________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક અપ્રસિદ્ધ જૈન લેખે
[ ૧૨૫
આર્ય અધમની સ્ત્રીશિખ્યા. મા. આર. ડી. બેનરજી આ મૂર્તિને દિગંબર સંપ્રદાયની કહે છે. પણ કોટિગણ અને વજી શાખા આપણું આખાયમાં છે, તેથી આ મૂર્તિ Aવેતાબર આમ્નાયની છે એવું સ્પષ્ટ છે.
કેટિગણ, સ્થાનિકુલ અને વજી શાખાના આર્ય તરિકની આજ્ઞાથી એક્રડલની સ્ત્રી, શિવશિરિની પુત્રવધૂ અને પ્રહમિત્રની પુત્રી ગહલાએ ઉપરની મૂર્તિ કરાવી હતી. આ મૂતિ કુશન સમયની છે. કશન સમય ઉપર આગળ ઉપર બેસીશું.
કુશન સમયના ૧રમા વર્ષની જૈન મૂતિ ઉપવને લેખ. આ મતિ ધ્યાન મુદ્રામાં છે અને એક હસ્ત ખંડિત થયેલ છે. આ મૂર્તિની ગાદીની બન્ને બાજુએ બે સિંહ રહેલા છે અને તેઓની મધ્યમાં બેસ રીલીફ (શે ઉપર ઉપસી આવેલું તરકામ) છે. મધ્યમાં એક ચતુષ્મ કણકત સ્તંભ ઉપર ચા કેરેલું છે. અને તેની બન્ને બાજુએ એક એક પુરૂષ બેઠેલે છે. સ્તંભની દક્ષિણ બાજુએ અકુસુમ હતુવાળી પાંચ પાંચ જાની બે હાર ઉભેલી છે; અને તેવી જ રીતે વામપાક પુરૂષોની હાર ઉભેલી છે. આ મૂર્તિના ઉપલબ્ધિ સ્થાન સંબંધી કંઈ નિશ્ચિત નથી, પરંતુ ૧૮૯૨ ના એપ્રીલ માસના લકની મ્યુઝીએમના રીપોર્ટમાં રેહલખંડમાં રામનગરમાં પુરા જૈન મંદિરની ભૂમિકાંથી બે દી કાઢેલી કુશન સંવત ૧૦ વાળી મ િડોકુહરે ર્દેિશેલા છે તે આ હેય એવું સંભવિત છે.
से. १०२ व ४ दि १० एतस्य पुर्वायां कोट्टियातो गणतो वम्नदासियातो कुलतो
- પરિતો રાવાતો નળિ0 માર્ચ પુસિઝ રિનિ તિતિ.તિલ્લર નહ્નિ भगिनिये निव
तना साविकानां वद्धकिनिनं जिनदासि रुद्र देव दातागाला रुद्रदेवसा निना રુદ્ર.......નમિત્ર .
कुमारशिरि वमददासि हस्तिसेना ग्रहशिरि रुद्रदता जयदासि मित्रशिरि
સ. ૧૨ વર્ષને ચતુર્થ માસ ૧૦ મે દિવસે કટિયમણ બ્રહ્મદાસીય કુલ અને ઉચ્ચાનગરી શાખા આર્ય પુશિલની શિષ્યા.
હતિલા......હરિ નનિની ભગિનીની આજ્ઞાથી સુતાર શ્રાવ અને શ્રાવિકાઓ જિનદાસી ફકદેવ, દત્તા, ગાલા (ગામ) ની.
દેવરામી, રૂદ્ર ...મમિત્ર.......કમા શિરિ વમદાસી (વામદાસી), હસ્તિસેના, મહસિરિ (હશી ). રૂદત્તા, જયદાસી, મિત્રશરિ...બિમ્બ ભરાવ્યું.
આ લેખમાં કેટિગણુ, મહાદાસીય કલ અને ઉનગરી શાખાના આ મુશિવની શિષ્માની આજ્ઞાથી સુતાર શ્રાવિકાઓએ બિમ્બ ભરાવ્યું.
કુશન સંવત ૪૮ની સાલની સંભવનાથની મૂતિ. લખનૌને સંગ્રહસ્થાનમાં આ મૂર્તિ જોવામાં આવી હતી. ઋષભનાથ, નેમિનાથ,
For Private And Personal Use Only