SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખો [ ૧૨૭ સહિ, નમસ્કાર; સરસતમ મહારાજ વિષ્કના ૫૮ મા વર્ષે ઉહાળાના ૩ માસમાં બીજે દિવસે (ઉપર કહેલા દિવસે)......ગણ આય ચેટિયકુલ અને હરિભાવક ધ (હરિતમાલગધિ) શાખાના વાચક હગિનદી (મગનનિદર) ના શિષ્યના.... નાગસેન ()નું દાન, સં. ૭૧ની મથુરાની જોન મૂર્તિ આ જતિની ઉપલબ્ધિ છે. કુદરે ૧૮૯૦-૧૧ના પિતાના ૧૮૯૦-૯૧ના Annual Progress Report માં જણાવી હતી. આ મૂર્તિની જંધા અને કમર જ વિદ્યમાન છે. મૂર્તિની પાછળના સમચેસ ખંબાકાર બાગ ઉપર લેખ છે. તે જોકે ઉકેલવાને તથા સમજવાને મુશ્કેલ છે. તે પણ તેને કેટલોક ભાગ ઉકલી શકે એવો છે. सम ७०१ ब १ वि १०५ एतये पुवये ह દિય (2) મુનશિ મિતા (૧) રે () मिनिरव सुषोति धितु ફ્રેમવસ્થ......... ૭૧ મા વર્ષે વર્ષના પ્રથમ માસમાં ૧૫ મે દિવસે (ઉપર કહેલા દિવસે) કેમદેવની મિનિરવની બેનની છઠીની છેડી......... મુનશિમિતાની ............ ૭૪ની સાલની ચામુખ પ્રતિમા. આ ચેખ પ્રતિમાને નિર્દેશ ૧૮૯૧-૯૨ ના Progress Report માં. ડે. ફહરે કરેલો છે. આ મૂર્તિની ગાદીની ચારે બાજુ પર લેખ છે. દરેક બાજુએ ખાસ રીલી છે. મધ્યમાં એક સ્તંભ ઉપર ચક્ર અને ઉય બાજુ ત્રણ ત્રણ હસ્ત જેડી ઉભેલા ભકત આવેલા છે. દરેક બાજુએ લેખની બબ્બે લીટીઓ છે, જે થોડી ઘણી વિછિન છે. सं. ७०४ ग्र, १ दि. ५ अय वरणतो गणतो कुलातो वजनकरितो शाखातो अयशीरकातो ............નધન દ્વારા શિરિન કર્ય गहवलाये पण तिधारिये शिशिनिये आर्य दासिये देवस्य कुटुम्बिनये धरवलाये दति ................. ૭૪ ની સાલમાં ઉજાગાના પ્રથમ મારામાં પાંચમે દિવસે...દેવની પત્ની રિ For Private And Personal Use Only
SR No.521640
Book TitleJain_Satyaprakash 1948 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy