SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૩ ઝાલી રાણી નીતા દેવી આ ઝાલા કુલની માનવંતી રાણી ખેતરવસીની પાડાના જ્ઞાનભંડારની તાપત્રીય પ્રશસ્તિમાં વર્ણવ્યા મુજબ રાણા વિજયપાલને રાણી હતી. તેણે પાટડીમાં પાર્શ્વનાથ ભગવાનનું દેવાલય બંધાવ્યુ હતુ. તેમ જ ઉપાશ્રય કરાવ્યો હતો એ કામ તેમણે પૂનમિયાગચ્છના આચાર્ય અભયઘોષસૂરિના મુખ્ય શિષ્ય વિવાકુમાર મુનિના ઉપદેશથી કર્યું હતું, તેમ જ પાટણ ખેતરવસીના પાડાના શાનભંડારની ગશી ર દિ. પ્ર. વિવરણની પ્રતિ લખાવી હતી, તે તાડપત્ર ઉપર લખેલી હે ઈ સદરહુ જ્ઞાનભંડારમાં છે. તેમની પ્રશસ્તિમાં જ ઉપરની વાત લખેલી છે. - ખેશ્વર મહાતીર્થ પૃ. ૪૮–૪૯ પૃથુરાજ (ઝાલા) ૧૫ વગડજી સં. ૧૪૧૧–૧૪૨૪ ગાદી પાટડી ૧૬ રામસિ હજી સં. ૧૪૨૪- ૧૪૪૧ ૧૭ વેરીસાલજી સં. ૧૪૪૧-૧૪૪૮ L૮ રણમલજી સં. ૧૪૪૮-૧૪૬૪ ૧૯ છત્રસાલજી સં.૧૪૬૪-૧૪૭૬ ગાદી મલિ ૨૦ જેતસિંહજી સં. ૧૪૭૬-૧૪૯૭ ગાદીપુઆ ૨૧ વનવીરજી સ. ૧૪૭ ૧૫૬ ૨૨ ભીમસિંહજી સં. ૧૫૧૬-૧૫૨૫ ૨૩ વાઘજી સં. ૧૫ર ૫-૧૫૪૨ ૨૪ રાયધરજી સં. ૧૫૪૦-૧૫૫૬ હળવદમાં ગાદી સ્થાપી સં. ૧૫ : મહાવદી ૧૩ મરાયસર હલવદમાં ૧૫૫૦માં બંધાવ્યું, ૨૫ રાજરાણાજી સં. ૧૫૫૬-૧૫૬૯ ૨૬ માનસિંહજી સં. ૧૫૬૯-૧૬૨૦ રહ રાયસિંહજી સં. ૧૬૨૦-૧૬૪૦ ૨૮ ચદ્રસિંહજી સં. ૧૪-૧૬૮૪ ૨૮ પૃથ્વીરાજ ગાદી વાંકાનેર સ્થાપના પૂર્વક સં. ૧૬૬૨-૧૬૭૮ ૩૦ સુલતાનસિંહજી સં. ૧૬૬૨-૧૬૯૯ ક૧ માનસિંહ સં. ૧૬૭૯ -૧૭૦૯ aર રાયસિંહ સ. ૧૭૦૯-૧૫ ૩ ચંદ્રસિંહજી સં. ૧૭૩૫- ૧૭૭૭ ૩૪ પૃથ્વીરાજજી સં. ૧૭૭૭૧૭૮૪ ૩૫ કેસરીસિ હજી સં. ૧૭૮૪-૧૮૦૫ ૧૬ ભારાજી સં. ૧૮૦૫- ૧૮૪૦ ક૭ યહજી (ગાદીએ આવેલ નથી) ૩૮ કેયસિંહજી બીજા સ. ૧૮૪૦-૧૮૪૩ For Private And Personal Use Only
SR No.521636
Book TitleJain_Satyaprakash 1947 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1947
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy