SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૫ ? પ્રશ્નોત્તર–પ્રમાધિ ૧ ૧૪૧ ૧૨ ૧૬ લેક છે, માટે જ બારસા સૂત્ર’ નામની પણ આ પર્યુષણકલ્પસૂત્ર સુપ્રસિદ્ધ છે. આની નિર્યુકિતની ગાથા ૬૮, ને ચૂર્ણિ ૭૦૦ પ્રમાણ છે. શ્રી વિનયચંદ્રસૂરિએ બનાવેલ ‘કનિરક્તટિપનનું પ્રમાણ ૧૫૮ શ્લેક, અને બી પૃપીચંદ્ર બનાવેલ ઉપનકનું પ્રમાણ ૬૪૦ કિ છે. આ પયુષણાકલ્પસૂત્રની ઉપર ઘણુ મુનિવરોએ ટીકાઓ બનાવી છે. તેમાં શ્રી ધર્મસાગર ઉપાધ્યાયે “કલ્પરિણાવલી” ટીકા બનાવી છે. શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સુબાધિકા ટીકા બનાવી છે. તે દર પર્યુષણામાં વંચાય છે. કપકૌમુદી, કલ્પદીપિકા, કપપ્રદીપિકા, કલ્પકલ્પલતા, સંદ વિષષધિ વગેરે ટીકાઓ પણ છપાઈ છે. શ્રો. જિનપ્રભસૂરિ મહારાજે. ૧૩૬૪ની સાલમાં સંદેહવિષઔષધિ બનાવી એ બહદિપનિકાદિમાં જણાવ્યું છે ૬૩. ૬૪ પ્રશ્ન-શ્રી મહાનિશીથ સરનું પ્રમાણુ શું? ઉત્તર –લઘુ વાચનાનુસારે કપ૦૦લેક, મધ્યમ વાચનાનુસાર ૪૨૦૦ શ્લેક અને મોટી વાસનાનુસારે ૪૫૪૪ શ્લેકિપ્રમાણ જાણવું. ૬૪. ૬૫ પ્રશ્ન–શ્રી પંકલ્પસૂત્રના ભાષાદિનું પ્રમાણ શું? ઉત્તર–૧ મૂલ સૂત્રનું પ્રમાણ ૧૧૩૩ લેક, ૨ શ્રી સંધાસગણિકૃત ભાષ્ય ગાથા ૨૫૭૪, ૩૦૩૫. ૩. ચૂર્ણિનું પ્રમાણ ૩૦૦૦, ૩૧૩૬ ક. ૫. ૬૬ પ્રશ્ન--શ્રી જીતકલ્પસૂત્રના ભાષાદિનું પ્રમાણ શું? ઉત્તર–૧. શ્રી જિનભદ્રમણિ ક્ષમાશ્રમણકૃત ગાથા ૧૦૫. ૨. ભાષ્ય ૩૧૨૫ (નથી.) ૩. સિહસેન મહારાજે ૧૦૦૦ કપ્રમાણુ સંસ્કૃત ચૂર્ણ બનાવી છે. ૪ ચૂર્ણિટિપીકચૂર્ણિની ઉપર કઠિન પદોની ઉપર ટિપણું બનાવ્યું છે. ૫. શ્રી તિલકસૂરિ મહારાજે વિ. સં. ૧૨૨૪માં ૧૮૦૦ પ્રમાણે ટીકા બનાવી છે. ૬. છતાકપનું વિવરણુ, તે સંક્ષિપ્ત સમનિ રૂપ છે. તેનું ૫૪૩ લોકપ્રમાણ છે. ૭. શ્રાદ્ધજીતકલ્પની ૩૦ ગાથા છે. તેની ૧૧૫ કપ્રમાણુ ટીકા છે. ૮. યતિતકલ્પની શ્રી સાધુરત્નસૂરિએ ૭૦૦૦ શ્લેકપ્રમાણ ટીકા રચી છે. ૯ શ્રાછતક૫ની શ્રીસમપ્રભમરિએ ૨૬૦૦ પ્રમાણ ટીકા બનાવી, તે હાલ મળતી નથી. છતા૫ભાષ્ય છપાયું છે. ૬૬ ૬૭ પ્રશ્ન-દશ પયબાની ભૂલ નાથા ટીકા વગેરેનું પ્રમાણુ શું? ઉત્તર–ી. આતુરત્યાખ્યાનની ગાથા ૮૪, શ્લોક ૧૩૪, અંચલગચ્છના ભુલનતેમસૂરિએ ટીમ બનાવી. ૨. મહાપ્રત્યાખ્યાન ૧૪૩. ૩. દેવેન્દ્રસ્તવ ૩૦૩. ૪. તંદલવૈચારિક સટીક, છપાયું છે. ૫. સંસ્તારકપ્રકણુંક ગા૦ ૧૨. ૬, ભકત પરિવા ૧૭૧. ૭. આરાધનાપતાકા ૧૦૭૮વર્ષે શ્રી વીરભદ્રાચાર્યતા, ૯૯૭, ૮, ગણિવિદ્યા ગાથા– ૧. ૯. અંગવિલા ૬૦ અધ્યાયવાળી-૯૦૦૦. ૧૦ ચઉશરણ ગાયા ૬૪. અચલિક શ્રી ભુવન/ગ સરિત ૮૦૦ શ્લોકપ્રમાણે ટીકા. ૧૧ દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ ગાથા ૨૨૩, ક ૨૮૦, ૧૨ તિબ્બરંડક-મૂલનું પ્રમાણ ૧૮૫૦ લેક, શ્રી માયગિરિકૃત ટીકાનું પ્રમાણ ૫૦૦૦ ક. ૧૩ મરણ સમાધિ, ગાથા ૬૫૬. ૧૪ તીર્થોદગાર ગા. ૧૨૩. ૧૫ સિહપ્રાકૃત મૂલ સત્ર-૧૨૦, વૃત્તિ ૮૫૦. ૧૬ નિયવિભક્તિ-૨૦૦, (નથી). ૧૭ ચંદ્રક ૧૭૪. ૧૮ અછવકલ્પ ગાથા-૪૪. ૧૯ ગચ્છાચાર સટીક, મુદ્રિત, મૂલ ગાયા ૧૩૮. ૨૦ વીરસ્તવ ગાથા-૪૩, અહીં બીજ પણ પન્નાની બીના જણાવી છે. ક૭ (ચાલુ) For Private And Personal Use Only
SR No.521640
Book TitleJain_Satyaprakash 1948 02
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1948
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy