________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ વાલ નું, વારણગણ-કુલ વજ નગરીશાખા અને આશ્ચક (સંભેગોતી નધન....વાચકની ......શિયામહવલાની આજ્ઞાથી, દાન
સંવત ૮૦ની મથુરાની મૂર્તિ सिद्धं महरजस्य वासुदेवस्य सं ८० हमव १ दि १०२ एतस्य पुष्यां साबको स धित संघनाघिस (?) वधुये बलस्य
મહારાજ વાસુદેવના રાજ્યમાં ૮૦ વર્ષો હેમન્તના પ્રશ્યમ માસમાં ૧૨ મે દિવસે શ્રાવક ..સ.ની પુત્રો બની......સંઘનન્દિની વધુ. .• •
સં. ૯૯ની સાલના લેખવાળુ મથુરાનું બાસ-રીલીફ
(થોડું ઉપર ઉપસી આવેલું કોતરકામ) પીળા રેતીના પત્થર ઉપર કોતરેલા બાસ-રીલીફના કકડાના ઉચ્ચ પ્રાંતે એક લોખ કોતરેલો છે. આ બાસ રીલીફના બે ચેસ આકારના ભાગો છે. ઉંચે ચેરસ ભાગ સારી હાલતમાં છે. અને તેના ઉપર સ્તૂપનો આકાર છે. રતૂપની આસપાસ બે જિનની મૂતિઓ છે. એક મૂતિ પર છત્ર છે અને બીજી ફણાવાળી છે એટલે પા. નાથની. નીચેના ભાગમાં એક હસ્ત ઊંચે અને બીજો હાય અંધા ઉપર મુકેલો એમ એક સ્ત્રી ઉમેરી છે તેની વામપાર્વે એક અર્ધ નગ્ન પુરૂષની આકૃતિ છે. કમર ઉપર જ માત્ર વસ્ત્ર છે. પુરૂષની વામ પા' બે સ્ત્રોની નાની બાકૃતિઓ છે અને તેઓની પાછળ પ્રણામ કરીને એક તળે ઉભેલા નાગની આકૃતિ છે.
सिद्ध सं ९०९ मि. २ दि १०६ कोटियातो गणतोठनीयातों वैरातो शाखातो आर्यसुर
शिशिनि धमशिरिये निवर्तना...ग्रहदतस्य धिता धनहथि
A ના શ્રેષ્ટિ વિઝા B શ્રમ સિદ્ધ ૯૦૯વર્ષે ગ્રીષ્મ ઋતુના દ્વતીય માસમાં ૧૬મે દિસસે કટિયમની સ્થાનીય કુલની વજ શાખાની આયંસુનો....શિષ્યા ધર્મ ચિરની આજ્ઞાથી પ્રહ દતની પુત્રી.... ધનતથિ.
A અનય શ્રેષ્ઠી વિજ (વિવા) B કૃષ્ણ શ્રમણ
આ લેખમાં પણ કેટિગણના, સ્થાનીય કુળના અને વજ શાખના અર્થ સરની શિષ્યા ધમ સિરીના ઉપદેશથી મહાતની પુત્રીએ બિમ્બ ભરાવ્યું છે.
અન્ય લેખ.
गोशलस्यधिता मित्राये दानम् ગોશાલની પુત્રી મિત્રાનું દાન
For Private And Personal Use Only