માતા કે ઉમતા, ઉલગણ અસવાર ચતુર પુરુષ એકી ફિરઈ, કઈ હુસ્વાર છે ૧૮ છે ઈનું પરિ મસિ નાથનઈ, મહિમા અતિ વિસ્તાર હું કહિ ન સકુ માનવા, એ કઈ અવદાત છે ૧૯ છે સાંવલિયા સાહિબ તણી, ગતિ મતિ અલખ અપાર ! જ્ઞાન વિના સમ, કવણ, સદામ શૃંગાર | ૨૦ | વામા ૯ત હું તાહરી, કરુ નીર તર સેવા કરુણાનિધી કૃપાલ છે, તે જાત કહે હું હેવ | ૨૧ છે ( ઢાલ-ગુઢ મલાર રાગ ) મગસી મંડણ સુખકારી, તેરા દરસન કી બલીહારી, હે દાદા દરસણ છે, તેરે પાય નમઈ રે બહુ પ્રાણિ, ગુગુ ગાવઈ ઈન્દ્ર ઈન્દ્રાણિ, હે દાદા ના શ્વેતામ્બર-અહિં વિવહારિ હે દાદા; પૂજઈ શ્રાવક સમક્તિ પારિ, પૂજઈ અનેક પ્રકાર હે દાદા ૨ છે કઈ શ્રાવિકા સુકહિણી, પુય દશા અધિક પ્રવાણી હે દાદા; કઈ વિપ્ર વે ઇવનિકા તેરા, હરહ્મણ્ય કી બલીહારિ હે દાદા છે 8 | For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ | [ વર્ષ ૧૩ કેઈ યોગિ જગમ સંન્યાસિક બ્રહ્મચારિ કેઈ વનવાલિ હે દાદા. કેઈ વિલબઈ વન વનરાગિ, કે પંડિત પવન અભ્યાસિ હો દાદા | ૪ | સેવત ચરણ સદા સુખકારિ, ઈમ પૂજઈ અનેક પ્રકારિ હે દાદા; કેઈ અનંત પ્રેમ અણુગારિ, સારિ સેવા અનંત દુહરિ હો દાદા છે પ છે કે ગરઢી ગુણવંતિ ગારિ, કેઈ તુણિ મયમણ માતિ હે દાદા; કઈ ચંચલ નારિ ચુડાલિ, વેણીસર શોભત કાણિ હો દાદા રે ૬ છે કઈ પ્રભુમુખ નયણુ નિતાલિ, રંગ રાતિ હરખઈ વાલિ હે દાદા કે નાચ નવલ રૂપાન્ની, ઘુંઘટપટ દૂરઈ ટાલી હે દાદા ૭ કેઈ રૂપઈ રંજ સમાનિ, મારુંધરની મૃગનયની હે દાદા; કેઈ નવજેવિન મદમતિ, મગસિમંડણ ગુણ ગતિ હે દાદા | ૮ | કે મયગલ મલપતિ આવઈ, તેરા ચલણ નમંતિ હે દાદા; કેઈ માલવ દક્ષિણ દેસે, ગુજરાતિણ નવ નવ વેસે હો દાદા છે ૯ છે કે આવદના અજુઆલી પુજઈ, રામપુરાની રતનાલિ હે દાદા; કેઈ હિંદુ તુરક હજારી આવઈ, તે પ્રભુ જાત્ર તમારિ હે દાદા | ૧૦ || ધન દિન હે પ્રભુ મારે, મઈ દરસણુ પાયો પ્રભુ તેરે હો દાદા હવાઈ યાત્ર સફલ હુ મેરિ, ભવ ભવ દેજે સેવા તારી હે દાદા રે ૧૧ છે કલસ ઈહ પાસ સમિ મુગતિગામ, દેસ માલવમંડળે મગસીય ગામઈ અચલ ઠાઈ, પાપ તાપ વિહંડ સંવત સતર અઠોતર વરસઈ, પિસ વદિ તેરસ દિનઈ, નરસિંહદાસ ઈમ ઉલસઇ પ્રભુ, ભેટિય કુહખિઈ ઘણુઈ છે ૧૨ છે | ઇતિ શ્રી શ્રી મગસિમંડણ જિનસ્તવન, શ્રી પાર્શ્વનાથસ્તવન સંપૂર્ણ પંડિત શ્રી શ્રીકેશરવિમલગણિ તશિષ્ય મુનિ રામવિમલ લખી તત્કૃતાત સંવત ૧૭૨૬ વર્ષે જેઠ વદી ૨ દિને શુભ ભવતુ કલ્યાણમતું શ્રેય છે કે શ્રી શ્રી શ્રી | ઠ | ઠ | ઠ છે શ્રી શ્રી યાદશં પુસ્તક દષ્ટ તાદેશ લિખતે મયા તદા શુદ્ધમશુદ્ધ વા મમ દ ન દીયત છે ૧ શ્રી ને [નોંધ-આ સ્તવન શ્રી ચારિત્રવિજય જ્ઞાનમંદિરની એક હસ્તલિખિત પ્રતિમાંથી ઉતારીને અહી આપ્યું છે. સ્તવનના કલશમાં જણાવ્યા પ્રમાણે આ સ્તવન સં. ૧૭૭૮ની સાલમાં પોષ વદી ૧૩ ના દિવસે નરસિંહદાસ નામના કવિએ બનાવ્યું છે. જયારે સ્તવનની સંસ્કૃત પુષિકામાં સં. ૧૭૨ ને ઉલ્લેખ કરેલ છે. આવા બે જુદા જુદા સંવતની સંગતિ શી હોઈ શકે? એમ લાગે છે કે સંવત ૧૭૨ ની સાલમાં રચાયેલ કઈ કૃતિના આધારે પ્રસ્તુત સ્તવન રચાયું હોય. આ સંબંધમાં બીજી કોઈ સંગતિ વિદ્વાનેને સૂઝે તે તે જણાવવા વિનંતિ છે. સં. ] For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નોત્તર-પ્રબોધ પ્રોજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદ્રસૂરિજી (ગતાંકથી ચાલુ) પાક પ્રશ્ન–શ્રી ભગવતી સૂત્રનાં શતક, ચુર્ણિ વગેરેનું પ્રમાણ શું? ઉત્તર–૧ સર્વાનુયોગમય પંચમાંગ શ્રી ભગવતી સૂત્રમાં ૪૧ શતક છે. બીજા ગ્રંથોના અમુક ભાગનું નામ જેમ અધ્યયન, પ્રકાશ, સગ, પ્રતિપત્તિ વગેરે જણાવ્યું છે તેમ અહીં આ સૂત્રના ૪૧ શતક એટલે વિભાગ ગણવા. તે દરેકમાં અમુક પ્રમાણમાં જુદી જુદી જાતના પ્રશ્નો વગેરે બીના જણાવી છે. ૨ મૂલ સૂત્રનું પ્રમાણ ૧૫૭૫૨ શ્લોક છે. ૩ ચૂર્ણિ ૩૧૧૪ શ્લોકપ્રમાણ છે. ૪ અવચૂરિની નકલ, પાટણના ભંડારમાં છે. તેનું પ્રમાણ જ નથી. ૫ ટીકા બે છે, એક બા અભયદેવસૂરિ મહારાજે બનાવેલી, તેનું પ્રમાણ ૧૮૬૧૬ એક છે. પાટણમાં વિ. સં. ૧૧૨૮ મી ટીકા બનાવી છે. બીજી શ્રીદાનશેખરસૂરિ મહારાજે લઘુ ટીકા, અંદાજ ૯૦૦૦ લેકપ્રમાણુ, બનાવી છે. બંને ટીકા શ્રી આગમાદય સમિતિ વગેરે તરફથી છપાઈ છે. જુદા જુદા પ્રસંગે ચારે અનુયાગની બીના જણાવેલી હોવાથી આ ભગવતી સૂત્ર સર્વાનુયોગમય કહેવાય છે. પ૭ ૫૮ પ્રશ્ન–શ્રજ્ઞાતાધર્મક યાંગ વગેરે ૬ અંગસનાં મૂલસૂત્ર વગેરેનું પ્રમાણુ શું? ઉત્તર– શ્રજ્ઞાતાધર્મ કયાંગના મૂલ સૂત્રનું પ્રમાણ ૫૪૦૦ લેક છે. તેની ઉપર શ્રી અભયદેવસૂરિ મહારાજે વિ. સં. ૧૧૨૦ માં ૩.૦૦ શ્લેકપ્રમાણ ટીકા બનાવી છે. ૭ શ્રી ઉપાશક દશાંગસૂત્ર-ભૂત સૂત્રનું પ્રમાણ ૮૧૨ કે, ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ. ૮ શ્રી અંતકુદશગિસૂત્ર -મૂળ સુત્રનું પ્રમાણ ૮૯૯, ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજ, ૯ શ્રી અનુત્તરપ પાતક દશાંશ-મૂલ ક્ષેક ૧૯૨, ટીકાકાર શ્રી અભયદેવસૂર મહારાજ શ્રી ઉપાસકદશ ગાદિ ત્રણ સૂત્રોની ટીકાનું પ્રમાણ ૧૩૦૦ ક. ૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણુસૂત્ર–મૂલ સુત્રનું પ્રમાણ ૧૨૫૬ કઆ સૂત્રની ૪૬૦૦ શ્લોકપ્રમાણે ટીકા શ્રી અભયદેવસૂરિ મહારાજે બનાવી છે. ૧૧ શ્રી વિપાકસૂત્ર–મય સૂત્રનું પ્રમાણ ૧૨૧૬ શ્લોક, આ સૂત્રની ૯૦૦ પ્રમાણ ટીકા શ્રી અભયદેવસૂરિ મહારાજે બનાવી છે. આ રીતે શ્રી આચારાંગાદિ મૂલ સૂત્રોનું પ્રમાણ ૩૫૩૩૯ શ્વેક, અને અગી રે અંગની ટીકાઓનું પ્રમાણ ૭૪૭૯૦ કલેક જણાવ્યા છે. એમ બંદિપનકામાં કહ્યું છે.૫૮ ૫૯ પ્રશ્ન–શ્રી ઔપપાતિકાદિ ૧૨ ઉપાંગોના મલ સુત્રાદિનું પ્રમાણ શું? ઉત્તર–૧. પપાતિક સૂત્ર-મૂલ ૧૧૭ શ્લેક, શ્રી અભયદેવસૂરિજીની ૩૧૨૫ શ્લોકપ્રમાણુ ટીકા. ૨ શ્રી રાજપ્રક્ષીય સૂત્ર–મૂલ પ્રમાણુ ૨૦૦૯ ને ૨૧૨૦ ક. શ્રી અલયગિરિ મહારાજે બનાવેલી ૩૭૦૦ શ્લોકપ્રમાણુ ટીકા. ૩ શ્રીજીવભિગમસૂત્ર-આ સુત્રની ઉપર શ્રી હરિભદ્રસૂરિ મહારાજે નાની ટીકા બનાવી હતી, તે છપાઈ નથી. તેના આધારે જ શ્રીમલયગિરિ મહારાજે ટીકા બનાવી છે, જેમ “ ર મૂઢીવાર” ઇત્યાદિ વચનથી જણાય છે. ૧૫૦૦ પ્રમાણે ચૂર્ણિને આધારે શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૧૯૨ લેપ્રમાણુ ટીકા બનાવી, ને તેના આધારે શ્રી મલયગિરિ મહારાજે ટીકા બનાવી છે. તેનું પ્રમાણ ૧૪૦૦૦ શ્લેક છે. આ શ્રી જીવામગમ નામના ત્રીજા ઉપગના મૂલ સત્રનું પ્રમાણ ૪૭૦૦ શ્લોક છે. શ્રીહરિભદ્રસૂરિ મહારાજે બનાવેલી મૂલ ટીકાનું બીજુ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧8 નામ “ પ્ર વૃત્તિ” છે. સૂત્રમાં જણાતાં કઠિન પદે વિવરણને પ્રદેશવૃત્તિ નામથી ઓળખાવાય છે. ૪ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર-આ સૂત્રનાં છત્રી પદો છે. અહીં ઉમાસ્વાતિ વાચકના શિષ્ય શ્રી શ્યામાચાર્ય મહારાજે ૩૬ વિભાગ પાડીને દરેક વિભાગને ૫૮ નામ આપીને ઓળખાવ્યા છે. તે દરેકમાં જીવસ્થાન વગેરેની બીના સ્પષ્ટ જણાવી છે. મૂલ સૂત્રનું પ્રમાણુ ૭૭૮૦ શ્લોક છે. શ્રી હરિભદ્રસૂરિકૃત લઘુ વૃત્તિ ૩૭૨૮ કપ્રમાણુ જણાવી છે. તેના આધારે, શ્રી મલયગિરિ મહારાજે ૧૬૦૦૦ શ્લેકપ્રમાણ મોટી ટીકા બનાવી. શ્રી અભયદેવસૂરિ મહારાજે આ સૂત્રના ત્રીજા પદની ૧૩૭ ગાથા પ્રમાણું સંગ્રહણી બનાવી છે. તેની ૪૩૦ પ્રમાણુ અવચૂરિ છપાઈ છે. ૫ શ્રી ચંદ્રપ્રતિસૂત્ર–મય સૂત્રનું પ્રમાણ ૨૦૫૪ શ્લેક, શ્રી મલયગિરિકત ટીકાનું પ્રમાણ ૯૫૦૦ ક. ૬ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિસત્ર -મૂલ સૂત્રનું પ્રમાણ ૨૯૬ ક, શ્રી મલયગિરિત ટીકાનું પ્રમાણ ૯૦૦૦ શ્લેક. શ્રી બોપપ્રાપ્તિસૂત્ર-ભૂત સૂત્રનું પ્રમાણ ૪૪૫૪ શ્લેક, ચૂર્ણિનું પ્રમાણુ ૧૮૭૯ શ્લેક, શ્રો મલગિરિકૃત ટીકાનું પ્રમાણ ૯૫૦૦ ક. ૮ થી ૧૨ પાંચ નિરયાવલિકા-૧ કલ્પિ, ૨ કપાવલંસિકા, ૩ પુપિકા, ૪ પુપલકા. ૫ વહ્રિદશા-આ પાંચ ઉપાંગો-નિરયાવલિકા નામથી ઓળખાય છે. પાંચે ઉપાંગોની ટીમ શ્રી ચંદ્રસૂરિએ વિસં. ૧૨૨૮ વર્ષ ૧૧૯ શ્લેકપ્રમાણુ બનાવી, તે છપાઈ છે. આ રીતે બાર ઉપાંગનો ટૂંકો પરિચય છે. પ૯ ૬૦ પ્રશ્ન–શ્રી નિશીથસૂત્રના ભાયાદિનું પ્રમાણુ શું? ઉત્તર-૧ આ છેદ ગ્રંથનું બીજું નામ, આચારપ્રકલ્પ' છે. તેના ૨૦ ઉદ્દેશ છે. મલ સૂત્રનું પ્રમાણ ૮૧૨ (૯૫૦) છે. ૨ બુદ્ ભાષ્યનું પ્રમાણ ૧૨૦૦૦ લેક છે. લઘુ ભાષ્યનું પ્રમાણ ૭૦૦૦ શ્લોક છે. ૪ ભૂલ સૂત્ર, ચૂર્ણ અને ભાષ્ય (ત્રણેનું) પ્રમાણ ૨૮૦૦૦ શ્લેક છે. ૫. નિશીથ સૂત્રના વશમાં ઉડાની ટીકા વિ. સં. ૧૧૭૩ માં શ્રી પાર્શ્વદેવગણિએ અને શ્રીચંદસરિએ બનાવી છે. તે દરેકનું પ્રમાણુ બદિપનિકામાં ૧૧૦૦-૧૧૦૦ શ્લેક જણવ્યા છે, ને કહ્યું છે કે શ્રી પાર્શ્વદેવગણિત ટી ઉપલભ નથી. ૬૦ ૬૧ પ્રશ્ન–બકક૫ત્રનાં ચૂર્ણિ વગેરેનું પ્રમાણુ શું ? 1 ઉત્તર–૧ કલ્પવિશેષ યુણિનું પ્રમાણ ૩૧૦૦૦ લેક, ૨ કપર્ણિનું પ્રમાણ ૧૨૭૦૦ શ્લેક, ૩ મૂલ સૂત્ર અને ભાષ્યને અનુસરીને શ્રી મર્યાગિરિ મહારાજે ૪:૦૦ શ્લેકપ્રમાણુ બનાવી હતી. બાકીની ટીકા વિ૦ સં. ૧૩ કરમાં તપ ક્ષેમકીર્તિરિએ પૂરી કરી. સંપૂર્ણ ટોકાનું પ્રમાણ ૪૨૦૦૦ શ્લોક ૬૧. ૬૨ પ્રશ્ન–શ્રી વ્યવહારસૂત્રનાં ઉદ્દેશા વગેરેનું પ્રમાણુ શું ? ઉત્તર--- ૧ શ્રો વ્યવહારસૂત્રના ૧૦ ઉદ્દેશા છે. પ્રમાણુ ૩૭૩.૨ ભાનું પ્રમાણ ૬૪૦૦ શ્લોક. ૩ ચૂર્ણિનું પ્રમાણ ૧૨૦૦૦ ક. ૪ સૂત્ર અને ભાષ્યને અનુસાર શ્રી મલયગિરિ મહારાજે બનાવેલી ટીકાનું પ્રમાણુ ક૭૬૨૫, ૩૪રપ લેક છે. ૬ર. ૬૩ પશ્ન–શ્રી દશામતખંધની નિર્યુકિત આદિનું પ્રમાણ શું ? ઉત્તર-1, આ સૂત્રનાં દશ અધ્યયન છે. ભૂલ સૂત્રનું પ્રમાણ ૨૧૦૬, ૨૨૨૫ શ્લેક, ૨. ચૂણિનું પ્રમાણ ૪૩૨૧ લાક. આ સૂત્રના આઠમાં અધ્યયનનું નામ પયુવણાકલ્પ સૂત્ર છે, કારણ કે દર વર્ષે પર્યુષણ મહાપર્વમાં તે વંચાય છે. મૂયસત્રનું પ્રમાણ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫ ? પ્રશ્નોત્તર–પ્રમાધિ ૧ ૧૪૧ ૧૨ ૧૬ લેક છે, માટે જ બારસા સૂત્ર’ નામની પણ આ પર્યુષણકલ્પસૂત્ર સુપ્રસિદ્ધ છે. આની નિર્યુકિતની ગાથા ૬૮, ને ચૂર્ણિ ૭૦૦ પ્રમાણ છે. શ્રી વિનયચંદ્રસૂરિએ બનાવેલ ‘કનિરક્તટિપનનું પ્રમાણ ૧૫૮ શ્લેક, અને બી પૃપીચંદ્ર બનાવેલ ઉપનકનું પ્રમાણ ૬૪૦ કિ છે. આ પયુષણાકલ્પસૂત્રની ઉપર ઘણુ મુનિવરોએ ટીકાઓ બનાવી છે. તેમાં શ્રી ધર્મસાગર ઉપાધ્યાયે “કલ્પરિણાવલી” ટીકા બનાવી છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સુબાધિકા ટીકા બનાવી છે. તે દર પર્યુષણામાં વંચાય છે. કપકૌમુદી, કલ્પદીપિકા, કપપ્રદીપિકા, કલ્પકલ્પલતા, સંદ વિષષધિ વગેરે ટીકાઓ પણ છપાઈ છે. શ્રો. જિનપ્રભસૂરિ મહારાજે. ૧૩૬૪ની સાલમાં સંદેહવિષઔષધિ બનાવી એ બહદિપનિકાદિમાં જણાવ્યું છે ૬૩. ૬૪ પ્રશ્ન-શ્રી મહાનિશીથ સરનું પ્રમાણુ શું? ઉત્તર –લઘુ વાચનાનુસારે કપ૦૦લેક, મધ્યમ વાચનાનુસાર ૪૨૦૦ શ્લેક અને મોટી વાસનાનુસારે ૪૫૪૪ શ્લેકિપ્રમાણ જાણવું. ૬૪. ૬૫ પ્રશ્ન–શ્રી પંકલ્પસૂત્રના ભાષાદિનું પ્રમાણ શું? ઉત્તર–૧ મૂલ સૂત્રનું પ્રમાણ ૧૧૩૩ લેક, ૨ શ્રી સંધાસગણિકૃત ભાષ્ય ગાથા ૨૫૭૪, ૩૦૩૫. ૩. ચૂર્ણિનું પ્રમાણ ૩૦૦૦, ૩૧૩૬ ક. ૫. ૬૬ પ્રશ્ન--શ્રી જીતકલ્પસૂત્રના ભાષાદિનું પ્રમાણ શું? ઉત્તર–૧. શ્રી જિનભદ્રમણિ ક્ષમાશ્રમણકૃત ગાથા ૧૦૫. ૨. ભાષ્ય ૩૧૨૫ (નથી.) ૩. સિહસેન મહારાજે ૧૦૦૦ કપ્રમાણુ સંસ્કૃત ચૂર્ણ બનાવી છે. ૪ ચૂર્ણિટિપીકચૂર્ણિની ઉપર કઠિન પદોની ઉપર ટિપણું બનાવ્યું છે. ૫. શ્રી તિલકસૂરિ મહારાજે વિ. સં. ૧૨૨૪માં ૧૮૦૦ પ્રમાણે ટીકા બનાવી છે. ૬. છતાકપનું વિવરણુ, તે સંક્ષિપ્ત સમનિ રૂપ છે. તેનું ૫૪૩ લોકપ્રમાણ છે. ૭. શ્રાદ્ધજીતકલ્પની ૩૦ ગાથા છે. તેની ૧૧૫ કપ્રમાણુ ટીકા છે. ૮. યતિતકલ્પની શ્રી સાધુરત્નસૂરિએ ૭૦૦૦ શ્લેકપ્રમાણ ટીકા રચી છે. ૯ શ્રાછતક૫ની શ્રીસમપ્રભમરિએ ૨૬૦૦ પ્રમાણ ટીકા બનાવી, તે હાલ મળતી નથી. છતા૫ભાષ્ય છપાયું છે. ૬૬ ૬૭ પ્રશ્ન-દશ પયબાની ભૂલ નાથા ટીકા વગેરેનું પ્રમાણુ શું? ઉત્તર–ી. આતુરત્યાખ્યાનની ગાથા ૮૪, શ્લોક ૧૩૪, અંચલગચ્છના ભુલનતેમસૂરિએ ટીમ બનાવી. ૨. મહાપ્રત્યાખ્યાન ૧૪૩. ૩. દેવેન્દ્રસ્તવ ૩૦૩. ૪. તંદલવૈચારિક સટીક, છપાયું છે. ૫. સંસ્તારકપ્રકણુંક ગા૦ ૧૨. ૬, ભકત પરિવા ૧૭૧. ૭. આરાધનાપતાકા ૧૦૭૮વર્ષે શ્રી વીરભદ્રાચાર્યતા, ૯૯૭, ૮, ગણિવિદ્યા ગાથા– ૧. ૯. અંગવિલા ૬૦ અધ્યાયવાળી-૯૦૦૦. ૧૦ ચઉશરણ ગાયા ૬૪. અચલિક શ્રી ભુવન/ગ સરિત ૮૦૦ શ્લોકપ્રમાણે ટીકા. ૧૧ દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ ગાથા ૨૨૩, ક ૨૮૦, ૧૨ તિબ્બરંડક-મૂલનું પ્રમાણ ૧૮૫૦ લેક, શ્રી માયગિરિકૃત ટીકાનું પ્રમાણ ૫૦૦૦ ક. ૧૩ મરણ સમાધિ, ગાથા ૬૫૬. ૧૪ તીર્થોદગાર ગા. ૧૨૩. ૧૫ સિહપ્રાકૃત મૂલ સત્ર-૧૨૦, વૃત્તિ ૮૫૦. ૧૬ નિયવિભક્તિ-૨૦૦, (નથી). ૧૭ ચંદ્રક ૧૭૪. ૧૮ અછવકલ્પ ગાથા-૪૪. ૧૯ ગચ્છાચાર સટીક, મુદ્રિત, મૂલ ગાયા ૧૩૮. ૨૦ વીરસ્તવ ગાથા-૪૩, અહીં બીજ પણ પન્નાની બીના જણાવી છે. ક૭ (ચાલુ) For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભદ્રારક શ્રીવિયસિંહસૂરિપ્રણીત સંવેગી સાધુ-મર્યાદા-પટ્ટક સં–પૂજ્ય સૂનમહારાજ શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) ભદારક શ્રી જગચંદ્રસૂરિ, ભટ્ટારક શ્રી સેમસુંદરસૂરિ, ભદારક શ્રી મુનિચંદ્રસૂરિ ભકારક શ્રી આણંદવિમલસૂરિ, ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ, ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિ તત પદાવકાર આચાર્ય શ્રી વિજયસિંહરિપ્રણીત મર્યાદા પટ્ટાનુસારણ આચાર્ય શ્રી વિજયસિંહરિપ્રસાદીત જલ્પાનુસારેણ ગીતાચે સંયમધમાં એનાં સંવિતિનાં શહ મારગ પક્ષકૃતાં મધ્યસ્થાનાં વિહિત આચાર પાલના; (પાલનાર્થ) મૃજાદા (મર્યાદા) પદ કે વિખ્યતે સંવત ૧૭૧૧ વરશે મા સિત (૧૩) ત્રયોદશી ગુરુ પુણે છે ૧-સવ ગીતાર્યાની નિશ્રાથૅ જ સર્વ કેમેં વિહાર કરવો ૨–ગીતાર્થને પૂછ્યા વિના કસિ પ્રરૂપણું ન કરવી ૩–યથાશક્તિ નિત્ય ભણવાન, ભણાવવાને, લિષવાનો, લિલાવવાને, અર્થ ધારવાને કહેવાને ઉદ્યમ કરવો. જ્ઞાનાચારમાં છતિ શકિત ગેપવવી નહિ. ૪-જોગ વહ્યા વિના કય સૂત્ર સિદ્ધાંત ન વાંચવો પ-તમ દિન પ્રત્યે મુસગે ભાગે ૨૫૦૦ ગણવી જોઈ, જઘન્ય પદે ઉષ્ણ કાલે ૩૦૦, વર્ષીકાલે ૫૦૦, શીતકાલે ૮૦૦ ગણુવું ૬–તથા દિન પ્રતિ ઇતિ શક્તિઈ જોગવાઈઈ દેલરે દેવ જુહારવા | ૭–તથા દિન પ્રતે થઈ ૮ ત્રિકાલ દેવ વાંદવા, જધન્ય પદે ૧ વાર ! ૮–તયા વહોરવા જતાં તથા ઠંડીલે જતાં વાટે સર્વથા કુણું ન બેલવું, કદાપિ બોલવાનું કારણ હોય છે એક પાસાં ઉભા રહીને બોલવું ૯-તથા પ્રતિદિન યથાપર્યા મુનિને વદિવા | ૧૦-- તથા વસ્તિ મળે અણુયું ન હોંપવું ૧ –તથા ઉધાડે મુર્ખ બેલવું નહિં તથા ક્રિયા કરતાં ને આહાર કરતાં બોલવું નહીં ! ૧૨–તથા વણિયા ને બ્રાહ્મણને ઘરે આહાર લેવો, પણ જિહાં ધૂમંછા ઉપજે તિહાં સર્વથા ન જવું ને આહાર પણ ન લેવો ૧૩-તથા એકલા ગોચરી ન કરવી, સર્વથા કાર્ય વિના ૧૪–તથા બીજા પાણીને લાભે કુઠાને ધૌવણ જરવાણી ન વહેરવું છે ૧૫–તથા એષાશુદ્ધિ યથાશક્તિ કરવી તિહાં અસમંજસપણું ન કરવું ૧૬-તથા સિકી ઉપધિ પ્રમુખ પુંછ પડીલેહી લેવાં મુકવાં, ઉપગરણ પાત્રો ઉભય રંક પલિહવાં ૧૭–વષકાલે વસતી ત્રિણ વાર પૂજવી, કંબલ મુકવી ૧૮– અવિધિ વહેરી આહાર પરઠવાય તે બીજે દિને આંબિલ કીજે, ઘણી અજયણાવાલિ વસ્તુ પરાવાય તે (૧૧) ઇયાર દિન લગે ૧૮ ગોચરી પકિમી ૧૯–તથા તળીયા ઉપરાંત પગ કણે ન જોવા ૨૦- તથા વર્ષ પ્રતે (૨) બે ઘેણ જયણાઈ કરવી, પારવિનાં અકાલીપ િધેવાને કાર કર્ભ સંખ્યાઈ નવી ૨, ચલપદે નવી ૧ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક પ ] સંવેગી સાધુ-મયદા-પટ્ટ [ ૧૪૩ ૨૧–જે વાતે દાનાદિકને નિષેધ પર થઈ, પરમેં અપ્રીતિ ઉપજે, નામ લેઈ પરની નિંદા થાઈ, તે વચન સર્વથા ન બોલવું ૨૨–તથા વડાને દેવાડ્યા વિના આહાર ન લેવા ૨૩–તયા સજાતર પૂછીને વહેરવાને કાજે જાવું છે ૨૪-તથા એકલી સ્ત્રી સાથે આલાપ ન કરવો ૨૫–તથા વસ્ત્ર પાત્ર આઘું પાછું ને બાંધી મું, વાટે સુષે નીરવડે, બે ટક પડિલેહણાએ પલિમંથન થાય તે જ રાખવું ૨૬--- તથા જાત્રાદિકની કોઈ સાધુ ચાળી (૨) સારું ઉપગરણ મુકી જાય તે માસ ૨ મધે ચિંતા કરવી, પછે ચિંતા ન થાઈ જેસાસ (1) I ૨૭–તથા પ્રહરને ઘેર પુસ્તક સીવીને ન મુકવું, જ્ઞાનાદિકની વૃતિને અર્થે રાષવું પણિ મુછ ન રાખવું ૨૮-તથા કારણ વિના માટીનું ભોજન ન રાષવું છે ૨૯–તથા દિવસમાં ૨ ઘડી પહેલી, બે ઘડી પાછલી આહારપાણી આશ્રીને સાચવવી, વિશેષ કારણે પાણી સૂર્ય ઉદિત અરતવેલા જેવી - ૧૦–તથા અટકાદિકના કારણ વિના મારગાતીત કાલાતીત વારિ વિના ન રાષવું ૩૧–તથા વધતું ખરવું સાટિઉં કુણે કોઈને ન દેવું, ગુરવારિક કારણે આપે તે મોકલું ૩૨ -તથા અનાચરણ વસ્તુ ન વહોરવી-શિતકાલ વિનાં વજુર ફલેલ દ્વાષ, આદ્રા બેઠા પછી રાતી પાંડ કારણ વિનાં અણુ જોઈ ન વહોરવી અને ષસઆરીનાં સેલડી સર્વથા ન ઉતરવી ૩૩ –તથા દિન પ્રતે છતી શક્તિ મારગાદિકના કારણ વિનાં એકાસણાદિ તપ સાચવવાં ! ૩૪– તથા માસ મળે અધિક સામર્થે ઉપવાસ પહોંચાડવા, પચ પરથી વીગ ન લેવી, કારણ વિના ૩૫–તથા નવી મધે તિથિ નીવી આતરે લેવા ઉપરાંત નહીં ૩૬–તથા દિન પ્રત્યે કોઈ અભિપ્રહ રાષ ૩૭–તથા કાલ સંજ્ઞાઈ આંબિલને તપ કરવો ! ૩૮–-ચૌમાસી સંવત્સરીના છ અઠ્ઠમ યથાશક્તિ કરવા ૩૯–દિન પ્રત્યે છતિ શક્તિ કાઉસગ્ગ લોગસ્સ ૧૫ તથા ૨ ને કરવો ૪૦–૧થાપર્યાય બાલ મિલાનાદિકનું વાવચ્ચ કરવું, છતિ સકિત ગોપવવી નહીં ૪૧–તથા દશ વિધ સમાચારી વિશેષે પાલવી ૪૨–તથા માસ કાળાદિક નિયમ સાચવવા ૪૩–તથા ગીતારથના કહ્યા વિના કઇએ પિતાની ઈચ્છાઈ એકલે વિહાર ન કરવા, મેં જે વિહાર કરે તેર્ આહાર વિહાર ન કરવા ૪૪-તથા તપગચ્છની સમાચાર ઉપરાંત પાંગી પરી, તથા વિતરાગની પૂજા For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [[ વર્ષ ૧૭ પ્રતિમા ઉપરે જેહને અવિશ્વાસ જાણી જેહની જેટી પ૨૫ણા હે ઈ તેહવું સર્વથા વિવહાર ન કરવો ૪૫–તથા એ બેલ ઉપરાંત સાવલા જન પાલે તેહને પાયશ્ચિત દેવું. સર્વથા નિક હોય તો તેક્ષ્ય વિવાર ન કર, એ બોવ સર્વમાં ક્ષેત્રાદિક કારણ જાણી વિશેષ ગીતાર્થની સંમતિ છ વારે જે જયણા પર ત્રી તે વારીને સર્વશાસ્ત્રોક્ત ઉત્સર્ગ અપવાદ રીતિ પ્રમાણે કરવી, પણ તે આજ્ઞા વિના કુણે કેની મુંઢ લઇને નવી કલ્પના ન કરવી, એ બેવ સર્વ સહુ કોઈ સમી સહવા, પાલવા ! ઇતિ સુવિહિતસાધુમર્યાદાપટ્ટક સંપૂર્ણ સં. ૧૯૨૫ના આશ્વિન શુદિ ૮ સત મોદી જોઈતાદાસ મનહરદાસા મુનિ અમરવિજયજીનાં પાનાં પ્રમાણે ઉતાર્યું છે ઉંઝા મળે છે તપગચ્છમાં નીચે મુજબ મર્યાદાપદ મળે છે. ૧-ગચ્છાચાર પન્ન ૨-આ. શ્રી વિજયદાનસુરિક્ષત ૧૧ બેલ (પાવલી) –આ. સેમસુંદરસૂરિકૃત સંવિઝ સાધુ 4 નિયમ કુલ ગા-૪૭ ૪–આ. મુનિસુંદરસૂરિકત અધ્યાત્મકલ્પદ્રુમ ૫–આ. આનન્દવિમલસૂરિકૃત સાધુમર્યાદાપટ્ટક (જૈન સત્ય પ્રકાશ, કમાંક ૧૫), આ. વિજયદાનસુરિત સાત બોલ ૭-૮-જગદગુરૂ આ. શ્રી વિપીરસરિફત સાધુમહાપદક (જૈન સચ પ્રકાશ, ક્રમાંક ૧૪) બારબલ ક્રમાંક ૧૪) –આ. શ્રી વિજયસિંહરિકૃત સંવેગી સાધુ મર્યાદાપદક જૈન સત્ય પ્રકાશ ) ૧૦-ભદારક શ્રીક્ષમા રિપ્રસાદીત યતિમાપદક (જૈન સત્ય પ્રકાશ, કમાંક ૧૮) પંક્તિ “બાર ભાવનાનું સાહિત્ય લેખમાં સુધારે ગયા અંકમ-ક્રમાંક ૧૪૮માં–છે. હીરાલાલ ર. કાપડિયાને બાર ભાવનાનું સાહિત્ય નામને જે લેખ છપાય છે તેમાં નીચે મુજબ સુધારે કરો. પૃષ્ઠ અશુદ્ધ ૧૦૬ ૭૭, ७० ૧૧૧ ૧૯૯૪ ૧૯૬૯ ૫. ૧૧૧ની ૧૭મી લીટી પછી નીચેની એક પંક્તિ ઉમેરવી-“શાંતસુધારસને અનુવાદ, ગુજરાતી, મે. ગિ. કાપડીઆ, વિ. સં. ૧૮૯૪” ૧૭ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટાઈટલના બીજા પાનાથી ચાલુ ] मिलता है। अतः इनका समय भी सं.१६४० के लगमग निश्चित है। जैन गुर्जर कविओ' भाग १-३ में भी उल्लेख है ही। ___जैन गुर्जर कविओ भा. ३ से आपने २ रचनाओंका निर्देश किया है, पर उसी भागके पृ. ९७४, १२४८ में दो अन्य मौलिक रचनाओंका और उल्लेख है। मलीभांति अन्वेषण नहीं करनेके कारण उनको आपने छोड दिया है। उनमें पहली राजस्थानी और दसरी हिन्दी भाषाकी है। दोनोंके रचयिता खरतर गच्छीय प्रसिद्ध विद्वान हैं। उन दोनोंका परिचय नीचे दिया जाता है - (१) भावनासंधि-'जैन गुर्जर कविओ' मा.१, पृ.४९३ में भी इसका विवरण दिया गया है । खरतर गच्छीय प्रमोदमाणिक्य शिष्य उ. जयसोमने इसकी रचना की है । अपने समय में यह बहुत प्रसिद्ध रही है। हमारे संप्रहमें भी इसकी १०-१२ प्रतियां होंगी। अन्यत्र पचासों प्रतिये हमारे अवलोकनमें आई हैं। कई वर्षे पूर्व प्रकाशित एक ग्रन्थमें यह छप भी चुकी है। सं. १६४६ में बीकानेरमें श्रीजिनचन्द्रमरिजीके समय इसकी रचना हुई है। 'जैन गुर्जर कविओ' भा.१में सं.१६७६ दिया था, पर प्रशस्तिमें जिनचन्द्रमरिजीके राज्यका स्पष्ट निर्देश होनेसे भा.३ में हमने संशोधन करवा दिया है। इसकी पद्यसंख्या ७३ और भाषा राजस्थानी है। (२) र. लक्ष्मीवल्लभके भावनाविलास' की प्रति हमारे संग्रहमें है। ५२ हिन्दी पधोमें सं. १७२७ पोष वदि १० को इसकी रचना हुई है। लेखोमाटे आमन्त्रण सिलहट ( आसाम ) थी भाई अगरचंदजी नाहटा लखी जणावे छे के मथुराना ब्रज साहित्य मंडल तरफथी श्री कन्हैयालाल पोदारना सन्मान माटे 'पोद्दार अभिनन्दन ग्रन्थ ' प्रकाशित करवानी योजना करी छे। एना राजस्थान विभागना सम्पादकोमा मारु पण नाम छे। जैन मुनिवरो तेमज विद्वानोने विनती छे के राजस्थानमां जैन धर्म, राजस्थानी जैन साहित्य, राजस्थाननां कलापूर्ण जैन मंदिरो तेमज राजस्थानी भाषा, साहित्य, इतिहास, पुरातत्त्व, कला अने संस्कृति वगेरे विषयना लेखो अथवा तो मथुरा अने ब्रजमंडलना जैन सम्बन्ध विषयक लेखो नीचेना ठेकाणे मोकलीने आभारी करेश्रीयुत नरोत्तमदासजी स्वामी M.A.,c/o डुगर कोलेज, बीकानेर e qવી મદ૬ ૨૫ પૃ. ૫. સ. શ્રી. રામવિજયજીના સદુપદેશથી તપગચ્છ જૈન સંધ, શાન્તાક્રુઝ ! ર૧) પૂ. મુ માં શ્રી સુબુદ્ધિવિજયજીના સદુપદેશથી શ્રી આત્મ-કમલ જ્ઞાનમદિર, ૬ દર ૧૫) પૂ. ૫. મશ્રી. શાંતિવિજયજીના સકું પદેશથી ઉજ મફ્રઈની મેડી, પાલીતાણું. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન પત્ય પ્રકાશ. દરેકે વસાવવા ચાગ્ય - શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સઅ"ધી અનેક લેખાથી શરુહ અ'ક : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક શાન વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીના 10 0 0 વષ" પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંક : મૂલ્ય સવા રૂપિયા, (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી અંઅહ 240 પાનના દળદાર સચિત્ર અક : મૂલ્ય ઢાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અ ક્રા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના ' જવાબરૂપ લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના, [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્ય ના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ. આના કાચી તથા પાકી ફાઇલો ' શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજ, પાંચમા, માઇ મા, દસમા, અગિયારમા તથા બારમા વર્ષ ની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે, મય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા, - લખે -- શ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પે. છે. ને, 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક:~ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રાઠ-અમદાવાદ. For Private And Personal use only