________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮ ]
જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ હાવાથી તેમની પાસે છે. દરબારને ધીરવામાં આવેલાં નાણાંના બદલામાં રામ સાથે થયેલા કરારા, તમને આપવામાં આવેલા હ્રકા, ક્ષિસે વગેરે સંબધો ખતપત્રકે! વકીલ ધનજીભાઈના તાબાના જૂના ચેપડાઓમાં મેજીદ છે; એમના સબંધી એક શાષક જો કા કરનાર હાય ! એક સારા ઇતિહાસ લખાય એટલુ સાહત્ય તેમની પાસે છે, વકીલ ધનજીભાઈના પુત્ર ડૉક્ટરી પરીક્ષામાં ઉત્તીણ છે. રાણા સિંહના વખતમાં મૂર્તિપૂજક અને સ્થાનકવાસીઓમાં ભારે ઝાડા થયા હતા. ત્યારે તેમા તલવારાથી લડવા તા. લડાખ ગામમાં થઈ હતી. રાણાજીએ તેમને બહાર જવાની ફરજ પાડવાથી તેઓ એક વાડીમાં જઈ લડયા હતા. તે વાડી આજે પણ ઝાટકાવીને નામે પ્રખ્યાત છે. અત્રડાનું નિમિત્ત એ વાડ જ હાવાથી રાણાજએ વચ્ચે પડી બન્નેને અટકાવી વાડી ખાતઞા કરી છે અને તે પતાનીમાને સામે પાર છે.
ક
વાંકાનેર મચ્છુ અને પતાળી નદીના સ’ગમ પર વસેલુ' છે. તેમાં એક જ 'પાઉંડમાં એ દેવળા અને ઉપાય છે, બહાર નજીકમાંજ લેકાગચ્છના યતિજીના જૂતા ઉપાશ્રય છે અને બજારમાં શ્વે. મૂ. પૂ.ની ભાજનશાળા છે તે પશુ ઉપાશ્રય તરીકે વપરાય છે, જ્યાં લાયબ્રેરીનાં પુસ્તક! રાખવામાં આવેલા છે, જેમાં કેટલાંક હસ્તલિખિત પણ છે. અહીંના સાહ ઝવેરચ'દ વલમભાઇએ પેાતાની બધી મિલકત રાજા ડેાસાળને આપી હતી તેથી જ તે ત્રણ રાજ્યાના લશ્કર સામે વિજયી થયા (જુએ તરંગ ૨૧,પૃ. ૬૨૪). કવિશ્રીએ પણ આની સક્ષિપ્ત નોંધ લીધી છે. એમ જોતાં તા શાહ ઝવેરચંદભાઈ કાઠિયાવાડના ભામાશાનું જ મનાવા જોઇએ તેમના પિતૃભ્ય કુટુ ખીઓના તા વિપુલ પરિવાર છે, પણ તેમના વારસેામાં માત્ર એક સુશીલ વિધવા સ્ત્રી જ છે. અહી આપવામાં આવેલી આ સધળા ધિ સં. ૧૯૭૪ની મારી મુસાફ્રીની છે. વારિધિના લેખક વિજી તે વખતે મને રૂબરૂ મળ્યા હતા, અને તેમણે શરૂ કરેલા પુસ્તકના સબંધમાં પૂછતાં વિજીએ કહેલું કે મારા વિષય ઇતિહાસની સત્યા સત્યતા જોવાના નથી, પણ ઝાલાકુલના યશાઞાનના છે, એટલે તેઓ ઇતિહાસાપાગી ખીજી કેટલીક સામગ્રી માટે બેદરકાર હોય તે દેખતું છે. હાલ વાંકાનેરમાં વસતા વિષ્ણુગ્ જૈનેમાં કવ તેમયમાઇએ પોતાની શકિતના નમુનારૂપ કાવ્ય સાહિત્યનું પણ સર્જન કર્યુ છે, અને સાતમ ડવ પણ તૈયાર કર્યું છે. એ ઉપરાંત તે હાથચાતુના પ્રયાગામાં પશુ પ્રવીણ છે તે તેમનુ ભ્રાતૃકુટુંબ પણ વિદ્યાળ છે, વાંકા રના શૂરવીર શ્રાવાળી જ્ઞાતિજના તર્કહ અને વ્યકિતત કર્યાંના પરિણામે કાઈ સ્મરણીય કાર્ય કરી શકતા નથી.
અહી દર્શાવવામાં આવેલુ કુટુંબ હાલ સૌ સૌને યથાયાગ્ય વકાલાત, શિક્ષક, કા ડીઆ, ગાંધી, ડૉક્ટર, કાગદી વગેરે ધંધા કરે છે. આ સ્થળે આ વાત અમે નૃપતિગણા અને રાજ્યના ઉત્ક્રુષમાં મૂલ સહાયકોની વિગત દટાઈ જતી પ્રકાશમાં મૂકવા રજુ કરી છે. રાજ્યના જ વૃત્તાંત લખો એ સા સ્થળે હેતુ ન રાખતાં વિનષ્ટતાએ પહેાંચતા રાજ્યસ્ત બને પશુ વિસારી મૂકવા ન જોઇએ એ માના ગભિ'ત હેતુ છે. અમે જો કે પૂછ્યું` રીતે તે વૃત્તાંત નથી આપી શકયા, પણુ ગૃહસ્થ કરતાં ત્રાગા કા કામ હાથમાં લે તેા તેઓ ઘણી સરળતાથી એ સત્ય મેળવી શકે તેવું છે અને તેની પ્રાપ્તિ માટે મે` સધળી હકીકત નિવેદિત કરી છે. આશા છે કે દ્વાન મુનિવરે જરૂર ધ્યાન આપશે,
જેવી રીતે આ રાજ્યની ઉપર પ્રમાણે હકીકત મળી છે તે જ પ્રમાણે ખીજા રાજ્યાના ઇતિહાસમાં જૈનાએ લીધેલા નામના વૃત્તાંતે પણ જરૂર મલશે. છતહાસના જાણુકાર વિદ્વાનાને આ કામ સોંપી અમે મારું વક્તવ્ય સમાપ્ત કરીએ.
For Private And Personal Use Only