________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૧૭૨૪ને વિજ્યપ્રભસૂરિનો વિજ્ઞપ્તિપ
સમ્રાહક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિસાગરજી, કલકત્તા હકતાના તુલાપટ્ટીવાળા જૈનમંદિરમાંના હસ્તલિખિત ગ્રંથ તપાસતાં આ એક વિનસિપત્ર અચાનક હાથ આવી ચડ્યા. જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી આ “જૈન સત્ય પ્રકાશ' તારા પ્રથમ જ પ્રગટ થાય છે. આચાર્ય વિજયપ્રભસૂરિ ૧૭૨૪માં અમદાવાદ ચેમિાયું હોવાના પુરાવા મારા અવલોકનમાં નથી આવ્યા, અને કૃષ્ણવજયજીના નામનો ઉલલેખ અન્યત્ર જયો નથી.
એક લાંબા ટીપણાકાર કાગળ પર વિજ્ઞા લેખ લખેલ છે; જે કે વર્ણન તે આવશ્યકતાથી અધિક અતિશકિતપૂર્ણ છે. આવા પામાં ચિતિહાસક તત્વ ભલે આ હેય, પણ ઇતિહાસની કડીઓ જોડવામાં આવી સામગ્રીનું મહત્ત્વ વિશેષ છે. ગણપઘભાષા હેવાથી કદાચ ભાષાશાસ્ત્રીઓ માટે પણ સામગ્રી મળી આવે. વિજયપ્રભ સૂરિજી સંબંધી વિશેષ જાણવા માટે “ જેને એતિહાસિક ગૂર્જર કાવ્યસંચય” જેવા ભલામણ છે. આવા વિજ્ઞપ્તિપત્રોનો સમૂહ અત્યારે ભારતીય વિદ્યા ભવનના સર્વેસર્વા સાહિત્યપ્રકાશનપ્રેમી પુરાતત્વાચાર્ય શ્રી જિનવિજ્યજીએ તૈયાર કર્યો છે, તેમાં તાત્કાલિક ઇતિહાસ અને જૈનાચાર્યોનાં અનેક નવીન ક્રિયાલાય પર વિસ્તૃત વિવેચન સંગ્રહીત છે. આવા વિસ્તિપત્રો અ પણ ઉપલબ્ધ છે. અવાવલિ અન્યત્ર અનલિખિત છે એવાં બધાંયેને પરિચય આપવા પ્રયાંકન કરીશ.
આ વિખિપત્રમાંના સંસ્કૃત કે ઘણું અશુદ્ધ છે. તે યથાશય સુધારવા પ્રયત્ન કી છે, છતાં તેની કેટલીય અશુદ્ધિઓ રહી જ છે. મૂળ ૫ત્ર આ પ્રમાણે છે – स्वस्ति श्रीरमणस्तनोतु सततं प्रीतेः सतां संतति
श्रीमत्पार्श्वजिनेश्वरः कमलिने तेव पंकेरुहाम् ।। भोवायत चक्षुषां जलरुचो वीथीव भोगि द्विषां, .
सिंधूनां रजनी सितेव सरसी जन्मेव पूष्पांधसाम् ॥१॥ स्वस्ति श्रीभवनं मनोज्ञनवनं, त्रैलोक्यलोकावनं,
विद्यावल्लिवनं प्रहृष्टभुवनं, सौभाग्यभूभावनम् । क्लप्तै लवनं शिवाध्वजवने, श्रेयो वनी जीवनं,
પા .પવનમુશાનિ ધૂવને વાર્ધ સુવે પાવનમ્ | ૨ |
લેખ લિષઈ શ્રી સંઘ પૂજ્ય વિનતી અવધારો, ગુજરાત દેશ ઉતંગ સુરત બિદર જિહાં સારે, પૂજ્ય તુમ્હારે પ્રસાદ ધર્મધ્યાન બહુ આલઈ હન શીલ તમ ભાવ ભવિક જન ભાવના ભાવઈ,
For Private And Personal Use Only