________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૩ છે કે- “યાભે એક મેષપાલક છે, વિચારક છે, રાજા છે, તેમજ એક લામય પહાડ છે. તેઓ વિશેષમાં જણાવે છે કે બધાબેને પાંખ છે અને તેના હાથમાં એક પાત્ર છે.” શું યાભની મૂર્તિ આ પ્રમાણે નથી ? મને વિશ્વાસ છે કે—તમો એમ તે નહીં જ કહે કે યામેનું શરીર કે પાંખ હંસ કે સારસ પક્ષોની જેવાં છે. સ્પામી-ક્યારેય નહીં, ક્યારેય નહીં, આ કથન માત્ર રૂપક છે.
–ઠીક છે. આ રીતે તે રૂપકલ્પના છે, અને કલ્પત રૂ૫ એનું નામ જ મૂર્તિ છે. તે ડેવિડે “યાભે”ની મૂર્તિ બનાવી એ વાત તદ્દન સત્ય છે.
સ્થાની-ના, એ રીતે બોલી કે ગૂંથેલી મતિ ન હતી. અને એ જ કારણે તે હયાત નથી.
સો-જરૂર, તેની બાઘ હયાતી નથી, પણ માનસિક હૈયાતી જરૂર છે. અમારા મનમાં પણ તે જ છે. જે અંદરનું રૂ૫ બાઇ મૂર્તિની અપેક્ષાએ અધિક આવશ્યક છે એમ હોય તે ડેવિડનું પાપ પરલિકની અપેક્ષાએ અધિક ન મનાય ?
શ્યાબી–ને, તેમ ન બને. કારણ? ડેવિડ “યાભે નો અંતરંગ (મનુષ્ય) કતા.
સે–આથી તો શું? યહુદીઓ સાથે અમારી તથા બીજી જાતિઓની ભિના નથી, કે યહુદીઓ ઈશ્વરની માનસિક મૂર્તિને માને છે, જ્યારે ઇતર ધમીઓ ઈશ્વરની બાહ્ય તથા માનષિ અને બન્ને પ્રકારની મૂર્તિને માને છે.
એક મુહૂર્ત સુધી મૌન રહી વળી સોક્રેટિસ બોલ્યો કે–વળી તમારી બીજી માન્યતા એ છે કે–પથ્થર કે લાકડાથી બનાવેલ મૂર્તિની પૂજા કરવી એ માત્ર મૂર્ખતા છે.
સ્યાબી- જરૂર, અમારી એ જ માન્યો છે.
સે–દીક. તો અમે એક ભેદની રેખા ખેંચીએ છીએ, તે આ પ્રમાણે--જ્ઞાનીવર્ગ અને સાધારણ મનુષ્યવર્ગમાં જે રીતે ભેદ, એ જ રી: દરેકમાં ભેદ હોઈ શકે અમારા એથેન્સ નગરમાં ઘણુ મનુષ્યમાં દર્શનેનું જ્ઞાન નથી, અને તમારા શહેરમાં અમે સાંભળ્યું છે કે સાધારણ મનુષ્ય સ્વર્ગીય નિયમોને સમજી શકતા નથી, શું આ ભેદ નથી? કે એક તરફ રમજ્ઞાનીઓને સમુદાય અને બીજી તરફ મુભિર જ્ઞાનીએ. આ ખ્યાલ રાખીને વર્તમાન જનતાના વિષયનું વિવેચન કરવું ઘટે. તેઓ પર અને લાકડાની મૂર્તિઓની પૂજા કરે છે જ્યારે તમો તેને મૂઢતા માનો છો.
બી–હા, અમે એમ જ માનીએ છીએ. સો--આ લેકે આ મતાનું કામ શા કારણે કરે છે? યાબી--તેઓ કારણ જાણતા નથી. સા--આમાં અજ્ઞતા પૂજાની કે મનુષ્યની મૂર્તિની, ન & નથી. સ્યાબી- તે હોઈ શકે.
સે--તેઓને અજ્ઞ બેસવાથી તેઓ અજ્ઞાની જેવું કામ કરશે અને તે પણ ત્યાં સુધી તેના હદયનું પરિવર્તન ન થાય ત્યાં સુધી.
સ્પાબો-જરૂર, એમાં કંઈ શક નથી.
સે-જે એમ છે તો તમે તેમની મુતિને પાછળ રાખશે તેથી તેની અજ્ઞાનતા દૂર નહીં થાય. ઉલટું તેઓ તેના જેવા અન્ય અ૪ માર્ગમાં કે અધિકતર કનિષ્ટ
For Private And Personal Use Only