________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ ઝાલી રાણી નીતા દેવી
આ ઝાલા કુલની માનવંતી રાણી ખેતરવસીની પાડાના જ્ઞાનભંડારની તાપત્રીય પ્રશસ્તિમાં વર્ણવ્યા મુજબ રાણા વિજયપાલને રાણી હતી. તેણે પાટડીમાં પાર્શ્વનાથ ભગવાનનું દેવાલય બંધાવ્યુ હતુ. તેમ જ ઉપાશ્રય કરાવ્યો હતો એ કામ તેમણે પૂનમિયાગચ્છના આચાર્ય અભયઘોષસૂરિના મુખ્ય શિષ્ય વિવાકુમાર મુનિના ઉપદેશથી કર્યું હતું, તેમ જ પાટણ ખેતરવસીના પાડાના શાનભંડારની ગશી ર દિ. પ્ર. વિવરણની પ્રતિ લખાવી હતી, તે તાડપત્ર ઉપર લખેલી હે ઈ સદરહુ જ્ઞાનભંડારમાં છે. તેમની પ્રશસ્તિમાં જ ઉપરની વાત લખેલી છે.
- ખેશ્વર મહાતીર્થ પૃ. ૪૮–૪૯
પૃથુરાજ (ઝાલા)
૧૫ વગડજી સં. ૧૪૧૧–૧૪૨૪ ગાદી પાટડી
૧૬ રામસિ હજી સં. ૧૪૨૪- ૧૪૪૧ ૧૭ વેરીસાલજી સં. ૧૪૪૧-૧૪૪૮ L૮ રણમલજી સં. ૧૪૪૮-૧૪૬૪ ૧૯ છત્રસાલજી સં.૧૪૬૪-૧૪૭૬ ગાદી મલિ ૨૦ જેતસિંહજી સં. ૧૪૭૬-૧૪૯૭ ગાદીપુઆ ૨૧ વનવીરજી સ. ૧૪૭ ૧૫૬ ૨૨ ભીમસિંહજી સં. ૧૫૧૬-૧૫૨૫ ૨૩ વાઘજી સં. ૧૫ર ૫-૧૫૪૨ ૨૪ રાયધરજી સં. ૧૫૪૦-૧૫૫૬ હળવદમાં
ગાદી સ્થાપી સં. ૧૫ : મહાવદી ૧૩
મરાયસર હલવદમાં ૧૫૫૦માં બંધાવ્યું, ૨૫ રાજરાણાજી સં. ૧૫૫૬-૧૫૬૯ ૨૬ માનસિંહજી સં. ૧૫૬૯-૧૬૨૦ રહ રાયસિંહજી સં. ૧૬૨૦-૧૬૪૦ ૨૮ ચદ્રસિંહજી સં. ૧૪-૧૬૮૪ ૨૮ પૃથ્વીરાજ ગાદી વાંકાનેર સ્થાપના પૂર્વક
સં. ૧૬૬૨-૧૬૭૮ ૩૦ સુલતાનસિંહજી સં. ૧૬૬૨-૧૬૯૯ ક૧ માનસિંહ સં. ૧૬૭૯ -૧૭૦૯ aર રાયસિંહ સ. ૧૭૦૯-૧૫
૩ ચંદ્રસિંહજી સં. ૧૭૩૫- ૧૭૭૭ ૩૪ પૃથ્વીરાજજી સં. ૧૭૭૭૧૭૮૪ ૩૫ કેસરીસિ હજી સં. ૧૭૮૪-૧૮૦૫ ૧૬ ભારાજી સં. ૧૮૦૫- ૧૮૪૦ ક૭ યહજી (ગાદીએ આવેલ નથી) ૩૮ કેયસિંહજી બીજા સ. ૧૮૪૦-૧૮૪૩
For Private And Personal Use Only