SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [[ વર્ષ ૧૭ પ્રતિમા ઉપરે જેહને અવિશ્વાસ જાણી જેહની જેટી પ૨૫ણા હે ઈ તેહવું સર્વથા વિવહાર ન કરવો ૪૫–તથા એ બેલ ઉપરાંત સાવલા જન પાલે તેહને પાયશ્ચિત દેવું. સર્વથા નિક હોય તો તેક્ષ્ય વિવાર ન કર, એ બોવ સર્વમાં ક્ષેત્રાદિક કારણ જાણી વિશેષ ગીતાર્થની સંમતિ છ વારે જે જયણા પર ત્રી તે વારીને સર્વશાસ્ત્રોક્ત ઉત્સર્ગ અપવાદ રીતિ પ્રમાણે કરવી, પણ તે આજ્ઞા વિના કુણે કેની મુંઢ લઇને નવી કલ્પના ન કરવી, એ બેવ સર્વ સહુ કોઈ સમી સહવા, પાલવા ! ઇતિ સુવિહિતસાધુમર્યાદાપટ્ટક સંપૂર્ણ સં. ૧૯૨૫ના આશ્વિન શુદિ ૮ સત મોદી જોઈતાદાસ મનહરદાસા મુનિ અમરવિજયજીનાં પાનાં પ્રમાણે ઉતાર્યું છે ઉંઝા મળે છે તપગચ્છમાં નીચે મુજબ મર્યાદાપદ મળે છે. ૧-ગચ્છાચાર પન્ન ૨-આ. શ્રી વિજયદાનસુરિક્ષત ૧૧ બેલ (પાવલી) –આ. સેમસુંદરસૂરિકૃત સંવિઝ સાધુ 4 નિયમ કુલ ગા-૪૭ ૪–આ. મુનિસુંદરસૂરિકત અધ્યાત્મકલ્પદ્રુમ ૫–આ. આનન્દવિમલસૂરિકૃત સાધુમર્યાદાપટ્ટક (જૈન સત્ય પ્રકાશ, કમાંક ૧૫), આ. વિજયદાનસુરિત સાત બોલ ૭-૮-જગદગુરૂ આ. શ્રી વિપીરસરિફત સાધુમહાપદક (જૈન સચ પ્રકાશ, ક્રમાંક ૧૪) બારબલ ક્રમાંક ૧૪) –આ. શ્રી વિજયસિંહરિકૃત સંવેગી સાધુ મર્યાદાપદક જૈન સત્ય પ્રકાશ ) ૧૦-ભદારક શ્રીક્ષમા રિપ્રસાદીત યતિમાપદક (જૈન સત્ય પ્રકાશ, કમાંક ૧૮) પંક્તિ “બાર ભાવનાનું સાહિત્ય લેખમાં સુધારે ગયા અંકમ-ક્રમાંક ૧૪૮માં–છે. હીરાલાલ ર. કાપડિયાને બાર ભાવનાનું સાહિત્ય નામને જે લેખ છપાય છે તેમાં નીચે મુજબ સુધારે કરો. પૃષ્ઠ અશુદ્ધ ૧૦૬ ૭૭, ७० ૧૧૧ ૧૯૯૪ ૧૯૬૯ ૫. ૧૧૧ની ૧૭મી લીટી પછી નીચેની એક પંક્તિ ઉમેરવી-“શાંતસુધારસને અનુવાદ, ગુજરાતી, મે. ગિ. કાપડીઆ, વિ. સં. ૧૮૯૪” ૧૭ For Private And Personal Use Only
SR No.521640
Book TitleJain_Satyaprakash 1948 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy