Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
CARTOON
12100
Paxc02229
श्री जैन र
वर्ष १३ : ४ १ ]
तंत्री ચીમનલાલ ગોકળદાસ શાહ
10000135
प्रकाश
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अभडावाह : १५-१०-४७
विषय-दर्शन
[ १४५
૧ નૂતન વર્ષના પ્રારભે : ચપાદકીય
२ श्रीआत्मसम्बोधन कुलकम् : पू. मु. म. श्री. कांतिविजयजी
१
वि. सं. १७२४ । विश्यप्रभसूरत। विवसियत्र : यू. भु. भ. श्री. अनिल : ● ૪ સિરાહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમદિરા : પૂ મુ. ૨. શ્રી ન્યાયનિંજયજી : હું ૫ સાક્રેટીસ અને મૂર્તિપૂજા : પૂ. મુ. મ. શ્રી જ્ઞાનકિજયજી
: १५
હું એક ઝાશાવ'શીય નૃપતિશાખા અને જૈનધમ' : શ્રી વૈદ્ય ચીમનલાલ લ. વેરી : ૧૮ ७ मेहतुंगसूरिशस-सार : श्री भंवरलालजी नाइटा
: २९
મળેલી મદદ
For Private And Personal Use Only
: टाइट पार
: टाइट पार्नु-उ
લવાજમ-વાર્ષિક એ રૂપિયા આ અંકનું મૂલ્ય-ત્રણ આના
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન વર્ષના પ્રારંભ
[ સંપાદકીય ] હેજી તો જાણે હમણાંની જ વાત હોય એમ થોડા જ વખત પૂર્વ રાજનગરના આંગણે મુનિસમેલન ભરાયું હતું, અને તે પછી ૧-૧૫ વર્ષે શ્રી જૈન સત્ય પ્રકાશ” માગ્નિક શરૂ કરવામાં આવ્યું હતું. પણ જરાક પાછળ નજર કરીએ છીએ–ચાડું કે સિંહાવલોકન કરીએ છીએ અને લાગે છે કે એ વાતને આજે બાર બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં. જાણે મુનિસમેલનની કાળગણનાનું સાક્ષાત્ સમયપત્રક કે સીમાચિહન જ ન હોય એમ ‘ શ્રી જૈન સત્ય પ્રકાશે' એ સુનિસએલનની યાદને હમેશાં તાજી રાખી છે.
- પાતાના બાયકાળસમા ૧૨ વર્ષના યુગ વટાવી, બીજી અવસ્થાના યુગમાં પ્રવેશ કરવાની ધન્ય વેળાએ, “ શ્રી જૈન સત્ય પ્રકાશ પાતાના સહાયક, આશ્રયદાતાઓ અને પિષકો-ચતુર્વિધ શ્રી સંઘના સમગ્ર સભ્ય-પૂજય આચ ચું મહારાજ આદિ મુનિવરો, આર્થિક સહાયતા આપનારા તે તે સદ્દગડ સ્થા કે સંસ્થાઓ, અને લેખન સામગ્રીથી સદા સહકાર આપનારા વિદ્વાનો-પ્રત્યે પોતાના આભારની લાગણી વ્યક્ત કરે છે, અને સદાય એવો સહકાર મળતા રહેશે એવી આશા વ્યકત કરે છે.
| ગત બાર વર્ષ દરમ્યાન જે કંઈ કરવા ચેાગ્ય હતું એ બધુંય કરી શકાયું છે એમ ન કહી શકાય એવું તે કેટટુંય કરવાનું વિશિષ્ટ રહ્યું છે. અમારી વિશેષાંકેાની ચેાજના પણ યુદ્ધકાલીન પરિસ્થિતિના કારણે આગળ ધપી શકી નથી; અડધે આવીને જ અટકી પડી છે. આ મારો ધ્યાલ તે એવા છે કે જે આર્થિકસાધન અને બીજી સામગ્રી મળતાં રહેતા દર વર્ષે અમુક અમુક વિષયનો એક દળદાર વિશેષાંક સિઘને સાદર કરતા રહીએ આજે તે અતિઆકરી માંઘવારી અને કાગળનિયમનના ધારાના કારણે એ સંબધી વિચાર થઈ શકે એમ નથી; પશુ સદાય આવી વિષમ પરિરિથતિ ચાલુ નહીં રહે, અને અમારી આ ભાવના અતિ દૂરના નહીં એવા કાઈક સમયે જરૂર ફલવતી થશે એવી આશા રાખીએ. | આસપાસની પરિસ્થિતિને જરાક ઊંડાણથી વિચાર કરીએ છીએ તે લાગે છે કે સમિતિએ ૮ શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના કાર્યો ઉપરાંત મીજી' કાર્યોમાં પણ કઈક ફાળે આપવો જોઇએ, અને પોતાનું ક ય ક્ષેત્ર, એના મૂળ નિયમનને લેશ પણ હરકત ન આવે એ રીતે, વિસ્તૃત કરવું જોઇએ. આ માટે કેવી રીતે શું કરી શકાય એ સંબંધી પોતપોતાના વિચારો જણ વવાની અ મે આ તબક્કા સમગ્ર શ્રીસંઘના સભ્યોને વિનંતી કરીએ છીએ આવી વિચારણામાંથી જ કંઈક ચોગ્ય માર્ગ મળી શકશે એમ અમને લાગે છે. - સદાય શ્રી સંઘની કૃપાનુ ભાજન બનેલ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ શાસનની અને શ્રી સંઘની વધુ ને વધુ સેવા બજાવવા ભાગ્યશાળી બને એ જ અભિલાષા !
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटा रोड : अमदावाद (गुजरात) वर्ष १३ ॥ वि स. २००३ : वीरनि. स. २४७७ : ६. स. ५७ क्रमांक १॥ भासा शुदि १ : सुधार : १५भी २ | १४५ ।
श्रीदेवेन्द्रसाधुकृतम् श्रीआत्मसम्बोधन-कुलकम् । सं०-पूज्य मुनिमहाराज श्री कान्तिविजयजी जम्मजरामरणजले नाणाविहवाहिजलयराइन्ने । भवसायरे अपारे दुलहं खलु माणुसं जम्मं ॥१॥ तम्मि वि आरियखेत्तं जाईकुलरूवसंपयाओ य । चिंतामणिसारिच्छो धम्मो दुलहो य जिणभणिओ ॥२॥ भवकोडिसए परिहिंडिऊण सुविसुद्धपुन्नजोएणं । इत्तियमित्ता संपइ सामग्गी पाविया जीव! ॥ ३ ॥ रूवमसासयमेयं विज्जुलयाचंचलं जए जोयं । संझाणुरागसरिसं खणरमणीयं च तारुन्नं ॥४॥ गयकन्नचंचलाओ लच्छीओ तियसचावसारिच्छं । विसयसुहं जीवाणं बुज्झसु रे जीव ! मा मुज्झ ॥ ५ ॥ किंपागफलसमाणा विसया हालाहलोवमा पावा। . महुमहुरत्तणसारा पारणामे दारुणसहावा ॥६॥ भुत्ता दिव्वा भोगा सुरेसु असुरेसु तह य मणुएस । न य जीव! तुज्ज्ञ तित्ती जलणस्स व कट्ठनियरेहिं ॥७॥ जह संझाए सउणाण संगमो जह पहे य पहियाणं । सयणाणं संजोगा तहेव खणभंगुरा जीव 1 ॥८॥ पिइमाइमायभइणीभज्जापुत्तत्तणेण सव्वे वि। सत्ता अणंतवारं जाया सव्वेसि जीवाणं ॥९॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન સત્ય પ્રકાશ
[१र्ष १० ता तेसिं पढिबंध उवरि मा तं करेसु रे जीव ।। 'पडिबंध कुणमाणों इहई चिय दुक्खिओ होसि ॥ १० ॥ जाया तरुणी आभरणवज्जियो पाढिओ न मे तणओ।" धूया नो परिणीया भइणी ना भत्तुणोऽभिमया ॥११॥ थेवो विभवो संपइ वड्डइ य रिणं बहू वओ गेहे । एवं चिंतासंतावताविओं दुक्खमणुहवसि ॥१२॥ काऊण वि पावाई जो अत्थो संचिओ तुमे जीव ।। सो तसिं सयणाणं सव्वेसि होइ उवओगी ॥ १३ ॥ जंपुण असुहं कम्मं एक्को च्चिय जीव | तं समणुहवसि । न य ते सयणा सरणं कुगइगई गच्छमाणस्स ॥१४॥ कोहेणं माणेणं मायालोभेहिं रागदोसेहिं । भवरंगगओ सुइरं नडो व्व नच्चाविओ तंसि ॥ १५ ॥ पंचहि वि इंदिएहिं मणवयकाएहिं दुदुजोगेहिं । बहुसो दारुणरूवं पत्तं दुक्खं तुमे जीव ! ॥ १६ ॥ ता एयं नाऊणं संसारासारयं तुम जीव ।। सयलसुहकारणमि जिणधम्मे आयरं कुणसु ॥१७॥ जाव न इंदियहाणी जाव न जररक्खसी परिप्फुरइ । जाव न रोगवियारा जाव न मच्चू समुल्लियइ ॥१८॥ जह गेहंमि पलिते कूवं खणिउं न पारए कोवि । तह संपत्ते मरणे धम्मो कह कीरए जीव !॥ १९ ॥ पत्तमि मरणसमए उज्झसि सोयग्गिणा तुमं जीव ।। वग्गुरपडिओ व्व मओ संवट्टइओ जह व पक्खी ॥२०॥ ता जीव ! संपर्य लिय जिणधम्मे उज्जमं तुम कुणसु। मा चितामणिसरिसं मण्यत्तं निष्फलं नेसु ॥ २१ ॥ ता मा कुणसु कसाए इंदियवसगोय.मा तुम होसु।।
देविंदसाहुमहियं सिवसोक्खं जेण पाविहिसि ॥ २२ ॥ આ “આત્મબોધનકુલક પાટણના શ્રી તપાગચ્છ ભંડારની તાડપત્રની (અ. નં. ૧૭ પૃ. ૧૦ થી ૧૫) પ્રતિ ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે.
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૧૭૨૪ને વિજ્યપ્રભસૂરિનો વિજ્ઞપ્તિપ
સમ્રાહક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી, કલકત્તા હકતાના તુલાપટ્ટીવાળા જૈનમંદિરમાંના હસ્તલિખિત ગ્રંથ તપાસતાં આ એક વિનસિપત્ર અચાનક હાથ આવી ચડ્યા. જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી આ “જૈન સત્ય પ્રકાશ' તારા પ્રથમ જ પ્રગટ થાય છે. આચાર્ય વિજયપ્રભસૂરિ ૧૭૨૪માં અમદાવાદ ચેમિાયું હોવાના પુરાવા મારા અવલોકનમાં નથી આવ્યા, અને કૃષ્ણવજયજીના નામનો ઉલલેખ અન્યત્ર જયો નથી.
એક લાંબા ટીપણાકાર કાગળ પર વિજ્ઞા લેખ લખેલ છે; જે કે વર્ણન તે આવશ્યકતાથી અધિક અતિશકિતપૂર્ણ છે. આવા પામાં ચિતિહાસક તત્વ ભલે આ હેય, પણ ઇતિહાસની કડીઓ જોડવામાં આવી સામગ્રીનું મહત્ત્વ વિશેષ છે. ગણપઘભાષા હેવાથી કદાચ ભાષાશાસ્ત્રીઓ માટે પણ સામગ્રી મળી આવે. વિજયપ્રભ સૂરિજી સંબંધી વિશેષ જાણવા માટે “ જેને એતિહાસિક ગૂર્જર કાવ્યસંચય” જેવા ભલામણ છે. આવા વિજ્ઞપ્તિપત્રોનો સમૂહ અત્યારે ભારતીય વિદ્યા ભવનના સર્વેસર્વા સાહિત્યપ્રકાશનપ્રેમી પુરાતત્વાચાર્ય શ્રી જિનવિજ્યજીએ તૈયાર કર્યો છે, તેમાં તાત્કાલિક ઇતિહાસ અને જૈનાચાર્યોનાં અનેક નવીન ક્રિયાલાય પર વિસ્તૃત વિવેચન સંગ્રહીત છે. આવા વિસ્તિપત્રો અ પણ ઉપલબ્ધ છે. અવાવલિ અન્યત્ર અનલિખિત છે એવાં બધાંયેને પરિચય આપવા પ્રયાંકન કરીશ.
આ વિખિપત્રમાંના સંસ્કૃત કે ઘણું અશુદ્ધ છે. તે યથાશય સુધારવા પ્રયત્ન કી છે, છતાં તેની કેટલીય અશુદ્ધિઓ રહી જ છે. મૂળ ૫ત્ર આ પ્રમાણે છે – स्वस्ति श्रीरमणस्तनोतु सततं प्रीतेः सतां संतति
श्रीमत्पार्श्वजिनेश्वरः कमलिने तेव पंकेरुहाम् ।। भोवायत चक्षुषां जलरुचो वीथीव भोगि द्विषां, .
सिंधूनां रजनी सितेव सरसी जन्मेव पूष्पांधसाम् ॥१॥ स्वस्ति श्रीभवनं मनोज्ञनवनं, त्रैलोक्यलोकावनं,
विद्यावल्लिवनं प्रहृष्टभुवनं, सौभाग्यभूभावनम् । क्लप्तै लवनं शिवाध्वजवने, श्रेयो वनी जीवनं,
પા .પવનમુશાનિ ધૂવને વાર્ધ સુવે પાવનમ્ | ૨ |
લેખ લિષઈ શ્રી સંઘ પૂજ્ય વિનતી અવધારો, ગુજરાત દેશ ઉતંગ સુરત બિદર જિહાં સારે, પૂજ્ય તુમ્હારે પ્રસાદ ધર્મધ્યાન બહુ આલઈ હન શીલ તમ ભાવ ભવિક જન ભાવના ભાવઈ,
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- શ્રી જન સત્ય પ્રકાશ
tવણ ૧૦ સુપ્રભાતિ સમરે સહુ ગુરુ ગૌતમ ચિત્ત ધારિ, ય લેખ લિપઇ શ્રીસંઘ તુમ્હ વાંચીનઈ અવધારિય.
દેહા સ્વસ્તિ શ્રીગુરુ મદિર, પ્રણમી આદિ જિjદ, યુગલાર્મ નિવારિયે, ઈક્ષાગ વંશ કુલચલ સકલ લેક સુખ કારણ, મહિમા ગુણમણિ ગે; શાંતિ જિનેટવર પ્રકૃમિ, સોવિનવણું જ દેહ. અશ્વસેન કુલિ દીપ, વામા માત મલાર, પાર્શ્વનાથ પ્રણમ્ સદા, સકલ સંવ જયકાર કલિકાલ સુરત સમે, સિદ્ધારથ સુત સાર; શ્રી મહાવીર જાગિ જાણીયે, ભવભય તારણહાર.. ગગન સમાન ઉત્તર જે, રણઝણ ઘંટા ના સુરનર (સુરવર નરવર) કિન્નરી, ગાયે મધુરે સાદ. સવિન કલશ વિરાજતા, મહિમંડલિ વિખ્યાત કારણું તરણુ મંઠિય, સોભઈ નવ નવ ભાત. નિત્ય નિત્ય નરનારી મહી, પૂજઈ મતિ આનંદ, જિનપ્રસાદ જિહાં દીપતા, પ્રણમઈ ચૌસઠો ઇં. આચારજ વાચક મુનિ, પંડિતના નહીં પાર અવર યુનીસર સાધવી, કરતે ધર્મવિચાર. સકલ નગર શિરોમણિ, ધમી જનને વાસ શ્રી અમદાવાદ નગર ભલું, સવે જન પૂરઈ આર. પૂજ્યાધિ તત્તમ, પરમપૂજ્ય અર્ચનીયાન; પરમાભીષ્ટ ગુણાગરીય, પ્રાપ્ત મહાપમાન મહિ મંડલિ વિખ્યાત તું, સાચે યુગહ પ્રમાણે કલિકાલે સુરતરૂ સમે, ભવિક આશા વિશ્રામ. વચનસિદ્ધિ તણે ધણી, મહિયલિ મહિમાવંત, એક શ્રી પરમાત્માનું સ્વરૂપ વિચાર કરંત. વિવિધ અસંયમ ટાલકે, દ્વિવિધ નહીં લવલેસ, ત્રિવિધ ધર્મ પ્રરૂપકે, ગુર વદે વિશેસ (). નાટિક ઇદ તમાર, તત્વ વહેણને જાણ ત્રય તત્વ સુધાં ધરઇ, પાલઈ જિનવર આંણ. ક્રોધાદિક જે કુઅડ, ટાલઈ ચાર કષાય; મતિ કૃતિ અવધિ કેવલી, ચૌથી મનપર્યાય. ૧૮
A દ ૮ ૮ ૨ ૮ ર દ • 4 - - -
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
વિજકપ્રભસૂરિને વિજ્ઞપ્તિપત્ર કેવલજ્ઞાન તે પાંચમું, તેહને કરઈ સુવિચાર પંચ ભરત પંચ અધરાવર્ત, મહાવિદેહ વિચાર. બૌદ્ધ તૈયાયિ સાંખ્ય વલી,મીમાંસક જૈન તે જોય; ચારવાક છઠું ભલું, તેહનો વિચારક સેય. વજ રાષલ ગાંધાર વલી, મમમ પંચમ નામ; પૈવત નૈષધ સપ્ત સ્વર, જાણઈ તેહનાં ગ્રામ, સરનાન સુગંધ વિલેપન, વસ્ત્ર જોજન તે સાર; તંબોલ શય્યા આસન વલી, અષ્ટ ભેગ નિવારણહાર. પદ્ય શંખ મહાપ, મકર કછપ મુચકુંદ; કંઠનીલાવ નવ નિધિતણે, વિચાર કરે મુનિચંદ. દશ દિગપાલ ભુવનપતિ, જાતિ સ્વરૂપ સુજાણ; એકા(૮)શ અંગને જાણ ભણે-ભણાવઈસાહિત્ય પ્રમાણુ. બાર ઉપાંગતાણે વલી, આપે નિણે સાર તેર ભવ શ્રી ઋષભના, ભણઈ તાસ વિચાર. વિદ્યા ચૌદશ તણે નિધિ, ચૌદ પૂરવ ગુણધાર; પર ભેદા સિદ્ધના, જશુઈ અર્થ વિરતાર. સોલ કલા કરી શોભતે, જિમ ગ્રહગણમાંહિ ચંદ; તપ ગચ્છમાંહી શોભતે, શ્રી વિજયપ્રભસુરીશ, સત્તર ભેદ અસંયમ, ટાલઈ મન ઉલ્લાસ, અઢારે વ્યાકરણુતણું, કીધા બહુ અભ્યાસ. ઉગણસ દેસ કાઉસગતણા, દૂર કરઈ મનિ ભાવિ, વિસ વિસ(વા) દયા તણું, પાલઈ મનિ ઉછાવિ. એકવીસ સંમલના ટાલકે, બાવિસ પરિસહ જેહ; કાયરતે દુરિજ કર્યો, તે મુનિ જીત્યા છે. ત્રેવીસ સૂગડાં અધ્યયનના, થાયક જરિ જયકાર
વીસ તીર્થ કરતણા, ગુણ ગાએ સુવિચાર. પંચવીસ ભલી ભાવના, ભાવક દેવ દયાલ; છવીસ દશાક૫હતણું, વસુઈ વિચાર વિશાલ સતાવીસ ગુણે કરી, જિમ શોભે દિનકર ઈશ; અઠાવીસ લધે કરી, પૂરઈ સંગ જગીસ. ઉગણત્રીસ પામહ શ્રત, વજેણહાર સદેવ, ઢોસ જ મેહની સ્થાનક, સંગ જ ટાલઈ દેવ. એકત્રીસ સિદ્ધગુણ જાણત, બત્રીસ લક્ષણધાર; તેત્રીસ વ્યંજન પારણી, શાસ્ત્ર છે આધાર.
૫
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ શેત્રીસ અતિસહ જિનતણા, જાચી વખાણ કરંત, પાંત્રીસ વાણી ગુણભલાં, સાંભલી હાર)ખ્યા સંત. છત્રીસ ગુણે કરી શોભતા, સૂરીસ્વર ગુણ ખાણ, સૂરીશ્વરના ગુણ ઘણા, નવ નવ ભાવિ વખાણ. તુજ સુખઈ સરસ્વતી વસઈ, વાદી ખમણ હાર, સિદ્ધાન્ત તણે જાણહ સદા, વચન અમૃત શત ધાર. વાદી કેલી કુપાણુ તૂ, ચારિત્ર પાત્ર મુકુદ સકલ સાધુ શિરામણિ, મયણ નરેંદ્ર સુભટ્ટ. કુમતિ તભર દિનમણિ, પાય પડઈ સુરદ; વાદી ઘટ મુદૂગર સમે, વાદી ગરુડ ગેવિંદ. વિજ્ઞાનરલ રત્નાક, મહા કવીશ્વર નાથ; સરસ્વતી પ્રસાદ જેણે પુગીયા, મુખ્ય ક્ષમા તણે તું નાથ. જાતિ કુલ સમ્પન્નતુહ, વલિલ રૂપ સંપન્ન જ્ઞાન દર્શન ચારિત્ર વલી, તેણઈ કરી ત્ સમ્પન્ન. લજજા લાવવા સમ્પન્ન, વલી યશ કરતિ ભંડાર; કોધ માન માયા વલી, લોભ નિવારણહાર. મેરુ પરિ અકંપ તુહ, સાયર પરિ ગંભી; તેજવંત સૂરિજ પરિસો બિનણ શરીર. ૪૪
ચારિત્રપાત્રચૂડામણિ, કુમતાંધકારનભેમણિ, સરસ્વતીકંઠાભરણ, વાલીવિજયલકમીશરણુ, વાદીકદલીયાણુ, વાદી હૃદયબાણ, વાદી જનશિરોમણિ, વાહીતિમિરદિનમણિ, છત્યાવાદીવું, છત્યાનેકવાદ, સરસ્વતીલબ્ધવરપ્રાસાદ, સરસ્વતીભંડાર ચતુશવિદ્યા અલંકાર, ષણ્ન પથગ્રામગોપાલ, કલારંજિત અનેકભૂમિપાલ, સકલશાઆધાર, દ્વાસસતિકલાર્તાર, બહુરાજસમાજને ઉત્કૃષ્ટ, બહબુદ્ધિકટ જાનરત્નરત્નાકર, મહાકવિશ્વર, શિષ્યકરબુહસ્પતિ, નિતિશુક્રમતિ, કુચાલવસરસ્વતી, પંચમહાત્રતધારક, સકલહિતકારક, મેદિનીવિખ્યાતમાંન, અનેકગુણિમણિનિધાન, આગમ અંગ્યાર અંગ બાર ઉપાંગ છે કે અગદ્વાર સૂત્ર મૂલ સદસ પઈવન નદીસર, અઢાર વ્યાકરણ, નામમાલા, છેદ કાવ્ય તક ભાષા પ્રમાણ અનેક ન્યાય ગ્રન્થ, સવ સમય પર સમય અનેક આગમનાં બ, મધુર વચન દેસણુનાં દેણહાર, અવાણી, વંશવાણી, નિવેઅણી ધર્મકથા એહવૂ યારે પ્રકારે, છે મધુર વચન જેહ, સમુદ્રની પરિ ગંભીર, સુરગુરુની પરિ ધીમંત, ઉપદેશ દેવા તત્પર, અપરિઝાવી, સૌમ્ય દર્શન ચંદ્રમાની પરિ, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એહવું રે પ્રકારે કરી અભિગ્રહવંત, અંથિ , અચલે, ચાલિપણું નિવારણહાર, પરસાતર છે દેહ જેહ,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
पढि रुपाई चउदस, बारसई भावणाउ,
૧]
વિજયપ્રભસૂરિના વિજ્ઞપ્તિપત્ર
[७
सराव...या रहित,
ક્ષમાવત, મુકુમાર કિઠિણપણા રહિત, આર્જવ આરે લેકે તપ સહિત, સત્તર લેકે સમ સહિત, સત્યવાદી, અનુત્તુત્યાગી, દ્રવ્યરહિત, બ્રહ્મચર્ય સહિત.
गाथा.
खंतिभाई दसविहो धम्मो ।
सूरिगुणा हुंति छत्तीसा ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચે ઇદ્રી'સું વરવું, નવિવિધ પ્રચનું પાલવું, ચ્યાર કષાયનું ટાલવું, પાંચ સુમતિ પાલવ, ત્રિણી ગુપ્તિનું ધારવું, પંચ મહાવ્રતનું પાલવું, પાંચ આચારનું પાલવું, એહવા છત્રીસ ગુણેકરી સહિત, અનેક ઉપમા લાયક અનેક વિદ્યાના નાયક.
ક્લાક
सस्योयं समयः सुलक्षणतमः,
श्लाध्ययमेवाक्षणो,
मुहूर्तोपि वरः प्रशस्य दिवसः पूर्ण प्रभातं प्रभो ।। पीयूषांजन सन्निभं नयनयोर्मिथ्यात्व रोगापहं, यस्मिन् जंमतीर्थतावकमिदं दृष्टं मया दर्शनम् ॥१॥ दृष्टोse श्रुतवली गणभृतामाद्यो गुरुगैतिमस्तीर्थस्याधिपतिर्द्धसद्गुणततिः, स्वामी सुधर्मा तथा । श्रीजंबूप्रभवादयो मुनिवराः, अन्येऽपि ये जज्ञिरे ते सर्वे त्वयि गच्छनायक विभो, दृष्टेऽद्य दृष्टा मया ॥ २ ॥ देहे निर्ममता गुरौ विनयता नित्यं सुता भाषिता, चारित्रोज्ज्वलता महायशमता, संसार निर्वेदिता । अंतर्बाह्यधरी गृहात्मजनता, धर्मज्ञता शुद्धता, साधो साधुजनस्य लक्षणमिदं, संसारविच्छेदनम् ॥ ३ ॥ सम्प्रति नास्ति न केवली कलियुगे, त्रैलोक्यरक्षामणिस्तद्वाचः परमाश्चरन्ति भरतक्षेत्रे जगद्योतकाः । सम्यक्त्वत्रयधारिणा यतिवरास्ता सासमालंबनं, त्वत्पूजा जिनवाक्यपूजनतया साक्षाज्जिन ! पूजनम् ॥ ४ ॥ नित्यं ब्रम्ह यथा स्मरन्ति मुनयो हंसा यथा मानसं सारंगा स्फुटमल्लिका युतवनं ध्यायन्ति रेवां गजाः । युस्मदर्शनलालसा प्रतिदिनं, युस्मान्स्मरामो वयं, धन्यः कोपि स वासरो प्रभविता, यत्रावयोः संगमः ॥ ५ ॥
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ (મનુટુપ) યથા ક્ષત્તિ મેવાનાં, મશીન્નતા પિતા ' पमिनीव यथा हंसास्तथाऽहं तव दर्शनम् ॥ ६॥ यथा स्मरन्ति गोवंशं चक्रवाकी दिवाकरम् ।
सती स्मरति भर्तार, तथाऽहं तव दर्शनम् ॥७॥ અનેક ગુણ શ્રી પૂજ્યજીના એક મુખે એક જિહાએ ગુણ ગાતા પાર ન પામીએ, પરમ પૂજ્ય પરમ બાંધવ, દિનદિન અધિક પ્રતાપ તેજયશ, સલ ભટ્ટારક, પુરા પુરંધર ભટ્ટારક સીરામણિ. શ્રી. શ્રી. ૧૦૫ વિજયપ્રભસરિયર સપરિવારાન, ચરણ કમલાન સૂરત નગરાત સંઘ સમસ્તકેન ત્રિકાલ વન અવધારવી. યત અવશ્રી શ્રીપૂજ્યજીના પદ પ્રસાદથી સર્વને સુખ સાતા છઈ, પૂજ્યશ્રોના સુખ સમાધી, નિરાબાધ પણાના લેખ લિષી વિકને સંતોષ ઉપજાવવા.શ્રીપૂજ્યજીને આદેશ પંડિત શ્રી કૃષ્ણવિજયગણિ ચતુમાસું સૂરત પધાર્યા તેણે કરી ઘણું ધર્મ ધ્યાન વિશેષથી ચાલ્યાં આઈ શ્રીન્યજીને પ્રસાદથી પૂજા તથા પ્રભાવના તથા સામીવાછલ્ય સર્વ હવા છઈ તેહની લગતી આસાઢ ચઉમાસાનાં ૧ તથા અડાઈધરનાં પારના સાવક શ્રાવિકા બાલગોપાલને મં, ઊદઈ કરાવાં છઈ બીજું શ્રી પં. શ્રી કરણવિજય પધારે ધર્મ ધ્યાન ઘણું વિશેષથી ચાલ્યા છે. શ્રાવક શ્રાવિકાના મન ઘણુ ઠામ આવ્યાં છઈ તથા પં. કૃણુવિજય ગણિ ઘણું સંગી વૈરાગી દીસઈ છઈ, તથા બીજું 'કૃણબીજયજીનું ઘણું વર્ણન તે હિષાએ જે પૂજીને અજાયું હએ, ઘણું લિલિયે તે કામમૂ દિસે, વલી જે ગામનું ભાગ્ય હશે ત્યાંહા આદેશ પ્રસાદ શાશે. બીજું સુરતના સંઘ ઉપરિ કૃપા કરી શ્રી સુરતના દેવયાત્રા કરવા પધારવું. પૂજ્યશ્રી દેવયાત્રા કરે ત્યાહાં સુરતના સંઘનઈ સંભાર. પંડિત શ્રી કૃષ્ણવિજય ગણિ સપરિવારની વ૧૦૮ વાર અવધારવા માં સુરતના સંઘ ઉપર કૃપા કરી લેવું પ્રસાદ કર, વલી સેવા શરષાં કામ કાજ પ્રસાદ કરવાં, વલી એ પાસાના વરેપ સમાચાર વિ. જણાવવા.
દહી, કયાહ કોયલ કયાં હો આંબવન, કિહાં દુદ૨ કિહાં મે; વિસર્યા નવિ વીસરે, ગિઆ તણ સનેહ. ગિઆ સહેજે ગુણ કર, કંત મ કારણ જાણ; તરુ સિંચે સરોવર ભરે, મેઘ ન માંગઈ દાણ. મન પસરે જિમ માહ, તિમ જે કર પસદંત, ચર ગ્રહી શરણ રહી, અમૃત વાણી સુણત. સંવત ૧૭૨૪ વર્ષે કાર્તિક શુદિ ૧૦ દિને.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે
લેખકઃ -પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજ્યજી (ત્રિપુટી)
(ક્રમાંક ૧૪૦ થી શરઃ ગતાંકથી ચાલુઃ આ અકે પૂર્ણ) અમે લાજના શ્રી એશ્વર પાર્શ્વનાથજીની બરાબર પિષ દશમીએ યાત્રા કરી પેશ્વા આવ્યા. અહીં પણ સુંદર મંદિર, ઉપાશ્રય અને શ્રાવકનાં ઘર છે. ત્યાં કમલલશ ગચ્છના ધનારિના વર્તમાન શ્રીપૂજ્ય વિજયજિદ્રસૂરિજી મલ્યા. બહુ જ સજન અને ક્રિયાભિરુચિ છે. તેમ જ સંવેગી સાધુઓની જેમ પોતે ક્રિયા આચારવિચાર પાળવાના અભિલાળ છે, પાળે છે. તેમના આગ્રહથી થનારી આવ્યા. તેમને જ્ઞાનભંડાર વગેરે બહુ જ પ્રેમથી બતાવ્યું. અહીં પણ સુંદર નાનું શિખરબદ્ધ જિનમંદિર ઉપાશ્રય વગેરે છે. ત્યાંથી અમે કાછલી આવ્યા.
કાછલી અહીં ઊંચી ખુરશીએ સુંદર શિખરબદ્ધ જિનમંદિર છે. મંદિર પ્રાચીન છે. મલનાયક શ્રી પાર્શ્વનાથજી છે. સાથે જ સુંદર પ્રાચીન પરિકર છે. બન્ને બાજુ ૫ણ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે. મૂલનાયકની નીચે ગાદીના પ્રાસાદિદેવી છે. તેની લાઈનમાં બને બાજુ યયક્ષિણી છે. પછી બન્ને બાજુ હાથી અને સિંહ વગેરે છે. વચમાં પ્રાસાદદેવી, એની નીચે મનોહર ધર્મચક અને બે બાજુ હરણ છે, એની નીચે પરિકરમાં નીચે પ્રમાણેને લેખ છે, જે બહુ જ મુશ્કેલીથી ઉતરા
॥ संवत् १३०३ वर्षे कच्छोलिका श्री पार्श्वनाथ गोष्ठिक श्रेष्ठि सीरीपाल भा० सिरीयादे पु० नरदेव पुत्र हा० श्रे० बोडा भा० वीरी० पु. श्रे०राx द ४(१) महा देवसिंह महं सलखा । पु० श्रे० का भा० अणुपमदे० पुत्र महं. अजेसिंहेन पुत्रा जिदा मोहणसहितेन श्रे० जगसिंह पु० श्रे० धणसिंहर आ (२) म्रपाल श्रे० x यटु पु० धीरा श्रे० साहड पु. विजेसिंह श्रे० झांझण पु. नागसिंह प्रभृति गोष्ठिकसहितेन पितृमातृश्रेयसे श्री पार्श्वनाथ श्रे० अ x (३) परिकरोद्धार कारितः कछोलिग्राम (गोत्र ) Mામુપોન XXX આગનું દબાઈ ગયું છે.
આ લેખ પ્રમાણે તે સ. ૧૩૦૩માં કાછોલીના પાશ્વનાથજીના મંદિરના પરિકરને ઉદ્ધાર થયા છે–પરિકરને ઉહાર કરવામાં આવ્યો છે.
અહીંના ભાઈએ કહ્યું કે-મલનાયકજી શ્રી પાર્શ્વનાથજીની ભવ્ય, પ્રાચીન પ્રતિમાજી હતાં, પરંતુ તે ખંડિત થવાથી ભોંયરામાં પધરાવી દીવાં. ત્યારપછી ભૂલનાયકજી શ્રી સંભવનાથજી બિરાજમાન કર્યા. પછી સં.
૧૭૮માં માગશર દિ દશમે શ્રી સંભવનાથજીનું લંછન વગેરે બદલી નારીના શ્રી પૂજ્ય મહંદઅરિજી અને યોગીરાજ શાંતિવિજયજી મહારાજે (આચાર્ય શ્રી વિજય શાંતિસૂરીશ્વરજીએ) પુનઃ પ્રતિષ્ઠાદિ કરાવ્યાં છે. આ મૂર્તિ પણ પ્રાચીન અને મનહર છે.
કાછલીનાં પ્રાચીનતા અને ગૌરવ કાછોલી ગામ પ્રાચીન છે. કાછીયાવાલન અને કાજોલી ગાત્ર હતાં એના લેખે મળે છે, જેમાંથી બે પ્રમાણે નીચે આપું છું:
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ ॥ संवत् १४६५ कच्छोलीवालाच्छे भ० श्री सर्वाणंदसूरयः सपरिवारा: श्री नेमि
ધાતુની એકતીથી ઉપર નીચે પ્રમાણે એખ છે –
सं (०) १४९२ वर्षे श्री शान्तिनाथबिंब कछोलीवालगच्छे भ० श्री सर्वाणंदसूरिणामुपदेशेन पूर्णीमापक्षे
આ સિવાય કાષ્ઠાતાના મંદિર વગેરેનો પરિચય આગળ આપ્યો છે. પાછલો ગામ પ્રાચીન છે, અને આ પ્રદેશમાં એનું ગૌરવ પણ સારું છે. મંદિરની બહાર ડાબી બાજુ માણીભદ્રજી અને અહીંના ભાઈઓનાં ગોત્રદેવીની સ્થાપનાની દેરી છે. જમણી બાજુ નીચે એક પથ્થરમાં પણ મોટો લેખ છે, પરંતુ ચુનાથી ઢંકાઈ ગયો છે એટલે વેચાયો નહિ. અહીં યતિજીની પિલ છે, પુસ્તકો પણ છે. અહીંથી અમે કયા કાસદ ગયા.
આ ગામ આવતાં ત્રણ બાજુ આબુ ગિરિરાજની ભવ્યતાને સુંદર પરિચય થાય છે, લીમ આબુગિરિરાજ જાણે વિવિધ શણગાર સજીને આપણી પાસે ને પાસે આવતો હોય એવો ભાસ થાય છે. શું એની સુંદરતા ! હદય ગમતા! એનું વિશાલ અને ઉદાર દશ્ય પ્રેક્ષકને ત્યાંથી ચસવા ન દે એવું મનોહર દેખાય છે. આબુગરિરાજને અથડાતાં વાદળાં, ઘડીકમાં કયાંક દેખાતો સુનો પ્રકાશ, કયાંક છાયાધારૂં, વિવિધરંગી તકે અને છાંયે આબુગરિરાજના અપૂર્વ લાવણ્યને પ્રકાશિત કરે છે. આબુની મનોહરતા-એનું ગાંભીર્ય જેવું હોય એમણે આ બાજુ પગપાળા આવવાની જરૂર છે. કાલી આણની તળેટીમાં જ છે. કાસહદ જતાં વચ્ચે જ બે રસ્તા આવે છે. એક તો સીધા આબુરાજને વીંધી ઠેઠ અચલગઢ ઉપર લઈ જાય છે, બીજે રસ્તે દેલવાડા તરફ જાય છે. વળી એક રસ્તે વરચે જાય છે. સાથે ભોમીયાની જરૂર ખરી અને જો ભૂલા પડયા તો બસ હેરાનગતિને પાર જ ન મલે. રસ્તામાં અચલગઢના જનમંદિરનું ઉચ્ચ શિખર દેખાય છે, શાંતિ સદ --ગુદા અને મુશખર વગેરે દેખાય છે. ઉપર રસ્તો જાણે કે સફેદ સાપ પ હેય-સાપને લીસેટ હોય એવો દેખાય છે. કુદરતી મનહર દોને આનંદ લૂટતા, સાથેના બિલની રસપ્રદ વાતો સાંભળતા, એના આબુ રિરાજના પર્યટનના અનુભવો સાંભળતા અમે આથને દૂર દૂર છોડી જતા કાસાહદ બાગ્યા.
કાસાહદમાં પ્રાચીન ભવ્ય શિખરબદ્ધ મંદિર છે. કાસાહદ જૈનોનું પ્રાચીન ધામ છે એમ સાંભળ્યું હતું. ખાસ દર્શન કરવા અને કંઇક ઈતિહાસ શોધવા જ અમે આવ્યા હતા. કાસાહદ સિરોહી સ્ટેટનું કાશી-- લધુકાશી મનાય છે. મારવાડમાં જૈનાએ સિદ્ધાચલજી, ગિરનારજી, તેમજ પ્રભુ શ્રી મહાવીરદેવી ઉપસર્ગ વિકારસ્થાનકેરૂપ તીર્થ સ્થાપ્યાં છે, તેમ થાહ્મણોએ પણ અહી મારવાડમાં આબુમાં અને તેની આજુબાજુમાં ઋષિકેશ, બદરિકાશ્રમ, પરી, દ્વારિકા અને કાશી સ્થાપ્યાં છે. એ પૈકીનું કસિહદ એ બ્રાહ્મણની કાશીપુરી મનાય છે. ગામ બદ્ધાર માટી નદી છે એને ગંગા નદી–ભાગીરથી માની છે, એને તીરે આવેલું શિવાલય વિશ્વનાથ મહાદેવનું મંદિર માને છે. કારકિરવતનું સ્થાન પણ અહીં સ્થાપ્યું છે. ગુજરાત અને આ પ્રદેશમાં રહેનાર કાશી એટલે દૂર ન જઈ શકે
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિરહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિર ૧૧ તે અહીંની યાત્રા કરી, કાશીની યાત્રાનું પુણ્ય ઉપાર્જન કરી શકે છે. અહીં બાહ્યાણનાં ઘર હતાં, સંસ્કૃત અભ્યાસ પણ ચાયતે.
જેને માટે પણ કાસહદ મહત્ત્વનું સ્થાન હતું–છે. આબુ ઉપર મહામંત્રીશ્વર વિમલનાં ભવ્ય મંદિર બન્યાં તેમ આબુની નીચે પણ ભવ્ય જિનમંદિરો બન્યાં છે. આગિરિરાજના વિમલ મંત્રીશ્વરનાં મંદિરો એની વિશ્વવિકૃત ખ્યાતીને લીધે વિદેશીઓના આક્રમણનાં મોગ બન્યા અને જીર્ણોદ્ધાર પણ થના છે, જેને લીધે તે સમયના પ્રાચીન લેખે નથી મલતા, જ્યારે કાસહદમાંથી અમને એક પ્રાચીન લેખ વિ. સં. ૧૯૧નો મળે જે અહીં આગળ ઉપર આપું છું.
કાસદનું મંદિર દૂરથી દેખાતું હતું. બાવન જિનાઢયનું (કદાચ ચાવીર દેરીનું પણ સબવે છે) ભવ્ય મંદિર અત્યારે ચારે તરફથી ખાલી પડયું છે. માત્ર મૂલ ગભારામાં મૂલનાયકજી ભગવાન બિરાજમાન છે. મલનાયકજીની મૂર્તિ ભવ્ય અને હર છે. એના પરિકરમાં નીચે પ્રમાણે લેખ છે –
॥६॥ संवत् १२३४ वर्षे वैशाख शुदि १३ सोमे प्रागवाट वंशे (शीय) (१) धणदेवभार्या ज्याखा तत्पु० ० xxx ( ताप ) भार्या शान्ति तत्पुत्र प्र० आषाढ पुत्रिका पुनमती पुत्रेण पिता श्रेयोऽथ ०० ० बिंब कारितं प्रतिष्ठितं सूरिभिः मंगलमह । श्रीः॥
મંદિરમાં ડાબી બાજુ પાકા છે તેને લેખ નીચે પ્રમાણે છે – ॥ सं. १५९९ वर्षे नाणावाल (१) वा० श्रीमद् हेमराज शिष्य विनयंधर कारापिता
બહારની દરીઓ ઉપરના ભારવટમાં લે છે, પરંતુ કેટલાક તો ઘસાઈ ગયા છે, કેટલાકની ઉપર ચૂનાના પડ બજાઝી ગયાં છે; ત્રણેક લેખોના સંવતો વયાં –
सं. १२९९ (१) कासदहगच्छे R, ૨૨૧૨ ... vછે सं. १२९१ कासदहगच्छे તેરમી અને ચૌદમી સદીના લેખે છે.
મૂલ મંદિરની ડાબી બાજુની પહેલી જ દેરી ઉપર એક પ્રાચીન લીપીને કબદ્ધ પ્રાચીન લેખ છે. સાધને અને સમયના અભાવે લેખ પૂરેપૂરી શુદ્ધ નથી લેવાય, છતાં સંવત વગેરે તે શુદ્ધ અને સાર વંચાયા હોવાથી લેખનું મહત્વ ખૂબ છે.
શ્રી મિત્ર(8) માર્ચ નિર્માતા કાવાટ વળગાંવર શ્રીતિરિવટીગ + કવિતા | મારી ગુજરાનાં વધુ પwહવાવરડાન (ક) અથવા (8) + કરરય પુત્ર + + + રામ તત્ત્વો પર | (શ્રી સુરા) + + + જુદા રામદેવ ++दभयम् ॥ दृष्ट्वा चक्रे गृहं जैनं विश्वमनोहरम् ॥ संवत् १०९१
બિનમાલથી નીકળેલા ઉત્તમ વણિક પરિવાડ જેને વિશ્વમાં મનોહર એવું જૈન મદિર ૧૯૧માં બનાવ્યું.
હું ધારુ છું આ લેખ ઐતિહાસિક દષ્ટિએ ખૂબ મહત્વના છે.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ રાયબહાદુર ગોરીશંકર હીરાચંદ એઝાએ પોતાના સિરોહી રાયકા ઇતિહાસમાં સિરે રાજ્યના લેખે આપ્યા છે ખરા, પરંતુ એમના જેવા પુરાતત્ત્વવિદે જૈન મંદિરના આવા પ્રાચીન લેખો તરફ તદ્દન ઉપેક્ષા જ કરી છે આ ઉચિત નથી. એમના જેવા ભારતીય પુરાતત્ત્વવિદની આ ઉપેક્ષા દરેક સજજને ઇતિહાસ-પુરાતત્ત્વવિદને જરૂર ખટકે તેવી છે. આવા પ્રાચીન લેખો ન લેવામાં કદાચ ઓઝાઇને કાંઈ જ ખામી ન દેખાઈ હોય, કિંતુ ભારતીય પુરાતત્ત્વ ઈતિહાસમાં તો આ મહાન ખામી જ રહી ગઈ છે.
આ કાસાહદને કાસવહ તરીકે વર્ણવ્યાના ઉલ્લેખો મળે છે, તેમ જ ગામ ઉપર ગચ્છા નીકળ્યાના પ્રાચીન લેખો પણ આપું છું, જેથી સૂઝ પાઠકે આ નગરના માહાભ્યને સારી રીતે પીછાની શકશે.
संवत् १३०० वर्षे वैशाख वदी १ शुक्र श्री कासहदगच्छे
નીચેના ચાર લેબ સં. ૧૨૪૫ના છે. લેખે સરખા છે એટલે બધા લેખ નથી આયા. ____ श्री ऋषभनाथस्य ॥ संवत् १२४५ वर्षे वैशाख वद ५ गुरौ. कासहदगच्छे श्री सिंहसूरिमिः प्रतिष्ठितं मंगल
श्री शान्तिनाथस्य ॥ संवत् १२४५ वर्षे वैशाखवदि ५ गुरौ महामात्य पृथ्वीपालात्मज महामात्य श्री धनपालेन वृ. भात ठ० जगदेवश्रेयसे श्री शांति (नाथ) प्रतिमा कारिता कासहदगच्छे श्री सिंहसूरिभिः प्रतिष्ठिता.
એક સંભવનાથજીની મૂર્તિ છે. એક ચે લેખ છે. સંવત વગેરે બધું એક છે. સ્ત્રીના કલ્યાણ માટે છે એવું વધારાનું છે તેમજ
“ ઢીય શ્રી સિંહરિમિ सं. १२४५ वर्षे कामहेंदीयगच्छे उद्योतनाचार्य संताने श्री पार्श्वनाथ मूर्तिः પ્રતિષ્ઠાપક છે શ્રી ઉદ્યોતનાચાર્ય શ્રી—છી સિંહસૂરિમિ નીચેનો લેખ એથી પ્રાચીન છે –
८०॥ संवत् १२२२ फालगुन सुदि १३ रखौ कासहदगच्छे श्रीमदुधोतनाचार्यसंताने अर्बुद वास्तव्य श्रे. वरणाग तद्भार्या दूली (तत्पूत्रौ) तात् पुत्रौ श्रे. छाहरवाहरौ प्रथम [स्य] भार्या जासु तत्पुत्रा देवचंद्र, वीरचंद्र पासचंद्र प्रभृति समस्त कुटुंब समुदायेन श्री पार्श्वनाथ बिंबं आत्मश्रेयोऽर्थ कारितमिति ॥' मंगलं महाश्रीः॥ चंद्राकै यावन्नंदति चिरं जयतु । छ
સં. ૨૨ સ હૃાો એક તીથી
(આબુ લેખસંગ્રહ ભાગ બીજો–પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ બીજે, બને પુસ્તકમાંથી લેખે લીધા છે.).
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] સિરોહી રાજ્યનાં કેટલાંક પ્રાચીન જિનમંદિરે [ ૧૩
કાસહદ ગચ્છની ઉત્પત્તિ માટે નીચેની પંકિતઓ વાંચવા યોગ્ય છે–
उच्चानागरी-विज्जाहरा य वइरा य मज्झिमिल्ला य एयासिए (प) साहाणं को जाणइ सव्वनामाणि ॥ ३३ ॥ विज्जाहर साहाए गुच्छागुच्छ सुमण मणहरणा जालिहरकाસાયા મુળિમદુગરપરિ (જયા) કુત્રિ | ૨૪ |
-પદ્ય ભચરિત્ર દેવસૂરિજી કૃત (પ્રાચીન પ્રતિ સંગ્રહ) વિદ્યાધર શાખામાંથી જે ગચ્છે નિકળ્યા છે તેમાં જાલિટર-ગચ્છ અને કાસદર-કાસકહગ પણ છે. આ પ્રમાણુ પ્રમાણે કસહદ (ક) ગચ્છ પ્રાચીન છે.
કાસાહદમાં ૧૭૩૦માં લખાયેલ શાંતિના ચરિત્રની પ્રશસ્તિ છે, જે ૨૮ શ્લોકની છે, એતિહાસિક માહિતીથી ભરેલી છે. હું તો માત્ર અહીં આપી શકાય એટલી કેડી માહિતી પૂરતો એને બ્લોક નીચે આપું છું–
"काशहदे वरनगरे धनदाकेनादिनाथजिनभुवने ।
मूलप्रतिमाऽभिनवाऽस्थाप्यत शुध्धेन वित्तेन " આ ઉપરથી એમ લાગે છે કે અહીં શ્રી કષભદેવજીનું પણ સુંદર મદિર હશે, જેમાં ધનદાક પોરવાડે ન્યાયસંપન્ન દ્રવ્યથી નવી મૂલ પ્રતિમાની સ્થાપના કર્યાનું સૂચવ્યું છે. અત્યારે તે એક જ શ્રી પાર્શ્વનાથજીનું મંદિર છે.
ઉપરનો સૌથી પ્રાચીન લેખ કે જે ૧૯૧નો છે તેની લીપી પમિત્રા કરતાં પણ પ્રાચીન અને વાંચવામાં જટિલ છે. લીપી પ્રાચીન બંગાલી લીપને મલતી છે. બહુ જ મુશ્કેલીથી ૫. પા. મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી અને પૂ. પા. મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજીએ લેખ વાંચ્યો હતે.
મેં આપેલા ઉપરના પ્રાચીન લેવા પડિમાત્રામાં છે. કાસાહાના મદિરની દેરીઓ ઉપરના બધા લેખો પ્રકાશમાં આવે તે જૈન ધર્મના પ્રાચીન ગૌરવના સુવર્ણ પૃ ઉપર સુંદર પ્રકાશ પડે તેમ છે. અહી શ્રાવાનું એક ઘર સામાન્ય છે એટલે અમે બે કલાકથી વશ રોકાઈ શકીએ તેમ ન હતા. એમાં વળી સાધનની ખામી અને ઉતાવળને લીધે બધા લેખો લઈ શકાયા નહિ. હાં, લેખ જોયા જરૂર, નીરીક્ષણ કર્યું. થોડામાં કંક લગાવી ચુને ઉઠાવી લેખો જોયા. ઠેઠ અગિયારમી સદીથી ચૌદમી સદી સુધીના લેખો છે.
મંદિરછમાં અવ્યવસ્થાનો પાર નથી. પ્રભુને ચક્ષનું પણ પૂરું ઠેકાણું નથી. એક વાંક છે. એકમાં પાણી નથી. પૂજ વગેરે પણ મુશ્કેલીથી થતી હશે. કેર વગેરે પણ નથી. ધૂપદીપનું પણ પૂરું ઠેકાણું ન જણાયું. મંદિરમાં પણ જાળાં બાઝયાં છે, ધૂળ પડી છે, કબૂતરની હગાર પણુ જામી પડી છે. વ્યવસ્થા સુધારવા પ્રયત્ન કરવાની જરૂર છે. અમે ત્યથિી પહાડને રસ્તે વગર ભમીએ ભૂલા પડયા અને મારવડના કાંટા કાંકરા અને ગોખરૂનો આકરો સ્વાદ ચાખતા ચાખતા બપોરે બે વાગે કીરાવલી પહોંચ્યા. બધા ખૂબ થાકી ગયા હતા. સાથે જ સાધુજીવનના પરિષહ પણું અમારા સાથીદાર તરીકે ઊભા જ હતા. અહીં સુંદર શાન્તિદાયક પ્રાચીન જિનમંદિર છે. ઊંચી ખુરશી ઉપર વિશાલ કમ્પાન્ડમાં મંદિર છે. વચ્ચે મોટા ચાક છે. ચારે બાજુ આબુની પહાડીઓ-ટેકરીઓ દેખાય છે. શ્રાવકેનાં પાંચ ઘર છે. ઉપાશ્રય નથી. એટલે અમે તે ગૌચરી કરી વિહાર
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૧૩ કી સાંઝે પાંચ વાગે ખરેડા પહોંચ્યા. પદર માઈલના વિકાર થયો. આ કવલી એ “કાઉલી” છે. પંદરમી સદીમાં અહી શાંતિનાથજીનું મંદિર હતું, એ જ પ્રમાણે અલ્લાવધ પણ છે. શ્રાવકેનાં ઘર ઘટયાં છે. વ્યવસ્થા સામાન્ય છે.
કીરાવલીથી ખરેડી જતાં વચમાં આવું તારટોલી (તારલી, તારટેલો ગામ). રસ્તામાં અમને વિચાર આવ્યું હતું કે આબુની તવારીમાં, ટેલીગ્રામ ” કે જ્યાં ઉદ્યોતનસૂરિજીએ વિશાલ વટવૃક્ષ નીચે આઠ (૮૪) સાધુમહાત્માઓને આચાર્ય પદ્ધ–સુદિપદ આપ્યું હતું અને વડગની સ્થાપના થઈ હતી તે વાગચ્છની સ્થાપનાથી પૂનિત થયેલું ગામ આટલામાં હોવું જોઈ એ; ત્યા ખરેડી આવતાં પુલ ઉપર તારટોલી ગ્રામ નામ સાંભળ્યું, ચારે બાજુ ઝાડી છે. વાનાં વૃક્ષે પણ છે. અહીં અત્યારે તે શ્રાવકનાં ઘર કે મંદિર નથી, પણ અહી મંદિર હતું એને ઉલેખ મળે છે. એ--
“ સાંતપુર આબથર્ડ તડતલિ, સાંગવાડિ, ભારયે કાલી –શીલવિજયજી ) કવિ મેઘ કહે છે–“ આઉલી તડીતલી પ્રાસાદ એ બિહુ ચાનક દેવયુગાદિ”
આ તડીતલી એ જ તાલી છે. અને મારી કરપના મુજબ મને અહીં ટેલીગ્રામ' ની સભાવના લાગે છે. બાકી તે પુરાતત્ત્વવિદોની શોધમાં આવે તે ખરું. અહી અત્યારે તે ઘેડ રબારી પટેલ-વગેરેનાં ઘર છે, ધાડાં ઝૂપડાં છે, ગામ બહાર મોટી નદી છે અને ઝાડ ખૂબ છે. સ્થાનની શોધ કરવા જેવી જરૂર છે.
કોલી, કામહદ અને કીરાવલીમાં પ્રાચીન મંદિરો હતા, જેનો ઉલ્લેખ તમાલામાં આવી રીતે આપેલ છે – “નીતાડી પાંત્રીસ દીઠી કાચલી આર મીઠી છે
–(આગમ ગર૭પતિ શામહિમાવિરચિત તીર્થમાલા) કાસાઢે છ વીર યુગદિ” ઘાણ વીર નમું પ્રાયાદ–(શીલાવજય તીર્થમાલા) * * * * કાંસિદ્ર દેવ વર્માણ હે. પ્રતિમા દસ મોહનગારી
– મહિમાવિચિત તીર્થમાલા) “કાસહદે અરબદ તલહટી આદિ નેમિ પૂજ્યઉં પાય લટી.
– કવિ મેઘવિરચિત તીર્થમાલા) અત્યારે સિરોહી સ્ટેટમાં આ કારહદ લઘુકાશી કહેવાય છે. ત્યાં નદી છે તેને ગંગાનદી માને છે. તીર ઉપર મહાદેવજીનું મંદિર પણ છે. પરંતુ કવિ મેલ કાસરહદને બદલે લઘુ માણારસી–લઘુકાશી બીજી વર્ણવે છે.– વાંચો તેમના જ શબ્દો
“ ઉંબરણુ લઘુ બાણારસી તેહની વાત કહું હિત્ર કિસી; ઉંબરણી અરબદ તલટી પ્રાસાદ કરાવિë સંધિ હટો.''
--(કવિમેવ) આબુમરા ઉમરણી પૂરી.”
એટલે ગાણની ધરતીમાં–આજુબાજુમાં ઉભરણી પ્રસિદ્ધ હતું. અહીં એટલું સચવું છું કે બામણવાડા પાસેનું ઉરી ગામ એ આ ઉંબરણી નહિં. ઉંબરણીમાં સુંદર જિનમંદિર તે છે જ.
હવે કીરાવલીનું વર્ણન ચિ-- “ કારકલી પ્રાંતિજીણું”
--કવિ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ ]
કેટિસ અને મૂર્તિપૂજા
આ જ કવિ આગળ ઉપર ભારજાનું વર્ણન આપે છે તે જ પ્રમાણે અત્યારે પણુ છે.
“ ભારજઈ શ્રી દેવ યુગાદિ. ભારજા કારેલીથી ૧૫ ગાઉ દૂર છે. કાસાહાથી અમે કીરાવલીને બદલે ભારજા પણ જઈ શકત, પરંતુ પહેલા ગયા હોવાથી આ વખતે ન ગયા.
ખરેડી-આબુરેઠ આબુ ઉપર જનાર દરેક પાત્રો અહી ઊતરે છે. ગામમાં સુંદર વેતાંબર જૈન ધર્મશાળા છે, શ્વેતાંબર જૈનમંદિર છે, શ્રાવકનાં ઘર છે. અહીંથી કુંભારીયાજી (અંબાજી) જવાય છે. ઉપર પણ જવાય છે. ઉપર જતાં આવતા માનપુરના મંદિરને હમણાં જીર્ણોદ્ધાર થયો છે. આવી રીતે સહી રાજ્યનાં અમારા રસ્તામાં આવેલાં જૈન મંદિરાને ટૂંક પરિચય અહીં આપ્યો છે. સિરાહી રાજ્યમાં મામડે ગામડે સુંદર જૈન મંદિરો છે, મૂળ મુદ્દે વિમલમંત્રીશ્વરે આબુ અને કુંભારીયાજીનાં ભવ્ય મંદિર, કળા અને કારીગરીનાં અપૂર્વ ધામરૂપ મંદિરના નિર્માણ કરાવ્યા પછી આ પ્રદેશ ખૂબ જ ખીલથી છે. એમાંયે ચંદ્રાવતી ભાંગ્યા પછી ત્યાંના દાનવીર ધર્મવીર જેને આ પ્રદેશમાં ફેલાયો અને જ્યાં જ્યાં પિતે નિવાસ કર્યો ત્યાં ત્યાં પોતાની ધર્મભાવના જીવતી રાખવા સમ્યકત્વની શુદ્ધિના મહાન સાધનરૂપ સુંદર જિનભવન, પૌષધશાળાઓ ધર્મશાળા અને દાનશાળાઓ વગેરે સ્થાપ્યાં, આજે જેના પ્રાચીન અવશેષરૂપ પ્રાચીન ભવ્ય મંદિર છે. જ્ઞાનવિમલસૂરિવરજી પણ અહીંની યાત્રા કરી કથે છે, જે તદ્દન સાચું લાગે છે –
“સીહી દેસે જૈન વિહાર તે કહેતાં ન આવે પાર;
ગામ ગામ ગિરિ વિષમેં કામ, દેહરાં દીસે અતિ ઉદ્યામ.” આ પ્રદેશમાં વિચરી સાધુ મહાત્માઓ અને શ્રાવક મહાનુભાવોએ યાત્રાને લાભ લેવા જેવા છે.
સેક્રેટિસ અને મૂર્તિપૂજા
(મૂળ લેખક–સ્વામી જગદીશ્વરાનન્દ) અનુવાદક - પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજય (ત્રિપુટી)
સોક્રેટિસ તે પ્રાચીન ગ્રીસને શ્રેષ્ઠ અષિ અને ગિ છે. તેના અસલી ઉપદેશ સાથે હિન્દુ દર્શનને એકદમ નિકટતા છે, તેનો મુખ્ય ઉપદેશ અને હિન્દુ સમાને રિત્તિ એક છે.
અત્યારે કેટલાએક પંડિત પ્રીની પુરાતત્ત્વશોધ આ પ્રમાણે પ્રકાશ પાડે છે કે, (પ્રાચીન ગ્રીસ પ્રાચીન ભારતનું રૂપાંતર છે, અથવા transplanted India.
મિ. યાનન કિજેને ઈંગ્લંડની વિખ્યાત દર્શન પત્રિકા “હિમાર્ટ જર્નલ”માં સોક્રેટિસના જે ઝાલેમ પરિદર્શનનું વર્ણન તથા હિબ્રુદેશને જ્ઞાની સાબીબેને આજની સાથે થયેલ સંવાદ પ્રગટ કર્યો છે. તેમ જ સેક્રેટસ મૂર્તિપૂજાની વિચારણા પણ આલેખી છે.
પ્રાચીન ગ્રી પ્રાચીન ભારતની જેમ અનેક દેવ-દેવીઓની આરાધના કરતે હતો. ગ્રીક દાર્શનિક સેક્રેટિસ અને બીબેન આજાને સંવાદ આ પ્રમાણે છે –
સેક્રેટિસ-મહાશય! યહુદી સમાજ યાભે–દેવતાની કઈ મૂર્તિને સાચી માનતો નથી, એમ નથી, કિન્તુ ડેવિડ જેનાથી તમારા બાઈબલનાં અનેક તાત્રો અને સામ પ્રાપ્ત થયેલ છે તેણે તે પાબેને બહુ મૂર્તિ ઉલ્લેખ કરેલ છે. તે તે માટે શું સમજવું ? ડેવિડ છે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ છે કે- “યાભે એક મેષપાલક છે, વિચારક છે, રાજા છે, તેમજ એક લામય પહાડ છે. તેઓ વિશેષમાં જણાવે છે કે બધાબેને પાંખ છે અને તેના હાથમાં એક પાત્ર છે.” શું યાભની મૂર્તિ આ પ્રમાણે નથી ? મને વિશ્વાસ છે કે—તમો એમ તે નહીં જ કહે કે યામેનું શરીર કે પાંખ હંસ કે સારસ પક્ષોની જેવાં છે. સ્પામી-ક્યારેય નહીં, ક્યારેય નહીં, આ કથન માત્ર રૂપક છે.
–ઠીક છે. આ રીતે તે રૂપકલ્પના છે, અને કલ્પત રૂ૫ એનું નામ જ મૂર્તિ છે. તે ડેવિડે “યાભે”ની મૂર્તિ બનાવી એ વાત તદ્દન સત્ય છે.
સ્થાની-ના, એ રીતે બોલી કે ગૂંથેલી મતિ ન હતી. અને એ જ કારણે તે હયાત નથી.
સો-જરૂર, તેની બાઘ હયાતી નથી, પણ માનસિક હૈયાતી જરૂર છે. અમારા મનમાં પણ તે જ છે. જે અંદરનું રૂ૫ બાઇ મૂર્તિની અપેક્ષાએ અધિક આવશ્યક છે એમ હોય તે ડેવિડનું પાપ પરલિકની અપેક્ષાએ અધિક ન મનાય ?
શ્યાબી–ને, તેમ ન બને. કારણ? ડેવિડ “યાભે નો અંતરંગ (મનુષ્ય) કતા.
સે–આથી તો શું? યહુદીઓ સાથે અમારી તથા બીજી જાતિઓની ભિના નથી, કે યહુદીઓ ઈશ્વરની માનસિક મૂર્તિને માને છે, જ્યારે ઇતર ધમીઓ ઈશ્વરની બાહ્ય તથા માનષિ અને બન્ને પ્રકારની મૂર્તિને માને છે.
એક મુહૂર્ત સુધી મૌન રહી વળી સોક્રેટિસ બોલ્યો કે–વળી તમારી બીજી માન્યતા એ છે કે–પથ્થર કે લાકડાથી બનાવેલ મૂર્તિની પૂજા કરવી એ માત્ર મૂર્ખતા છે.
સ્યાબી- જરૂર, અમારી એ જ માન્યો છે.
સે–દીક. તો અમે એક ભેદની રેખા ખેંચીએ છીએ, તે આ પ્રમાણે--જ્ઞાનીવર્ગ અને સાધારણ મનુષ્યવર્ગમાં જે રીતે ભેદ, એ જ રી: દરેકમાં ભેદ હોઈ શકે અમારા એથેન્સ નગરમાં ઘણુ મનુષ્યમાં દર્શનેનું જ્ઞાન નથી, અને તમારા શહેરમાં અમે સાંભળ્યું છે કે સાધારણ મનુષ્ય સ્વર્ગીય નિયમોને સમજી શકતા નથી, શું આ ભેદ નથી? કે એક તરફ રમજ્ઞાનીઓને સમુદાય અને બીજી તરફ મુભિર જ્ઞાનીએ. આ ખ્યાલ રાખીને વર્તમાન જનતાના વિષયનું વિવેચન કરવું ઘટે. તેઓ પર અને લાકડાની મૂર્તિઓની પૂજા કરે છે જ્યારે તમો તેને મૂઢતા માનો છો.
બી–હા, અમે એમ જ માનીએ છીએ. સો--આ લેકે આ મતાનું કામ શા કારણે કરે છે? યાબી--તેઓ કારણ જાણતા નથી. સા--આમાં અજ્ઞતા પૂજાની કે મનુષ્યની મૂર્તિની, ન & નથી. સ્યાબી- તે હોઈ શકે.
સે--તેઓને અજ્ઞ બેસવાથી તેઓ અજ્ઞાની જેવું કામ કરશે અને તે પણ ત્યાં સુધી તેના હદયનું પરિવર્તન ન થાય ત્યાં સુધી.
સ્પાબો-જરૂર, એમાં કંઈ શક નથી.
સે-જે એમ છે તો તમે તેમની મુતિને પાછળ રાખશે તેથી તેની અજ્ઞાનતા દૂર નહીં થાય. ઉલટું તેઓ તેના જેવા અન્ય અ૪ માર્ગમાં કે અધિકતર કનિષ્ટ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ | સોક્રેટિસ અને મૂર્તિપૂજ
[ ૧૭ માર્ગમાં ઊતરી જશે. અથવા એ મીસરની પ્રજા પેઠે બિલાડા કે મગરની પૂજા કરવા લાગશે. નહીં તે નાસ્તિકની પેઠે કંઈ નહીં કરે; બધું છોડી દેશે. કિડુ અમારૂં દસ મન્તવ્ય છે કે એક બિલાડાની પૂજા કરે તેના કરતાં ઈશ્વરમૂર્તિની પૂજા કરવી તો સગણું સારું છે. તેમ જ કંઈ ન કરે તે કરતાં બિલાડાની પૂજા પણ છેવટે સારી.
સ્યાબી– અમને પણ લાગે છે કે પૂજન કરવાથી તેઓની વિશેષ ખરાબ દશા થશે.
સો – મહાશય ! યદિ એમ છે તો તમો અને બીજા જ્ઞાની પુરુષ હમણાં જ્યાં સુધી તેઓને ઉંચા દર્શનતત્વનું શિક્ષણ આપે છે અને તેઓ સમજી શકતા નથી ત્યાં બધી અમારે તેમને મતિપૂજાને વિશ્વાસ ઉઠાવો ન જોઈએ. તેઓ જ્યારે વિશેષ જ્ઞાની થશે ત્યારે તેઓ તમારાથી એ ભૂલ સમજી શકશે. અને જ્યાં સુધી તેમના હદયને પલટે ન થાય ત્યાં સુધી તેમનાં બાહ્ય અનુષ્ઠાને તોડી નાખવામાં શું આપણને પાપ ન લાગે ? સાધારણ મનુષ્યની વાત જતી કરીને જ્ઞાનીઓ તરફ ધ્યાન આપીએ. જેઓ જ્ઞાની છે તેઓ કોઈ જાતનું અજ્ઞાન કામ નહીં કરે અર્થાત તેઓ મૂર્તિપૂજા નહીં કરે. કેમ કે તે માત્ર અજ્ઞાન છે.
શાબી–કિન્તુ તેઓ પણ કરે છે. અમારા જેરજાલેમમાં નહીં, તમારા એથેન્સ નગરમાં અથવા આશભડૂ અને ટાયર શહેરમાં.
સે- જરૂર, અમારા એથેન્સમાં વણી મૂર્તિઓ છે, તે સાચી વાત છે. પરંતુ કઈ જ્ઞાની મૂર્તિ પૂજા કરતા નથી.
શ્યાબી—એમ હોય છે એથેન્સના દરેક જ્ઞાનીઓ નાસ્તિક છે. સો–કઈ રીતે નહીં. સ્યાબી–ત્યારે તમે શું કહેવા ધારો છો તે હું સમજી શકો નહીં.
સો—એ તદ્દન સત્ય છે કે એથેન્સ નગરના જ્ઞાનીઓ દેવદેવીઓની મૂર્તિની સામે ફૂલમાળા અને શ્રદ્ધાર્થ આપે છે, તેમ જ દેવદેવીઓની શોભાયાત્રા તથા ઉત્સવો કરે છે, છતાં તેઓ પણ પથરપૂજા કરતા નથી. પથ્થરની પૂજા પાછળ જે ભાવનું પ્રતીક છે –તે જ ઈશ્વર ભાવની પૂજા કરે છે. મતલબ! તેઓ આરસ કે પથ્થરને પૂજતા નથી, કેમકે તેઓ બરાબર સમજે છે કે પથ્થર–પુસ્તક કંઈ નથી, ઉકત પથ્થર કે લાકડાની પ્રતિમા જે ભાવનું પ્રતીક છે તે જ અસલી ભાવની તેઓ ઉપાસના કરે છે.
યાબી–તમે વળી એક પ્રભેદ ઊભો કર્યો. હું દેખી રહ્યો છું કે તમો ખૂબ પાંડિત્યના પક્ષકાર છે. એક મૂહૂર્ત પહેલા જેમ આપણે જ્ઞાની અને સાધારણ જનતાને ભેદ જોતા હતા તેમ અત્યારે ભાવ અને પ્રતીકની મિત્રતા પણ અનુભવાય છે.
સો–દેખો, આવી વિચારણાથી અમારી વિચારશક્તિ સૂક્ષમ મટી સહમતર બનતી જાય છે. તે વાત જવા દ્યો. જ્ઞાની પુરુષ મૂર્તિમાં રહેલ પથ્થરની પૂજા કરતા નથી. તે મૂર્તિ જે ભાવની ઘોક છે તે ભાવની અથવા સત્યસ્વરૂપ ઈશ્વરની પૂજા કરે છે. | શ્યાબી–સોક્રેટિસ ! તમે તમારા દેશની વાત કહો છો. હું તે દેશ સમ્બન્ધ કંઈ જાણતો નથી, એટલે તમે જે કહે છે તે સ્વીકારી લઉં છું.
સે– તમારો એ અગ્રતા માટે અમારા એક જ ઉત્તર છે કે “આ સૂર્યને જુઓ.” અજ્ઞાનીની પાસે આ સૂર્ય સિવાય બીજું કંઈ નથી, જ્યારે જ્ઞાનીની પાસે તેનું નિર્મળ કારણ આ સૂર્યમાં જે ભાવની પ્રતિતિ કે વિકાસ છે તે જ છે. જ્ઞાની પુરષો તેની પૂજા કરે છે. સૂર્ય તેની પાસે એક પ્રકારની પ્રતિમા છે.
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ
લેખકશ્રીચુત વૈદ્ય ચીમનલાલ લલ્લુભાઇ અવેરી.
ભૂપૃષ્ઠ ઉપર રાજ્યકર્તા અનેક નૃપતિ થઈ ગયા; પરંતુ તેના ગુણાની કીિ ગાથાઓ અદ્યાવધ ગવાય છે. ભારતીય નૃપતિમાં સર્વાંધમ સમભાવના ગુણુ કેટલીય વાર જોવામાં આવે છે, પછી ભલે તેઓ પેાતાને ઋષ્ટ લાકે તે ધર્મની ઉપાસના કરતા હાય. એ ગુણુ તા ભારતવાસી ઇસ્લામધર્મોપાયક બાદશાહે।માં પણ ઘણી વખત જોવામાં આવે છે. પ્રાચીન કૃતિહાસ ગ્રંથે। આજ્ઞાપત્રો, દાનપત્રો, શિલાલેખા અને માનપત્રો આ વાતની શાખ પૂરે છે.
ભારતમાં પશ્ચિત યેલે અથવા અસ્તિત્વ ભોગવતા એવા કાઈ રાજવંશ નહીં ડ્રાય કે જેને પ્રાચીન કાલમાં થવા વર્તમાનમાં ક યા ખીજી રીતે જૈનધર્માંગુરુએ થવા જૈન માઁનુયાસ્મિ સાથે સ ંપર્ક થયો ન હોય. આ ભાખતને પુરવાર કરનારાં અનેક ઉદાહરણા ઋતિહાસને પાને ચઢેમાં નજરે પડે છે, જેવાં કે સિસાદિયા રાજા, મુગલ બાદશાહ અખર જાંગીર વગેરે વગેરે. આ રાજાઓ માત્ર જૈતાના સંપર્કમાં આવ્યા છે એટલા માત્રથી પણ ચ્યા વાત અટકતી નથી, પશુ ટલાક રાજવ'શેાની તેા ઊખડી જતી જય જૈનાએ કાયમ રાખી છે, તે કેટલાક નૃપતિએ જૈન ધર્માચાર્ટીનાં મેષ અને સલાડથી પોતાની અદ્ધિક અને પારલૌકિક કામિત ભાવના પામ્યાનાં હરણા ઇતિહાસેાને પાને ચઢેલા જોવામાં આવે છે, જેવા ક્રુ-ચાવડા વનરાજ અને પરમાર પ્રહ્લાદનદેવ વગેરે.
ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ, મારવાડ, મેવાડ, વગેરે દેશનું આધિપત્ય ભાગવતા ભિન્નભિન્ન રાજવ`શામાં એક ઝાલાવશ છે. આ વશે આધાધિ ભૂતલ ઉપર પાતની સત્તા કાયમ રાખેલો છે. આ વંશની કીર્તિકથા કવિરાજ નથ્થુરામ સુદરજીએ પોતે રચેલા · ઝાલાવ’વારિધિ ' માં વિસ્તૃત રીતે વર્ષોવી છે. આ ગ્રંથ, તેમાં વધુ વેલા વિષચેાથી એમ કહેવાને તા હરત જ નથી કે, એ એક કીર્તિકથાવાળા ગ્રંથ હોવા છતાં કવિએ નાચગી ઘણા ખરા વિષયા તેમાં સમાવેશ કરેલા છે. પરન્તુ સાધત ગ્રંથ જોતાં એમ જણુાય છે કે આ ગ્રંથને જૈન ઇતિહાસ ગ્ર ંથા, શિલાલેખા દંતકથાઓ વગેરેથી વંચિત રાખેલા છે. પણ જો એ ભાખત કવિવરથી ઋપરિચિત હાય તે। દરગુજર કરવા યેાગ્ય ગણાય, પરન્તુ ઇરાદા પૂર્વક તેમ બન્યું હોય તે તે પરમ ાચનીય ગણાય.
ઝાલા એ સખવાન વંશીય ક્ષત્રિયાની પ્રસિદ્ધ મટક છે. ઝાલા અવટંક ચૌલુક્ય રાજા સિદ્ધરાજના સમયથી થઈ હેાય એમ દ ત ગ્રંથમાં જણાવેલું છે. પરન્તુ પ્રમÜચતામણિકાર મેરુનું ગસૂરિજીએ પેતાના ગ્રંથમાં માંગ્રેજીની વિગત આવતાં ઝાલાવિશેષણ વાપર્યુ છે. મખ શબ્દને અ નેનુ થાય છે, કેટલાક તેને મકવાણા પણ કહે છે. તેનુ' સસ્કૃત રૂપ કરતાં વિદ્વાનો તેને મકર વાહન પણ કરે છે, પણ ખારેરે!ની ભાષામાં કહેવાતા મખવાન શબ્દ જ તેમને માટે અસલ રૂપ દેખાડનાર છે, એમ અમારુ માનવું છે. મખ એ અપભ્રંશ ગુખ્ત છે. એના અસલ શબ્દ મક્રિષડાવા જોઈએ; ચાહે તે। તે પ્રાચીન કાળમાં પેાતાની ધ્વજામાં પાડાનું ચિત્ર રાખતા હોય અથવા પાાઓ ઉપર વારી કરવી તેમને પસંદ હાય-એ એમાંથી ગમે તે કારણસર તે મહિષા અથવા મહિષવાહન વિશેષણથી ઞાળખાતા હોય એમ અનુમાન થાય છે, અથવા મખનવાનનું મખવાન થયેલું માનીએ તા એવું
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ [ ૧૯ અનુમાન ઉદભવે છે કે કદાચ તેઓ માખણુવાળે -શ્રીકચંદ્રને–વંશ યાદવમાંથી પણ જુદી પડેલી શાખા હોય.હાલ યાદવે દૂભવ વંશ જાડેજા કહેવાય છે.યાદવ તરીકે સીધી રીતે ઓળખાતા પણ ક્ષત્રિય છે. એમનાથી આ વંશ અત્યારે તો વાત્ર મનાય છે. પરંતુ અમારું અનુમાન છે કે અવટંક ફેર થવાથી ઘણું એક જ જાતિઓના પણ પ્રાચીન કાળે ભાગલા પડેલા હોવાનું ઈતિહાસમાં જોવાય છે, તે આ વંશનું તેમ બનેલું કેમ ન હોય,
આ વંશનું ગુજરાતમાં આગમન મહારાજા કર્ણદેવ સોલંકીના વખતમાં થયું અને તે આવનાર રાજા હરપાલદેવ હતા. “વારિધિ'માં વર્ણવ્યા પ્રમાણે તો સિંધના કીર્તિ ગઢની ગાદી હમીર સુમરા સાથેના યુદ્ધમાં રાજ કેસ રદેવનું મરણ અને હાર થવાથી ખોઈ બેસવાથી તેઓ સીધા જ ચૌલુકાની છત્રછાયામાં આવ્યા. પણ અમારું એવું અનુમાન છે કે તેઓ અથવા તેમના જતિબંધુઓ કેટલેક લાંબો વખત કચ્છના ડુંગરાળ પ્રદેશમાં વસેલા હોવા જોઈએ, જેથી કચ્છને ડુંગરાળ પ્રદેશ આજે પણ માંખપટ કહેવાય છે. આ બાબતને સદરહુ ઈતિહાસ જ પ્રમાણભૂત માનવને આપણને કારણ આપે છે, કે રાજ માનસિંહજી શત્રુઓથી ઘેરાયા ત્યારે તેઓ એ જ પ્રદેશમાં જઈ ભુજથી ચાર ગાઉ દૂર માનકુવા ગામ વસાવી ગુજરાત સુધી બહારવટું કે લુંટ કરતા. બીજું કચ્છી અથવા સિંધી ભાષામાં માંખ શબ્દને અર્થ ડુંગર થી હેય તે પણ સંભવિત છે. પરંતુ એ ભાષાનો અમને ખાસ ચક્કસ પરિચય ન હોવાથી અમે કહી શકતા નથી. પરંતુ ખાતરથી જે ધારવા મુજબ એ ભાષામાં એ અર્થ મનાતે હોય તો એનો અર્થ ડુંગરમાં વસનારાના વંશના એવો અર્થ થાય તો પ્રાચીન કાળે રાઠોડ જાતિમાંથી આ જાત જુદી પડેલી છે એમ માનવાને કારણુ મળે. બાબતને અમે વધારે ને લંબાવતાં માત્ર એટલું જ કહીએ છીએ કે આ બાબત વિદ્વાનોએ લક્ષમાં લઈ તપાસવા જેવી છે.
આ વંશના સ ધ કીર્તિગઢના રાજા કેસ રદેવ વિ. સં. ૧૧૪પમાં હમીર સુમ સાથેના યુદ્ધમાં માર્યા ગયા અને પાટડીમાં ગાદી સ્થાપી સં. ૧૧૫૬માં; સંક્ષિપ્ત રાજકાળ નિર્ણય તરંગ ૧૪, પૃ. ૩૬૧. આ બન્ને ને ઉપરથી સિંધ રાજ્યનો નાશ થયા પછી ત્યાંથી નાસી હરપાલદેવ ચૌલુકય મહારાજા કર્ણદેવની સેવા દરમ્યાન અગ્યાર વર્ષમાં જ પાટીની ગાદી સ્થાપે છે. તરંગ પંદરમાના વર્ણન મુજબ રાજા કર્ણદેવે તેમને ક્ષત્રીય પુને ધનુર્વેદનું અધ્યયન કરાવવા માત્ર પગાર બાંધી રાખ્યાની નોંધ પૃ. ૪૫૧માં છે. રાજા કર્ણદેવને રાજ્યકાળ વ. સં. ૧૧૨૦થી ૧૧૫૦ સુધીનો છે. તરંગ ૧૬માની આદિમાં પૃ. ૪૧૭ માં કર્ણદેવની રાજ્યસભામાં પોતાને બલીષ્ટ દેખાડવા માટે જમીનમાં ભાલો મારવાની વાત તથા ગુપ્ત રીતે રાખેલેં લેઢાની પાટ લેવાની નેધ છે.
એના વિરુદ્ધ પ્રબંધચિંતામણિમાં એ જ વાત એમના પુત્ર ઝાલા માંગુજીના વિષે નેધેિલી છે, અને ત્યાર પછી પૃ. ૪૨૭માં ઝાંઝમેર તળાજાના રાજાની કુંવરી દુલાદેવી, અને કાલુબા બારોટના ચોપડાની નોંધ પ્રમાણે કર્ણદેવની સત્તરમો રાણુ સીહી રામની કવરીને બાબરાભૂતના વળગાથી મુક્ત કરવાના બદલામાં ૨૩૦૦ ગામને ગાગરખેડી બાંધી એક રાતમાં તેવીસ ગામ બક્ષીષ મેળવ્યાની વાત લખી છે. અને તેમાંથી ૫૦૦ ગામ કાંચળી પેટે પાછા આપ્યાનું વર્ણવ્યું છે.
હરપાલદેવના ત્રણ પુત્રો સોઢાજી, માંગુજી અને શેખરાજીને સેઢાજી ગાદીએ આવતાં
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
૬ વર્ષ ૧૩ લઘુ બંધુઓને તર’ગ ૨૪ના રૃ. ૮૦૨માં ચોરાસી ગામમાંગુજીને અને સચાણા—ચેર વડાદરા શેખરાને આપ્યા.
ક્ષત્રિયાના વારસક્રમે ભાઈભાગ સરખે હિસ્સે વહેંચવાના તે વખતે નિયમ હતા. ઉપર આપેલી અતિહાસિક નૈધ ઉપરથી મકવાણા હરપાલદેવને તામે માત્ર અઢીસા જ ગામ હાય એમ ચાકખું દેખાય છે. અને રાજસભામાં પરાક્રમ દનની વાત પ્રાચિન્તામણિની પ્રાચીન નોંધ પ્રમાણે તે માંગુજીના સબંધમાં ઋણુદેવની રાજસભામાં નહીં પણ જયસિ’દેવના વખતમાં અનેલી છે.
હરપાલદેવ રાજ્યવ્સ થયા પછી સૌધા જ ગુજરાતમાં માગ્યા હોય તે। પણ એમના આગમન પછી તેઓ માત્ર પાંચ જ વમાં પાડડીની ગાદી સ્થાપે છે, અને તે જીવન દરમ્યાન રાજ્યસેવાના કાઇ ખાસ પ્રસ`ગ બનેલા જોવામાં આવતા નથી. લે તેની અક્ષિસરૂપે તેવીસા ગામ જેટલી માટી જાગીર તેમને મળવી સ ંભવિત જષ્ણુાતી નથી. પણ કદાચ ખરેટાના ચોપડાની સગા સબીઈ નોંધ સાચી ઢાય અથવા ક્ષત્રિય પરાક્રમી તરીકે તેમને સત્કારી નેકરીમાં રાખ્યા હાય તો તે સંભવિત ગણાય.
ખીજી રીતે જોખુંએ તે માંગૂને બાપતી જાગીરમાંથી ૮૪ ગામ મળ્યાં હોય એમ માનવાને પણ આધાર નથી. કારણ કે ‘બારિધિ'માં કવિએ લખેલી મેાટી જાગીર જ અસ’વિત છે. પશુ તેમના સમયમાં ચાલેલી રાજ્યખટપટામાં યુદ્ધમાં પરાક્રમ કનેં બદ્દલ જયસિંહ દેવના સમયમાં ચેારાસી ગામની જાગીર પાછળથી પ્રાપ્ત થઇ હોય એ બનવા જોગ છે,
ગામ પાટડી મકવાણા હરપાલદેવે વસાવવાનું અને ગાદી સ્થાપ્યાનું પશુ માનવાને આધાર મળતા નથી. સ. ૧૧૮૯૬ના ચૈત્ર સુ. ૧૩ના રાજ તેમની સ્ત્રીશક્તિ ધામાગામે પોતાની પુત્રો સહિત ભૂમ્યતરિત થયા પછી તે અવસાન પામ્યા કે કેમ તે પણ નક્કી નથી. કવિશ્રી પણ એમના રાજ્યને નાના રાજ્ય તરીકે જ ઓળખાવે છે. ઝાલા સેઢાજી અપ જાગીરવાળા અને નિન હતા એવું નીચેની કવિતાથી જણાય છેઃ—
ખાર વર્તી કાલ પામ્યા ત્યાર, સુય`પુરવાસી સહુ ધખારે; લેઈ ચાલ્યા સાઢા તિવારે, ગાડી પાસ પણુ ચાલ્યા ત્યારે ૩ માલવદેશે જઈ સહુ ક્રિયા, કાલ વિષે નિજ દેશે સહુ ક્રિયા; મારગમાં વડ હેઠે ક્રિયા, કાલ વિષે નિજ દેશે ક્રુસિયા. ૪ સાઢા જલ ભરવાને જાતે, ગાડીસા ઉપર ધન દાવે; કાલી સિં’હા કરતા ધાવે, રાજા સાઢા વેગે આવે. ૫ સેઢા સિ'હાને તિષ્ણુ ઠામે, હણુતા દેખી શુભ પરિણામે; ગાડીસા સે। મચ્છુ પામે, થયે। વ્યંતર તે ગાડી નામે. ૬ પ્રભુ પાસની સેવા સારે, ઉપગાર સાઢાના સભારે; સદ્ લેાક તણાં સ ટ સૂયૅ, સેઢાને ધેર લખમી પૂરે. ૭ —વીરવિજયજીકૃત ગાડીપાર્શ્વનાથસ્તવન, રચ્યું. સ'. ૧૮૭૮ ચૈ. સુ. ૧૧, લખ્યુ સ. ૧૮૮૦ ચૈત્ર સુ. ૩. મા એગણીસમી સદીની કવિ વીરવિજયજીની નોંધ સાઢાજીની સ્થિતિ કેવી હોવી જોઈએ તેના ખ્યાલ આપે છે. એમનુ મૂલ વતન ઝુવાડા
જશુાવલુ છે, તેઓની
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧ 1 એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ [ ૨૧ પ્રાથમિક સ્થિતિ સામાન્ય હોય એમ આ જીવતા આપણને ખ્યાલ આપે છે. પાછળથી કવિતામાં જવેલા કારણે દેવી સહાયતાથી તેમને ધનની પ્રાપ્તિ થઈ હતી એટલે હરપાલદેવે પાટડી સ્થાપ્યાનું તે સે વસા અસંભવ જણાય છે. અને તેમના વખતમાં તેઓએ પાટડીમાં રાયગાદી સ્થાપ્યાનું જાણુ ભવતું નથી. પણ એ કામ સેઢાજીએ ધને પ્રાપ્ત થયા પછી કર્યું હોય એ વાત બનવા જોગ છે. ઉપરનીવીરવિજયજીની સ્પષ્ટ નોંધને હીરસૌભાગ્ય મહાકાવ્યના કર્તા, જેઓ સત્તરમી સદીમાં થયા છે તેઓ, તે સતાજીના પુત્ર કુનાલ્યને પણ ઝીંઝુવાડાના વાસી જ રહેવાનું જણાવે છે –
निःस्वादिवेश्वर्यमवाप्य झोझू-पूरातो दुर्जनशल्यभूमान् ॥ सर्ग १ श्लो ४० झांझूपुरे सूर्यपुरोऽनवाप्त ॥७॥ ही. सौ. का. स. १
ઉપરનાં પ્રમાણથી પાટડી ગામ કયારે અને કોણે વસાવ્યું તેના સંબંધમાં હરપાલદેવને ફાળે છે તે ન જ જતું. પાટડીને સ્પષ્ટ નામનિશ જૈન ગ્રંથોમાં હરપાલદેવે સં.૧૧૪૫માં પાટડી વસાવ્યાને નોંધ પછી જૈન ગ્રંથની પ્રશસ્તિમાં નિતલદેવીએ પાટડીમાં પાર્શ્વનાથ
ત્ય અને ઉપાશ્રય બંધાવ્યાની નોંધને ૨૩૬ વર્ષનું અંતર છે, એટલે એ રમંતર દરમ્યાન ગમે તે એ ગમે તે વર્ષમાં આ પાડી વસાવેલું હોવું જોઈએ. પણ હરપાલદેવ, સોઢાજી અને દુર્જનશલ્ય સુધી તે તે નહતું એ સંદેહ વિનાની વાત છે. અએવ ઝાલા વંશની જવલત કીતને સ્થિર કરી શકે તેવું ઐતિહાસિક અને બાણ જરૂરી છે પરમ આ ચર્ચા સ્પષ્ટ દેખાડી આવે છે. અતુ. રાણુ સહાજી
ઉપર આપણે જે બાબતે વિચારી તે રાણા હરપાલદેવ વિષે વિચારી, પણ રાણા સોઢાજીને જૈનદેવ અને જિનેપાસક ગૃહરવિર્ય ગેડીદાસ સાથે કે સંબંધ હતું તેનું વર્ણન ગોડી પાશ્વનાથ સ્તવનમાં આ પ્રમાણે આપ્યું છે
રાણું સોઢાજી સૂર્યપુરમાં રહેતા હતા. તે વખત દરમ્યાન એક વખત બાર વર્ષના દુકાળ પડી ત્યારે સોઢાજી પિતાના કુટુંબના રક્ષણ માટે માલવામાં ગયા. તે વખતે તે ગામમાં વસતા શેઠ ગાડીદાસજી, જેઓ ભગવાન પાર્શ્વનાથજીના પરમભક્ત અને ઉપાસક હતા, તેઓને તેઓ સાથે તડી ગયા હતા. જયારે સુકાળ થયો અને તેઓ સ્વદેશ પાછા ફર્યા ત્યારે પણ શેઠ ગેડીદાસજી તેમની સાથે હતા. માર્ગમાં ભગવાનની પૂજાને વખત થવાથી વિશ્રામ માટે બેંક સુંદર વડની છાયામાં ગેડીશાહ શેઠે વિશ્રામ કર્યો. તે વખતે સોઢાજી પાણું લેવા ગયા, એટલામાં શેઠને લૂંટી લેવા તાકી રહેલા કાળા સિંહાએ શેઠને સખ જખમો કર્યા. શેઠ ગતપ્રાણ થતાં પહેલાં પાણી લેવા ગયેલા સોઢાજીએ પાછા આવતાં આ બનાવ જોઈ તેમણે કાલી સિંહાને માપી. શેઠ ગોડીદાસે પિતાની અંતિમ અવસ્થાએ મારનારને મરતે જોઈ સોઢાજી ઉપર પ્રેમદષ્ટિ નાખી પરલોક પ્રયાણ કર્યું. રાણા સેઢાજીએ તેમના પરિવાર તથા ઈષ્ટદેવ પાર્શ્વનાથની મૂતિને ઝીંઝા ગામમાં લાવી પુનઃ સ્થાપ્યા અને તેમની સેવા કરવા લાગ્યા. શેઠ મરીને વ્યંતરદેવ થયા. તેમણે સેઢાજીએ ઉઠાવેલો સવાથી પ્રસન્ન થઈ સેઢાના ઘરમાં પુષ્કળ ધન આપ્યું અને જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે સહાય કરી. ઉપરની પ્રાચીન સ્તવનમાં વર્ણવેલી વિગતથી આપણને જાણવાનું
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ મળે છે કે રાણા સોઢાજીની શેઠ ગેડીદાસની સારી બરદાસના પરિણું છે તેમને ધનસહાય ખૂબ મળતાં તેમનું પરાક્રમ સારુ વૃદ્ધિગત ષ્ટ તેઓ એક મહામંડલેશ્વરની સ્થિતિ સુધીને દરજજો રાજા જયસિંહદેવના રાયમાં મેળવી શક્યા. આ રતવનમાં ગેડીપાર્વ નાથની મૂર્તિના પ્રતિષ્ઠાતા હેમચન્દ્રાચાર્ય જણાવેલા છે. એટલે વિ. સં. ૧૬૬મી આચાર્ય પદારૂઢ થયા ત્યાર પછી બને છે આ બનાવ છે. રાણા દુર્જનશલ્ય –
રાણા દુર્જનશ૧છ પૂર્ણિમા ગ૭ના આચાર્ય પરમદેવસૂરિ ઉર્ફે દેવેન્દ્રસૂરિના પરમપાસક હતા. દુર્જનશલ્પજીને કુષ્ટરોમ લાગુ પાયા હતા. તે મટાડવા તેમણે પ્રથમ પિતાના ઈષ્ટદેવ સૂર્યદેવની ઉપાસના કરી હતી. પરંતુ તેથી તેમને એ રોગ મટી શકો નહીં, તેથી એ વાત તેમણે પિતાના માનનીય ગુરુ. પરમવસૂરિને કહી. પરમતો પારક આચાર્ય ભગવાને શંખેશ્વર પાર્શ્વનાથની મંત્રસિદ્ધ ઉપાસનાથી રાણા દુર્જનશલ્યને રોગ મટા. અને તે જ આચાર્ય ભગવાનના ઉપદેશથી તેણે શંખેશ્વર પાર્શ્વનાથના જીર્ણ થયેથા દેવાલયને ઉદ્ધાર કરાવ્યો.
इतश्च पूर्णिमापक्षोद्योतकारी महामतिः । श्रीमान् परमदेवाल्यः सूरि ति तपोनिधिः ॥१॥ प्रबोधं सप्तयक्षाणां शंखविघ्नविधायिनां । शंखेशपार्श्वभवने यश्चकार कृपापरः ॥६॥ तस्यैवाराधनं कृत्वा चरित्रश्रीविभूषितः । राज्ञो दुर्जनशल्यस्य कुष्टरोगं जहार यः॥७॥ भूपो दुर्जनशल्योऽपि यस्यादेशमवाप्य सः। शंखेशपार्श्वदेवस्य-समुद्दधे च मन्दिरम् ॥८॥
-सर्वानन्दसृरिकृत जगड्डुचरित्रम् , सर्ग ६ निःस्वादिवैश्वर्यमवाप्य झींझू-पूराकेतो दुर्जनसल्यभूमान् । रूपं यतः सारमिवाप देव-सभेव यच्चैत्यमचिकरच्च ॥ ४०॥ झींझू पुरे सूर्यपुरोऽनवाप्तं स्वत्तोधिगम्यागमनङ्गरूपम् । अचीकरहुर्जनशल्यभूपो विमानतुल्यं तव देव चैत्यम् ॥ ७ ॥
–હીરસૌમાગમવિષ્ય, . ૨૦ प्रभूतरोगेण विनष्टदेह; आराध्य यं दुर्जनशल्यदेवः ॥ चकार देहं मदनस्य तुल्यं वंदे सदा शंखपुरावतंसम् ॥८॥
-शंखेश्वरपार्श्वनाथस्तोत्रम् मुनिचन्द्रसूरिकृतं
શંખેશ્વર મહાતીય, ભા૧- ૨, ૫૦ ૧૨. ૪ રાણા-ઝાલણદેવજી...... ....સં. ૧૨૪૧-સં૧૨૬૬=૫ ૫ રાણા–અર્જુનદેવજી . સં. ૨૬૬-સં. ૧૨૯૬=૩૦ કે રાણા–દેવરાજ ..............સં ૧૨૯૬-. ૧૩૨૧૦ર૫
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈન ધર્મ [ ૨૦.
૭ રા–દુદાજી... ...............સં. –સં. ૧૩૩૬=૧૫ ૮ રાણ-સુરસિંહજી. સં. ૧૩૬-સં. ૧૩૬૧=૨૫ ૯ રાણ-સાંતિમદેવજી..........સં. ૧૧-સં. ૧૩Z૧૨૦
મહામંડલેશ્વર રાણું સેઢાજી અને રાજા દુર્જનશલભજીને સમય અનુક્રમે ૪. ૧૧૦૦થી ૧૨૧૬ અને સં. ૧૨૧થી ૧૨૪૧ સુધી છે. આ બન્ને રાજાઓને સમય તે ગુર્જર ચૌલુકય પાત સિદ્ધરાજ જયસિહ, કુમારપાલદેવ પરમાહત, અજયપાલદેવ અને બાલમૂલરાજ સુધીના સમયનું સામ્યત્વ છે. તેથી સહજ જ અનુમાન થાય છે કે જેનાચાર્ય હેમચન્દ્રસુરિ અને જૈન ધર્મ પ્રત્યે અનન્ય પ્રેમ ધરાવનાર મહારાજ સિદ્ધરાજ જયસિંહ અને જિનેશ્વરના પરમપાસક મહારાજા કુમારપારા દેવના તેઓ મંડલેશ્વર હોવાથી અને ઉપર દર્શાવવામાં આવેલાં કારણથી તેઓએ જેનધર્મ પ્રત્યે અનન્ય પ્રેમ દાખવી જૈન ધર્મ પાલ્ય હેય એ તદ્દન બનવા જોગ છે. જો કે આ કાવ્યગ્રંથની નોંધમાં દુર્જનશલ્યજીની જ નોંધ છે, પરંતુ તેમના નામની સાથે એક બીજી વ્યક્તિને પણ નામનિશ અને તેણે એ કામ ક્યારે કર્યું તેની મિતિ સાથે આ પ્રમાણ વધુ વિગત પ્રાપ્ત થાય છે
ઉર્જનશલ્ય નામે ભૂપાલ, ધનવંત તે અતિસુકુમાર; કષ્ટ કલ્યો તસ પાસ પસાઈ, વિમાન સમાન પ્રાસાદ નિપા. ૨૪ પ્રાસાદ કીધે સુજ એ લીધો, સિધો સવિ તસ કાજ; પ્રત્યક્ષ સુરત સમ નિર્મમ જિનવર આપે અવિચલ રાજ, પૃ. ૮૬
–લાવણ્યવિજપાધ્યાય શિષ્ય નિત્યવિજયજી સં. ૧૭૪૫અગ્યારસે પંચાવન વરસે, દુરિજન સજજન સાથે છે ખી ઝુપુર સૂર્યપુર નામિ, સજજન શેઠ બડા ધન ધામી. ૧૭. દેવ વિમાન સો મંદિર કીધે, લક્ષ્મીતણ બહુ લાહે લીધે. ૧૮ પૃ. ૯૬
-મુનિશ્રી કનકવિજયજી, શંખેશ્વર મહાતીર્થ મુનિશ્રી જયંતવિજયજી અર્થાત વઢીયાર દેરમાં આવેલા શખેશ્વર પાર્શ્વનાથ મંહાતીર્થની ઉપાસનાથી દુર્જનશલ્યને કુષ્ટરોગ નાશ પામવાથી વિ. સ. ૧૧૫૫માં કુંજનશલ્યજીએ સજજન શાહની મદદથી ઘણા પ્રેમપૂર્વક શંખેશ્વર પાર્શ્વનાથના દેવાયને ઉદ્ધાર કરાવ્યો હતો. અને તેઓ ઝીંઝુપુર તથા સૂર્યપરના વાએ હતા. આ નોંધ ઉપરથી તે સં. ૧૮૬ સુધીનું હરપાલદેવનું અરિતત્વ ઉડી જાય છે. પરંતુ પ્રબંધચિંતામણિની નેધ સેઢાજી, માંગુજી અને શેખરાજીને શિહરાજના સમયથી આવા જવા દેતી નથી. જો કે કનકવિજયજીની નોંધ જાની હોવા છતાં પણ તેનું મહત્તવ પ્રબંધચિંતામણિથી વધારે તે ન જ આંકી શકાય, એમણે સાજન શેઠન કાર્ય સાથે દુર્જનશલ્પજીના કાર્યને ભૂલથી અથવા અલ્પ માહિતીથી મેળવી દીધું હોય તે કઈ અસંભવ નથી. સજજન શેઠને અસ્તિત્વમાલ મહારાજા સિધરાજ જયસિંહના સમયને જ છે. એટલે સઢ જીના વખતમાં લુ લાગવાના કારણે જીર્ણ થયેલા દેવલને સમરાવ્યું હોય અને પાછળ દુર્જનશલ્યને પણ લૂ લાગવાથી ઉદ્દત કરવાની જરૂર પડી હોય તે તે બનવા જોમ છે.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ વળી આ દુર્જનશલ્ય વિષે શંખેશ્વર મહાતીર્થ નામે પુસ્તકમાં મુનિરાજ શ્રી ૦ અંતવિજયજી આ પ્રમાણે કહે છે –
વિધિસારાહારક ચન્દ્રપ્રભસૂરિના પટપર ધર્મષસૂરિના પટધર અભયદેવસૂરિના મૂખ્ય શિષ્ય વિઘાકમારના પ્રતિબધથી જે નિત્તદેવીએ આ પ્રતિ લખાવી હતી, તે નીતાદેવીએ પાર્શ્વ પ્રભુનું ચિત્ય તથા પિષધશાળા કરાવી હતી. અને તે ક્ષત્રીય શિરોમગ્નિસૂરાકના ભાઈ શાંતિમદેવના પુત્ર વિજયપાલની પ્રીયતમાં રાણી હતી. તેમનો પુત્ર રાણે પસિંહ હતું. અને તેમની શુરવીર પુત્રી રૂપલા દેવી, એ પ્રસ્તુત દુર્જનશલ્યની પ્રેમવતી પની હતી. આ દુર્જનશલ્યને શ્રીદેવીની કુક્ષિયી થએલે ઉદયસિંહ નામે પરાક્રમી પુત્ર હતું. આ ઘટના વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધની છે. તેમજ ઉપર્યુંકત વિદ્યાકુમારના દાદાગુરુ શ્રી ધર્મષસૂરિજી મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમકાલીન અને સન્માનિત હતા, એવો ઉલ્લેખ મળે છે. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંદિરને ઉદ્ધારક આ જ દુર્જનશક્ય હોય તેમ જણાય છે. એટલે આ દુર્જનશ૯૫ ઝીંઝુવાડાનો હોવાનું અને તેને સમય તેરમી સદીના ઉત્તરાર્ધ અને ચૌદમી સદીનો પૂર્વાધ હોવાનું માનવું ઉચિત જ છે. આના પુરાવા તેઓ તાજિક અને મંડલ પદ્ધતિનાં આ પ્રમાણે આપે છે.
इति प्रतिभासर्वज्ञ-विद्यवृन्दादक-महामण्डलेश्वर-राणकशल्य-श्रीदुर्जनशल्यदेवगुरुभिः प्रणतपादश्रीदेवेन्द्रशिष्यैः श्रीहेमंप्रभसूरिभिः विरचिते त्रैलोक्यप्रकाशे ज्ञानदर्पणापरनाम्नि नव्यताजिके दिन-मास-वर्षार्धकाण्डमण्डलपद्धतिः समाप्ता ॥
(પાટણ જૈનભંડાર ડિ. કર્યો. વૈ. ૨-ગાયકવાડ એરીયંટલ સિરીઝ). ઉપરના અવતરણનો અર્થ શ્રીમાન જયંતવિજયજી હેમપ્રભુસૂરિને દુર્જનશલ્ય ગુરુ માનતા એ કરે છે, પણ નીચે પ્રમાણથી બન્ને પુરુષના અસ્તિત્વમાં બાધ આવે છે–
श्रीदेवेन्द्रसूरिशिष्यश्रीहेमप्रभसूरिविरचितमर्धकाण्डं सं. १३०५ माघ सुदि १३ गुरौ निष्पन्नमिदं ताजिकं ॥
-વડોદરા પ્રાચ વિદ્યામંદિર નં. ૧૨૦૮૭, સં.૧૫૪૫ની હરતલિખિત પ્રતિ પા. ૧૮.
ઉપર આપેલાં બન્ને અવતરણો વિષે અત્રે પ્રથમ વિચાર કરી લીધા પછી ગુજરાતી અવતરણનો વિચાર કરીશું. કવિશ્રીએ આપેલે દુર્જનશલ્પજીનો સમય સંવત ૧૨૧થી૪૧ છે. અને તાજિકની નોંધ સં ૧૩૦૫ની છે. એ બંને વચ્ચે ચેસઠ વર્ષને અંતર પડે છે. તેથી 2લેક્યપ્રકાશની પ્રશસ્તિનાં બધાં જ વિશેષણે દેવેદ્રસૂરિજીનાં જ માનવાં જોઈએ. એ બાબતમાં જગડુચરિત્રમાં સર્વાનંદસૂરિજી પણ સમંત છે. વળી આ પ્રશસ્તિઓના લખવા મુજબ હેમપ્રભસૂરિને સીધા જ દેવેન્દ્રરિજીના શિષ્ય માનવા પડે છે. પરંતુ સર્વાનંદસૂરિજીએ જગડુચરિત્રમાં એમણે પટધર તરીકે શ્રીષેણસૂરિજીને સ્થાપ્યાનું જણાવ્યું છે. તેથી આ બન્ને પુરુષો વચ્ચે આ પુરુષને ઉમેરીએ તે કશો વિરોધ રહેતા નથી, અને સીધા જ તેમના વિદ્વાન લઘુ શિષ્ય માનીએ તે તેમનું આયુષ્ય ઓછામાં ઓથે ચેર્યાસી વર્ષ માન્યા સિવાય સંગતિ થાય નહિં.
હવે ગૂર્જર પેરામાંની બાબતનો વિચાર કરીએ. તેમાં લખવા મુજબ વંશતાલિકા આ પ્રમાણે થાય.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૫
અંક ૧ ] એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ કવિશ્રીને ક્રમ મુનિ શ્રી જ તવજયજીના અનુસાર
રાણ દુદાજી ૨ સોઢાજી
૩ દુજનશાળ
રાણા સુરાક
રાણા શાંતિમદેવ
૪ ઝીલણદેવ
રાણું વિજયપાલ રાણું નીતાદેવી
૫ અનદેવ
૬ દેવરાજ
રાણ પદ્ધસિંહ
પુત્રી રૂપલાદેવી
(દુર્જનશલ્યની પત્ની)
૭ દુદાજી ૮ સુરસિંહજી . ૯ શાંતિમદેવ
૧૮ વિજયપાલ
રાણી નીતાદેવી
પસિહ રૂપલાદેવી
આ મુકાબલામાં મુકેલી વંધ્રુતાલિકાઓ જેવાથી આપણને સ્પષ્ટ સમજાય છે કે દસમા પુરુષની પુત્રોને બંધ પત્ની તરીકે હોય જ નહિ. માટે આમ લખવામાં જ ભૂલ થયેલી છે. અથવા તો તે દુર્જનશલ્યની ની રૂપલાદેવી હોય તો આ દુર્જનશલ્યથી તેમને જુદા માનવી જોઈએ, અથવા તો શાંતિમદેવને જુદા માનવા જોઈએ; તો જ અર્થસંગતિ થાય. પણ તાત્રો, રતન, પ્રશસ્તિઓ અને પુપિકાઓ એ જ દુર્જનશલ્યને નિર્દેશ કરે છે માટે જે પ્રશસ્તિને આધારે આ લખાયું છે તે પ્રસિદ્ધ થવી જોઈએ અને આ બાબતનું સંશોધન થવું જોઈએ. મુ. જયંતવિજયજી
કવિ નાથુરામજી Fરાણ-દુર્જનશલ્ય
૧• રાણું વિજયપાલ સં. ૩૮૧-૮૨ રાણ-શ્રીદેવી
મધુપાલ * ૧૩૮૨-૮૭
૧૨ , પદ્મસિં હ ૧૩૮૭-૮૬ પુ. ઉદયસિંહ
ઉદયસિંહ ૧૯૬–૧૪૦૮
૧૪ પૃથુરાજ વેગડછ (૧) ૨૪૦૮-૧૧ કવિ નાથુરામજીના ક્રમમાં ઉદયસિંહજી વિજયપાલજીના પ્રપૌત્ર છે, જ્યારે આ નિર્દેશમાં બતાવેલ દુર્જનશલ્ય ને શ્રીદેવીના સીધા જ પુત્ર ઉદયસિંહજી બતાવ્યા છે. આ પણ એક વિષમ- જલિ સમસ્યા છે. ને તેનું સમાધાન પાટણ ખેતરવસીના પાડાના જ્ઞાનભંડારની તાડપત્ર ઉપર લખાયેલી પ્રતની ભૂલ પ્રશસ્તિ તપાસ્યા વિના કોઈ પણ પ્રકારે થાય તેવું નથી. મુ. જયંતવિજયજીએ સદરહુ પુસ્તકમાં પ્રશસ્તિ કઈ સાલમાં રાઈ છે તે પણ ટાંક નથી એટલે આ બાબત માટે કશો જ નિર્ણય વિચારાય તે નથી. ખરી રીતે ઉદયસિંહજી પસિંહજીના જ પુત્ર છે. એટલે કાંઈક અર્થસંગતિમાં ફેરફાર થએલો હોય એમ જણાય છે.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ ઝાલી રાણી નીતા દેવી
આ ઝાલા કુલની માનવંતી રાણી ખેતરવસીની પાડાના જ્ઞાનભંડારની તાપત્રીય પ્રશસ્તિમાં વર્ણવ્યા મુજબ રાણા વિજયપાલને રાણી હતી. તેણે પાટડીમાં પાર્શ્વનાથ ભગવાનનું દેવાલય બંધાવ્યુ હતુ. તેમ જ ઉપાશ્રય કરાવ્યો હતો એ કામ તેમણે પૂનમિયાગચ્છના આચાર્ય અભયઘોષસૂરિના મુખ્ય શિષ્ય વિવાકુમાર મુનિના ઉપદેશથી કર્યું હતું, તેમ જ પાટણ ખેતરવસીના પાડાના શાનભંડારની ગશી ર દિ. પ્ર. વિવરણની પ્રતિ લખાવી હતી, તે તાડપત્ર ઉપર લખેલી હે ઈ સદરહુ જ્ઞાનભંડારમાં છે. તેમની પ્રશસ્તિમાં જ ઉપરની વાત લખેલી છે.
- ખેશ્વર મહાતીર્થ પૃ. ૪૮–૪૯
પૃથુરાજ (ઝાલા)
૧૫ વગડજી સં. ૧૪૧૧–૧૪૨૪ ગાદી પાટડી
૧૬ રામસિ હજી સં. ૧૪૨૪- ૧૪૪૧ ૧૭ વેરીસાલજી સં. ૧૪૪૧-૧૪૪૮ L૮ રણમલજી સં. ૧૪૪૮-૧૪૬૪ ૧૯ છત્રસાલજી સં.૧૪૬૪-૧૪૭૬ ગાદી મલિ ૨૦ જેતસિંહજી સં. ૧૪૭૬-૧૪૯૭ ગાદીપુઆ ૨૧ વનવીરજી સ. ૧૪૭ ૧૫૬ ૨૨ ભીમસિંહજી સં. ૧૫૧૬-૧૫૨૫ ૨૩ વાઘજી સં. ૧૫ર ૫-૧૫૪૨ ૨૪ રાયધરજી સં. ૧૫૪૦-૧૫૫૬ હળવદમાં
ગાદી સ્થાપી સં. ૧૫ : મહાવદી ૧૩
મરાયસર હલવદમાં ૧૫૫૦માં બંધાવ્યું, ૨૫ રાજરાણાજી સં. ૧૫૫૬-૧૫૬૯ ૨૬ માનસિંહજી સં. ૧૫૬૯-૧૬૨૦ રહ રાયસિંહજી સં. ૧૬૨૦-૧૬૪૦ ૨૮ ચદ્રસિંહજી સં. ૧૪-૧૬૮૪ ૨૮ પૃથ્વીરાજ ગાદી વાંકાનેર સ્થાપના પૂર્વક
સં. ૧૬૬૨-૧૬૭૮ ૩૦ સુલતાનસિંહજી સં. ૧૬૬૨-૧૬૯૯ ક૧ માનસિંહ સં. ૧૬૭૯ -૧૭૦૯ aર રાયસિંહ સ. ૧૭૦૯-૧૫
૩ ચંદ્રસિંહજી સં. ૧૭૩૫- ૧૭૭૭ ૩૪ પૃથ્વીરાજજી સં. ૧૭૭૭૧૭૮૪ ૩૫ કેસરીસિ હજી સં. ૧૭૮૪-૧૮૦૫ ૧૬ ભારાજી સં. ૧૮૦૫- ૧૮૪૦ ક૭ યહજી (ગાદીએ આવેલ નથી) ૩૮ કેયસિંહજી બીજા સ. ૧૮૪૦-૧૮૪૩
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૧ 1 એક ઝાલાવંશીય નૃપતિશાખા અને જૈનધર્મ [ ૨૭
૩૮ ચંદ્રસિંહજી ઉર્ફે ડેસાજી સં.૧૮૪૩-૧૮૯૫ ૪૦ વખતસિંહજી સં. ૧૮૯૫- ૧૯૧૭ ૪૧ વનેસિંહજી સે, ૧૯૧૭-૧૯૩૭
૪૨ અમરસિંહજી સં. ૧૯૭૭ ઝાલાવંશના નૃપતિઓ હાલ ભિન્ન ભિન્ન રાજ્યકર્તાઓ છે. ખુદ કાઠિયાવાડમાં જ ધ્રાંગધ્રા, લીંબડી, વાંકાનેર, રાણુર, થાન, લખતર, વઢવાણ, સાયેલા ચુડા,થળા;માલવામાં રાયપુર, નરવર, કુનાડી; મારવાડમાં સાદડી. દેલવાડા,ઝાલરા પાટણ, રામપર-મેઘપર,અજમેર, ઉર્ફે અદેપર, વગેરે સ્થળને નાનામોટા રાજાઓ અને ગરાસદારો છે, પણ આ સ્થળે તો અમે માત્ર વાકાનેર રાજ્યના ક્રમ ઉપર નજર રાખી પ્રસ્તુત વિષયને પ્રારંભ કરેલ. હવે રાણા હરપાલદેવજી મહારાણા રાજ અમરસિંહજી સુધી અનુક્રમે ૪૨ પુરુષ સં. ૧૧૪૫થી સં. ૨૦૦૨ સુધી થાય છે. તેમાં રાજ્યકર્તાઓએ થોડે ઘણે અંશે અથવા સંપૂર્ણ રીતે જૈનધર્મની ઉપાસના પ્રેમ ભક્તિ કે સરકાર અનેક વખત કરેલ હશે. પરંતુ તેની નોંધ આપણુ પાસે હાલ નથી જ. ઉપર જણાવેલાં સમગ્ર રાજ્યમાં બનેવા બનાને સંગ્રહ કરવો એ એક મહાન કાર્ય છે અને તેને માટે સામગ્રીની અનહદ ઊણપ છે. એટલે માત્ર અડી તે પ્રાચીન સંસ્કૃત મૂક સાહિત્યમાં મળેલું સાહિં એ નજર આગળ મૂકી લેખકને સતિષ માન્યા સિવાય ચાલે તેવું નથી. એટલે હવે એ વૃત્તાતોને પોષણ મળે અથવા પુરવાર કરે તેવાં પ્રમાણેનું અણું કરવાનું વિદ્વાનોને હાથ છે.
પ્રસ્તુત રાજાઓનાં અા સુદ્ધમાં વાસસ્થાને કમ ઝીઝુવાડા, પાટડી, માંડલ, મુઆ, હલવદ અને વાંકાનેર છે. આ રાજકર્તાઓમાં નં. ૨૫ મા રાણાએ- રણુએ હલવદ વસાવ્યા પછી તેમની આર્થિક સ્થિતિ બહુ તેગ હતી તેથી તેમના પુત્ર નં. ૨૬માં રાજદલા માનસિહનાવ બતમાં તેમના કારભારી શુરવીરપ્રાગાજીએ નંદવાણાવંશના કનવાનોને તેડી લાવી સ વ રવાની શરતે હલામાં વસાવ્યા હતા.અને બળાત્કાર માટે તેમણે બાંહેધરી આપી હતી પણ તેઓએ આવી વસ્યા પછી રાજ્યને નાણાં ધીર્યા નહીં. પ્રાગાજીએ સમજાવ્યા છતાં માન્યું નહિ ત્યારે પ્રાણાજીએ બલાત્કાર કરવાની મસલત કરી, વચન પાલન માટે નંદવાણુઓના રક્ષણ માટે જઈ ઊભો રહ્યો. દરબારી લૂટારાઓએ હદ કરતાં તે લડો અને માર્યો ગયો, ત્યારે નંદવાણુઓએ રાજયને નાણા ધીરવા કબૂલવું અને ધીર્યા. ત્યાર પછી અનેક પરિવર્તનો થયાં અને હળવદના વંશજોએ વાંકાનેર વિક્રમની સત્તરમી સદીમાં વસાવી રાજય સ્થાપ્યું. એ રાજ્યના સકાયકે હાલના જેન શ્રીમાસી જ્ઞાતિના વણિકે છે. અને તેઓ જૈન તાંબર મૂર્તિપૂજક તથા સ્થાનકવાસી ભાગના અનુયાયી છે. અમારું અનુમાન છે કે આ ઈતિહાસમાં નોંધવામાં આવેલા નંદવાણાએ તે આ લેકના પૂર્વજોની જ અટક હાવા સ ભવું છે. આ લાકે ના પૂર્વ માં જ એગણીસમી સદીમાં શાહ ઝવેરચંદ થયા છે. તેઓએ જ વાંકાનેર રાજ્યને ટકાવી રાખવા અઢળક ધન અર્પણ કર્યું છે. એ પુરૂષ અમદાવાદની કઠીભાઈની વાડીમાં પ્રતિષ્ઠા વખતે રાજ્યથી રીસામણે નિકળેલા હતા તે વખતે રાજસાહેબે અમદાવાદથી માનવીને ફરી તેડી લાવી તેઓને વસાવ્યા છે.
આ વણીકે જાતે ચાહાણું રજપૂત છે, તેમનું પ્રાચીન વતન વાવ થરાદ છે. ત્યાં તેમની કુલદેવીની સ્થાપના છે, તેમના કુલગુરુનો મઠ પણ ત્યાં છે, અને તેમના વંશના વહીવંચાનું કામ પણ તેઓ કરે છે. આ લાકના ભાઇઓ પણ અમદાવાદ પાસેના ગામમાં વસે છે. કુલગુરુ પાસેથી તેમના વંશની થોડી વંશાવલી વકીલ ધર્મસિંહભાઈ લખી લાવેલા
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ ]
જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ હાવાથી તેમની પાસે છે. દરબારને ધીરવામાં આવેલાં નાણાંના બદલામાં રામ સાથે થયેલા કરારા, તમને આપવામાં આવેલા હ્રકા, ક્ષિસે વગેરે સંબધો ખતપત્રકે! વકીલ ધનજીભાઈના તાબાના જૂના ચેપડાઓમાં મેજીદ છે; એમના સબંધી એક શાષક જો કા કરનાર હાય ! એક સારા ઇતિહાસ લખાય એટલુ સાહત્ય તેમની પાસે છે, વકીલ ધનજીભાઈના પુત્ર ડૉક્ટરી પરીક્ષામાં ઉત્તીણ છે. રાણા સિંહના વખતમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસીઓમાં ભારે ઝાડા થયા હતા. ત્યારે તેમા તલવારાથી લડવા તા. લડાખ ગામમાં થઈ હતી. રાણાજીએ તેમને બહાર જવાની ફરજ પાડવાથી તેઓ એક વાડીમાં જઈ લડયા હતા. તે વાડી આજે પણ ઝાટકાવીને નામે પ્રખ્યાત છે. અત્રડાનું નિમિત્ત એ વાડ જ હાવાથી રાણાજએ વચ્ચે પડી બન્નેને અટકાવી વાડી ખાતઞા કરી છે અને તે પતાનીમાને સામે પાર છે.
ક
વાંકાનેર મચ્છુ અને પતાળી નદીના સ’ગમ પર વસેલુ' છે. તેમાં એક જ 'પાઉંડમાં એ દેવળા અને ઉપાય છે, બહાર નજીકમાંજ લેકાગચ્છના યતિજીના જૂતા ઉપાશ્રય છે અને બજારમાં શ્વે. મૂ. પૂ.ની ભાજનશાળા છે તે પશુ ઉપાશ્રય તરીકે વપરાય છે, જ્યાં લાયબ્રેરીનાં પુસ્તક! રાખવામાં આવેલા છે, જેમાં કેટલાંક હસ્તલિખિત પણ છે. અહીંના સાહ ઝવેરચ'દ વલમભાઇએ પેાતાની બધી મિલકત રાજા ડેાસાળને આપી હતી તેથી જ તે ત્રણ રાજ્યાના લશ્કર સામે વિજયી થયા (જુએ તરંગ ૨૧,પૃ. ૬૨૪). કવિશ્રીએ પણ આની સક્ષિપ્ત નોંધ લીધી છે. એમ જોતાં તા શાહ ઝવેરચંદભાઈ કાઠિયાવાડના ભામાશાનું જ મનાવા જોઇએ તેમના પિતૃભ્ય કુટુ ખીઓના તા વિપુલ પરિવાર છે, પણ તેમના વારસેામાં માત્ર એક સુશીલ વિધવા સ્ત્રી જ છે. અહી આપવામાં આવેલી આ સધળા ધિ સં. ૧૯૭૪ની મારી મુસાફ્રીની છે. વારિધિના લેખક વિજી તે વખતે મને રૂબરૂ મળ્યા હતા, અને તેમણે શરૂ કરેલા પુસ્તકના સબંધમાં પૂછતાં વિજીએ કહેલું કે મારા વિષય ઇતિહાસની સત્યા સત્યતા જોવાના નથી, પણ ઝાલાકુલના યશાઞાનના છે, એટલે તેઓ ઇતિહાસાપાગી ખીજી કેટલીક સામગ્રી માટે બેદરકાર હોય તે દેખતું છે. હાલ વાંકાનેરમાં વસતા વિષ્ણુગ્ જૈનેમાં કવ તેમયમાઇએ પોતાની શકિતના નમુનારૂપ કાવ્ય સાહિત્યનું પણ સર્જન કર્યુ છે, અને સાતમ ડવ પણ તૈયાર કર્યું છે. એ ઉપરાંત તે હાથચાતુના પ્રયાગામાં પશુ પ્રવીણ છે તે તેમનુ ભ્રાતૃકુટુંબ પણ વિદ્યાળ છે, વાંકા રના શૂરવીર શ્રાવાળી જ્ઞાતિજના તર્કહ અને વ્યકિતત કર્યાંના પરિણામે કાઈ સ્મરણીય કાર્ય કરી શકતા નથી.
અહી દર્શાવવામાં આવેલુ કુટુંબ હાલ સૌ સૌને યથાયાગ્ય વકાલાત, શિક્ષક, કા ડીઆ, ગાંધી, ડૉક્ટર, કાગદી વગેરે ધંધા કરે છે. આ સ્થળે આ વાત અમે નૃપતિગણા અને રાજ્યના ઉત્ક્રુષમાં મૂલ સહાયકોની વિગત દટાઈ જતી પ્રકાશમાં મૂકવા રજુ કરી છે. રાજ્યના જ વૃત્તાંત લખો એ સા સ્થળે હેતુ ન રાખતાં વિનષ્ટતાએ પહેાંચતા રાજ્યસ્ત બને પશુ વિસારી મૂકવા ન જોઇએ એ માના ગભિ'ત હેતુ છે. અમે જો કે પૂછ્યું` રીતે તે વૃત્તાંત નથી આપી શકયા, પણુ ગૃહસ્થ કરતાં ત્રાગા કા કામ હાથમાં લે તેા તેઓ ઘણી સરળતાથી એ સત્ય મેળવી શકે તેવું છે અને તેની પ્રાપ્તિ માટે મે` સધળી હકીકત નિવેદિત કરી છે. આશા છે કે દ્વાન મુનિવરે જરૂર ધ્યાન આપશે,
જેવી રીતે આ રાજ્યની ઉપર પ્રમાણે હકીકત મળી છે તે જ પ્રમાણે ખીજા રાજ્યાના ઇતિહાસમાં જૈનાએ લીધેલા નામના વૃત્તાંતે પણ જરૂર મલશે. છતહાસના જાણુકાર વિદ્વાનાને આ કામ સોંપી અમે મારું વક્તવ્ય સમાપ્ત કરીએ.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मेरुतुंगसूरिरास-सार
(लेखक :-श्रीयुत भंवरलालजी नाहटा) ऐतिहासिक साहित्यके निर्माण की ओर जैन विद्वानोंका लक्ष सदासे रहा है। रास, भास, गीत, गहूली, विवाहला, तीर्थमाला प्रभृति भाषा कृतियें; काव्य, पट्टावली, चरित्र प्रभृति संस्कृत ग्रन्थोंका प्राचुर्य इस बातका प्रबल उदाहरण है। हमें इस प्रकारके साधन प्रचुरता से उपलब्ध हुए, जिनमें से कतिपय तो ऐतिहासिक जैन काव्य संग्रहमें हमने प्रकाशित किये, फिर भी जो प्राप्त होते हैं उन्हें समय २ पर सामायिक पत्रों में देते रहते है, जिससे जैन इतिहासके साधन विद्वानों के उपयोगमें आ सकें। कुछ वर्ष पूर्व मेरुतुंगसूरिरासको नकल कलकत्तेमें इतिहासतत्त्वमहोदधि जैनाचार्य श्री विजयेन्द्रसूरिजीके पास देखी और उसका आवश्यक सार नोट कर लिया था, परन्तु कई स्थान संदिग्ध रह जाने से अभी लींबडीके भण्डार से रास की मूल प्रति मंगा कर नकल कर ली और पाठकों की जानकारीके लिए उसका ऐतिहासिक सार प्रकाशित किया जाता है।
___ अंचलगच्छमें श्री मेरुतुंगसूरिजी बडे प्रभावक और विद्वान आचार्य हुए हैं। अंचल गच्छीय म्होटी पट्टावली ( गुजराती अनुवाद ) जो कच्छ-अंजारवाले सा. सोमचंद धारसीकी तरफसे प्रकाशित हुई है, उस में ५७ ३ पट्टधर श्री मेरुतुंगसूरिका जीवनवृत्त प्रकाशित हुआ है, परन्तु कई बातें जनश्रुति आदिके आधार से लिखी हुई है, जो ऐतिहासिक दृष्टि से संशोधन की अपेक्षा रखती है। प्रस्तुत रास सूरिजीके समकालीन-उनके स्वर्गवासके बाद संभवतः शीघ्र ही-चित होने से इसमें वणित वृतान्त प्रमाणिक है। कुछ बातें पट्टावलीमें विशेष है, खैर जो हो, जिन बातों में अन्तर है उनका दिग्दर्शन करना ही यहां अभीष्ट है
१ पट्टावलीमें सूरिजीका जन्मस्थान नानागाम और जाति मीडिया वहुरा लिखा है, जब कि रासमें नाणीग्राम में प्राग्वाट बहुरा जातिमें जन्म होनेका उल्लेख है।
२ माताका नाम पट्टावलीमें नाहुणदेवी और रासमें नालदेवी लिखा है। ३ दीक्षा संवत् पट्टावलोमें सं. १४१८ और रास में सं. १४१० लिखा है। ४ गृहस्थ नाम पट्टावलीमें भालग तथा रासमें वास्तगकुमार लिखा है।
५ लोलाडईके नृप प्रतिबोधकी कथा पट्टावली में नहीं है, उसमें यवन सेनाके भय निवर्तनार्थ सवा मन चावल मंत्रित कर देने और श्रावकोंद्वारा उस नाके समक्ष फैंकने से शस्त्रधारी धुडसवार होनेसे यवनसेनाके भग जानेसे भयाने वर्तन की कथा लिखी है ।
६ पट्टावलीमें महेन्द्रप्रभसूरिका सं. १४४४ में स्वर्गस्थ होना लिखा है, रासमें सं. १४४५ फा. ब. ११ के दिन (मेरुतुंगसूरिका) महेन्द्रप्रभमूरिके द्वारा गच्छनायकपद स्थापित करनेका उल्लेख हैं।
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
30] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ ७ सूरिजीका स्वर्गवास पट्टावलीमें जूनागढमें सं. १४७३ में हुआ लिखा है जब कि रासके अनुसार सं. १४७१ मार्गशीर्ष पूर्णिमा सोमवार को ही पाटणमें हो चुका था ।
८ रासमें बहुतसी ऐतिहासिक महत्त्वपूर्ण बातें लिखी हैं जो पट्टावली में नहीं पायी जाती अतएव यह रास अत्यन्त महत्त्वपूर्ण है और अंचलगच्छ के इतिहासमें संशोधनकी सुन्दर सामग्री प्रस्तुत करनेके साथ साथ नृप प्रतिबाधादि अनेक नवीन सामग्री प्रकाशमें लाता है।
रासमें सूरिजीकी जिन कृतियोका उल्लेख है उनमेंसे धातुपारायण तथा अंगविधाउद्वार अद्यावधि अप्राप्त है, जिनका अंचलगच्छके ज्ञानभण्डारो में अन्वेषण होना चाहिए । सम्भव है कि और भी कतिपय ग्रन्थ उपलब्ध हों क्यों कि रासमें उल्लिखित ग्रन्थों के अतिरिक्त १ भावकर्मप्रक्रिया, २ शतकभाष्य, ३ नमुत्थुणं टीका, ४ सुश्राद्धकथा, ५ उपदेशमाला टीका, ६ जेसाजी प्रबन्ध ( ऐतिहासिक ) ग्रन्थ प्राप्त है ।।
अब पाठकों के अभिज्ञानार्थ उपर्युक्त रासका संक्षिप्त ऐतिहासिक सार दिया जाता है।
प्रथम गाथामें गणधर श्री गौतम स्वामीको नमस्कार करके चौथी गाथा तक प्रस्तावना में उद्देश, चरित्रनायककी महानता, कविकी लघुता आदि वर्णन कर पांचा गाथासे वीर प्रभुके पट्टधर सुधर्मस्वामी-जम्बू-प्रभवादिकी परम्परामें वज्रयामीको शाखाके प्रभावक विधिपक्षप्रकाशक श्री आर्यरक्षितसूरि-जयसिंहसूरि-धर्मधोषसूरि-महेन्द्रसूरि-सिंहप्रभ-अजितसिंहदेवेन्द्रसिंह-धर्मप्रभ-सिंहतिलक-महेन्द्रप्रभ तक अंचलगन्छके १० आचार्यों के नाम देकर ११ वें गच्छनायक श्री मेरुतुंगसूरि का चरित्र ८ वी गाथा से प्रारंभ किया है।
___ मरुमण्डलमें नाणी नामक नगरमें वुहरा वाचागर और उसके भ्राता विजयसिंह हुए, जिन्हेांने सिद्धान्तार्थ श्रवण कर विधिपक्षको स्वीकार किया । विजयसिंह के पुत्र वइरसिंह वहुरा प्राग्वाट वंशके अंगार, विचक्षण व्यवसायी, महान् दानी और धर्मिष्ट हुए । उनको नालदेवी नामक स्त्री शीलालङ्कारधारिगी थी। एक वार नालदेवीकी कुक्षिमें पुण्य सन् जीव देवलोकसे च्यवकर अवतीर्ण हुआ, जिसके प्रभावमें स्वप्नमें उसने सहस्रकिरणारी सूर्यको अपने मुखमें प्रवेश करते हुए देखा । चक्रेश्वरीदेवीने तत्काल आ कर इस महास्वप्नका फल बतलाया कि तुम्हारे मुक्तिमार्गप्रकाशक ज्ञानकिरणयुक्त सूर्यको तरह प्रतापो पुत्र उत्पन्न होगा, जो संयममार्ग ग्रहण कर युगप्रधान योगीश्वर होगा। चक्रेश्वरीके वचनों को आदर देती हुई धर्मध्यानमें सविशेष रक्त हो कर गर्भका पालन करने लगो । सं. १४०३ में पूरे दिनों से पांचों गृहों के उच्च स्थानमें आने पर नालदेवीने पुत्र जन्म दिया। होत्सवपूर्वक पुत्रका नाम ' वस्तिगकुमार ' रखा गया । क्रमशः बालक बडा हाने लगा और उसमें समस्त सद्गुण आ कर निवास करने लगे। एक बार श्रीमहेन्द्रप्रभसूरि नागानगरमें पधार । उनके उपदेशसे अतिमुक्तकुमारकी तरह विरक्त होकर माता पिता की आज्ञा ले संवत् १४१०में
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરુતુબસૂરિરાસ-સાર
[४१ वस्तिगकुमार दीक्षित हुए । वइरसिंहने उत्सब दानादिमें प्रचुर द्रव्य व्यय किया । सूरि महाराजने नवदाक्षित मुनिका नाम मेरुतुंग रखा ।
मुनि मेस्तुंग बुद्धि विचक्षणता से व्याकरण, साहित्य, छंद, अलंकार और आगम, वेद, पुगण प्रभृति समस्त विद्याओं के पारंगत पण्डित हो गये । वे शुद्ध संयम पालन करते हुए अमृत सदृश वाणीसे सरस व्याख्यानादि देते थे। श्रीम्हेन्द्रप्रभसूरिने इन्हें आचार्यपदके सर्वथा योग्य जान कर सं. १४२६में पाटणमें सूरिपदसे अलंकृत किया। संघपति नरपालने नंदि महोत्सव, दानादि किये । तदनन्तर मेरुतुंगमूरि देश विदेशमें विचर कर उपदेशोंद्वारा भव्य जीवों को एवं नरेन्द्रादि को प्रतिबोध देने लगे। आसाउलीमें यवनराज को प्रतिबोधित किया। सं. १४४४का चातुर्मास लोलाडइमें किया, वहां राठौड वंशा फणगर मेघ राजाको १०० मनुष्यों के साथ धर्ममें प्रतिबोधित किया।
एक वार सूरिजी सन्ध्यावश्यक कर कायोत्सर्ग ध्यान में स्थित खड़े थे कि एक काले सांपने आ कर पैरमें डस दिया । सूरि महाराज मेतार्य, दमदन्त, चिलातीपुत्रको तरह ध्यानमें स्थिर रहे । कायोत्सर्ग पूर्ण होने पर मन्त्र, यन्त्र, गारुडीक सब प्रयोगोंको छोड़कर भगवान पार्श्वनाथ की प्रतिमा के समक्ष ध्यानासन जमा कर बैठ गये । ध्यान के प्रभावसे सारा विष उतर गया। प्रातःकाल व्याख्यान देने के लिए आये । संघमें अपार हर्षध्वनि फैल गयी। तदनन्तर श्रीमेरुतुंगसूरि अणहिलपुर पाटण पधारे । गच्छनायक पदके लिए सुमुहूर्त देखा गया, महिनों पहले उत्सव प्रारम्भ हो गये । तोरण, बंदरबाल मण्डित विशाल मण्डप तैयार हुआ, नाना प्रकारके नृत्य वाजिंत्रोंकी ध्वनिसे नगर गुंजायमान हो गया । ओसवाल रामदेव के भ्राता खीमागरने उत्सव किया। सं. १४४५ फाल्गुन वदि ११ के दिन श्री महेन्द्रप्रभसूरिजीने गच्छनायक पद देकर सारी गच्छधुरा श्रीमेस्तुंगसूरिको समर्पित की। संग्रामसिंहने पदठवणा करके वैभव सफल किया । श्रीरत्नशेखरसूरिकों आचार्य स्थापित किये । संघपति नरपालके सानिध्यसे समस्त महोत्सव निर्विघ्नतया सम्पन्न हुए।
सुरि महाराज नि मल तप संयम का आराधन करते हुए योगाभ्यासमें विशेष अभ्यस्त रहने लगे। हठयोग-प्राणायाम, राजयोग आदि क्रियाओं द्वारा नियमित ध्यान करते थे, ग्रीष्म ऋतुमें धपमें और शोतकालकी कडाके की ठंडीमें प्रतिदिन कायोत्सर्ग करके आत्माको अतिशय निर्मल करनेमें संलग्न थे । एक बार आप आबूगिरि के जिनालयोंके दर्शन कर उतरते थे, सन्ध्या हो गयो । मार्ग भूल कर विषम स्थानमें पगदण्डी न मिलने पर बिजलीकी तरह चमकते हुए देवने प्रकट हो कर मार्ग दिखाया । एक वार पाटणके पास सथवाडे सहित गुरुश्री विचरते थे, यवन सेनाने कष्ट देकर सब साथको अपने कब्जे कर लिया। सूरिजी
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२.
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ वर्ष १३
यवनराज के पास पहुंचे, उनकी आकृति - ललाट देख कर उसका हृदय पलट गया और तत्काल सबको मुक्त कर लौटा दिया। एक बार गुजरात में मुगलोंका भय उत्पन्न होने पर सारा नगर सूना हो गया, पर सूरिजी खंभातमें स्थिर रहे । कुछ दिनों में भय दूर हुआ और सब लोग लौट आए । सूरिजी वाहडमेर विराजते थे, लघु पौशालके द्वार पर सात हाथ लम्बा सांप आकर फुंकार करने लगा, जिससे साध्वियां डरने लगी । उन्होंने सूरिजीको सूचना दी । सांप तत्काल स्तंभित हो गया। एक बार सूरिजीने सं. १४६४ में साचोर चौमासा किया । अश्वपति (बादशाह ) विस्तृत सेना सहित चढाई करने के लिए आ रहा था, सब लोग दसों दिशि भागने लगे, ठाकुर भी भयभित था । सुरिजीके ध्यानबलसे यवनसेना साचौर त्याग कर अन्यत्र चली गई । इस प्रकार सूरिजी के अनेकों अवदात है ।
सूरिजीने साहित्यनिर्माण भी खूब किया, इस रासमें निम्नोक्त ग्रन्थरचनाका उल्लेख है:
१ व्याकरण, २ पदर्शननिर्णय, ३ शतपदीसार, ४ रायनामांकचरित्र, ५ कामदेवकथा, ६ धातुपारायण, ७ लक्षणशास्त्र, ८ मेघदूत महाकाव्य, ९ राजिमती - नेमि सम्बन्ध, १० सूरिमन्त्रोद्धार, ११ अंगविद्या उद्धार, १२ सत्तरी भाष्यवृत्ति इत्यादि.
सूरिजीने सत्यपुर नरेश राउ पाता, नरेश्वर मदनपाल को प्रतिबोध दिया । उडर मलिक भ ( ? ) के पुत्र सूरदास को प्रतिबोध दे कर घोलका कलिकुण्ड पार्श्वनाथ की पूजा करवाई । जम्बू (जम्मू) नरेश राउ गजमल गढ़मा, जीवनशय प्रभृति श्रीमेरुतुंगमरिके चरण वन्दनार्थ आये । सूरिजी अपार गुणों के समुद्र हैं, नये नये नगरों का संघ वन्दनार्थ आता है । साह सलखा सादागर कारित उत्सव से श्री महीतिलकसुर एवं महिमश्री महत्तरा का पदस्थापन जम्मू साह वरसिंघ कारित उत्सवसे हुआ । खीमराज संघपतिद्वारा खंभात में उत्सव होने पर मेरुनंदन रिकी पदस्थापना हुई । माणिक्यशेखरको उपाध्याय पद, गुणसमुद्रसूरि माणिकसुन्दरसूरिको साहतेजा कारित उत्सवसे खंभनयर में और वहीं जयकीर्तिसुर को संघवी राजसिंहकृत उत्सवसे आचार्य पद स्थापित किया। इस प्रकार ६ आचार्य, ४ उपाध्याय तथा १ महत्तरा, वाणारिस, पन्यास, पवत्तिणि प्रभृति संख्याबद्ध पदस्थापित व दीक्षित किये ।
सूरिजीने पट्टण, खंभात, भरौंच, सोपारक, कुंकण, कच्छ, पारकर, साचोर, मरु, गुज्जर, झालावाड, महाराष्ट्र, पंचाल, लाटदेश, जालोर, घोघा, ऊना, दीव, मंगलपुर, नवा प्रभृति स्थानों में विचरकर बडी शासनोन्नति की । अन्तमें पाटण पत्रारे, आयु शेष ज्ञात कर अनशन आराधनापूर्वक सं. १४७१ मार्गशीर्ष पूर्णिमा सोमवारके पिछले प्रहर उत्तराध्ययन श्रवण करते हुए अत सिद्धोंके ध्यान से श्रीमेरुतुंगसूरिजी स्वर्ग सिधारे ।
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મળેલી મદદ
૨૦૦) પૂ, ઉ. શ્રી સુખસાગરજી તથા પૂ. મુ. મ. શ્રી. *તિસાગરજીના સદુપદેશથી ગુજરાતી જૈન સુધ, કલકત્તા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧) પૂ. મુ. મ. શ્રી ક્રન વિજયજીના સદુપદેશથી લાલભાગ જૈન ઉપાશ્રય, મુંબઈ. પૂ મુ.મ.શ્રી દનવિજયજીના સદુપદેશથી રાહીડામાંથી નીચેની છ મદદ મળી શક ૫૧) શેઠ પુખરાજજી અચલદાસજી સીધી
૫૧) ૧ ૫),, ૧૧)
ખેમચંદજી તેમચંદજી સીંઘી ધરમચંદજી જોરાવરમલજી સીંઘી હરખચ`દજી ગુન્નાભચંદજી સોંઘી
99
૫૧) વાલાજી રતનજી શા
..
૫૧)
ડેજારીમલજી દાનમલજી શાહ
99
૫૧) પૂ મા. મ. શ્રીવિજયલબ્ધિસૂરિજીના સદુપદેશથી જૈન સંધ સમસ્ત, વાપી. ૫૫) પૂ. ૫. શ્રીકાર્તિ મુનિજીના સરૃપદેશથી જૈન સંધ, ગોધાવી
૧૧) શ્રીયુત ૧૦) પૂ. આ. ૧૦) પૂ. મુ. ૧૦) પૂ. પ ૭) પૂ. સુ
૫૦) પૂ. આ. અ, શ્રીવિજયલાવણ્યસૂરિજીના સદુપદેશથી વડા જૈન સંત્ર ભાવનગર ૨૫) પૂ. આ. મ. શ્રીવિજયજીવનતિલકસૂરિજીના સદુપદેશથી જૈન સંધ, સિનાર ૨૫) પૂ. મુ. મ. શ્રીતિલકવિન્દ્રયના સદુપદેશથી જૈન સંધ, ઝીંઝુવાડા ૨૫) પૂ. મુ. મ શ્રીલબ્ધિસાગરજીના સદુપદેશથી જૈન સંધતી પેઢી, ચાણસ્મા ૨૫) પૂ. આ. મ. શ્રોવિજયમ‘મસૂરિજીના સદુપદેશથી જૈન સંધ, હિમ્મતનગર ૨૫) પૂ આ. મ. શ્ર વિજયામૃતસુરિજીના સદુપદેશથી તપગચ્છ અમર રે શાળા, ખંભાત ૨૫) પૂ. ૫ શ્રચ રિજ ૭ । સદુપદેશથી જૈન સંધ, વલસાડ
૨૦) પૂ. આ. મ. શ્રોવિજયસૂરિજીના સદુપદેશથા દેવભાગ જૈન સંધ, જામનગર ૧૫) પૂ. આ. મ. શ્રીજિનઋદ્ધિસૂરિજીના સદુપદેશથી મહાવીર જૈન મહિર, મુંબઈ ૧૫) પૂ. ૫. મ. શ્રીયદ્રસાગરજીના સદુપદેશથા જૈન સંઘ, સિરપુર ૧૧) પૂ. મુ. મ. શ્રી અશોકવિજયષ્ટના સદુપદેશથી વીસા ઓસવાલ જૈન સંધ, ખંભાત ૧) પૂ. આ મ. શ્રવિજયકુમુદસૂરિજીના સદુપદેશથી જૈન પાઠશાલા ખેરવા ૧૧) પૂ મુ. મ. શ્રીપ્રકાશવિજયજીના સરૂપદેશથી જૈત સં, પાંચારા છેોટાલાલ નરસીદાસ દેસી વવા કેમ્પ
ભ. શ્રીવિજયમનેાહરસૂરિજીના સદુપદેશથી મેાટા દેરાસરની પેઢી, સાણું મ. શ્રીકંચનવિજયજીના સદુપદેશયી જૈન સંધ, ગભીરા શ્રીલલિતવિજયજીના સદુપદેશથી દસા શ્રીમાળી જૈન સંધ, માસા મ. શ્રીગુણવિજયજીના સદુપદેશથી પાટીયાના ઉપાયનેા જૈન સંધ, સાદડી ૫) પૂ. આ. મ. શ્રીવિજયહિમાચલસૂરિજીના સદુપદેશથી જૈન સંધ, ચાણાદ
શ્રી પર્યુષા મહાપČા આરાધન નિમિત્તે ઉપર મુજબ મદદ સમિતિને મળી છે.
આ માટે અમે સર્વ આચાર્ય મારાજ આદિ મુનિવરા, તે તે ગામના સધે! અને તે તે સમ્રુદ્ધ ચાના આભાર માનીએ છીએ, અને ખીજા ગામેાના સંધાને પોતાની મદદ માકલી આપવા વિન'તી કરીએ છીએ.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir shri Jalna Satya Prakasha, Regd. No. B. 3801 શ્રી જૈન સ015 દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક, (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખેથી ક્ષમૃદ્ધ અ'ક : મૂલ્ય છ આના (ટપાલખર્ચના એક આના વધુ). દીપેાત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 10 0 0 વર્ષ પછીનાં સાતસો વર્ષના જૈન ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અ કર મૂલ સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિરોષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી સમુહ 240 પાનાંના દળદાર સચિત્ર એક મૂલ્ય દાઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અકા. [1] કમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપૅના - જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અ ક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંકે ૪૫-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી - અનેક લેખોથી સમૃદ્ધ અક : મૂલ્ય ત્રણ આના. . કાચી તથા પાણી ફાઇલ * શ્રી જન સત્ય પ્રકાશ ની ત્રીજા, પાંચમા, ભાઠમા, દસમા, અગિયારમા તથા બારમા વર્ષની કાચી તથા પાક ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું પ્રાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. - હા શ્રી જેનકામ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. શ્રદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પ. બા. ન. 6 શ્રી ભક્તિ માર્ગ કાર્યાલય-અમદાવાદ, પ્રકાશક:~ચીમનલાલ ગાકળદાસ શાહ. - શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only