Book Title: Jain_Satyaprakash 1946 10
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521625/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂ88 .) જી ની તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાક B) 3 00 છે તો મારા વર્ષ ૧૨ : અંક ૧ ] અમદાવાદ : ૧૫-૧૦-૪૬ [ક્રમાંક ૧૩૩ વિ ષ ય - ૬ શું ન ૧ વષ' બારમું" (સંપાદકીય ). e : ટાઈટલ પાનું-ર, ૨ સ. ૧૮૪૮ માં રાધનપુરમાં થયેલ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠાના સમયનું સ્તવન e : પૂ મુ. મું. શ્રી જયંતવિજયજી : ૧ ૩ જૈન આચાર e : પૂ. મુ. મ. શ્રી. ભદ્ર કરવિજયજી : ૨ ૪ આધ્યાત્મિક સાસરવેલ અને શણગાર : . હીરાલાલ ૨. કાપડિયા : ૪ ५ निवाहलउ' संज्ञक अन्य जैन रचनायें : श्री. भगरचंदजी नाहटा ७ 5 જૈન દર્શન : શ્રી. મોહનલાલ દીપચંદ ચેકસી : ૯ ૭ સતલાસણા સંસ્થાનમાં અહિંસાપ્રચાર : શ્રી. વૈદ્ય ચીમનલાલ લ. ઝવેરી : ૧૧ श्री केसरियाप्रभु-द्वात्रिंशिका : ૬ મ. . શ્રી નિગપરિગી : ૪ ૯ યુગપ્રલ ન (વાતો) e : N.. ૧૦ ૨થી શતાબ્લીવે હો શાષ્ટોત્તરીf સવાલ : પૂ. મુ. મ. શ્રી કાંતિસાગરજી ११ जन कवियोंकी "संवाद" संज्ञक रचनायें श्री भगरचंदजी नाइटा ૧૨ મુ. શ્રી સૌભા વિજયજીકૃત ભાજનભાવના ગર્ભિત પાર્શ્વજિન–સ્તવન : પૂ. યુ. મ. . રમણિકવિજયજી : ૨૫ ૧૩ શિયળની નવ વાડ : પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી : ૨૬ १४ दो शब्दोंको व्युत्पत्ति प्रो. मूलराजजी जैन નવી મદદ, કાળધર્મ, સુધારા ટાઈટલ પાનું-૨ ૧૬ e 1 લવાજમ-વાર્ષિક બે રૂપિયા ? છૂટક ચાલુ અંક-ત્રણ આના For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ બારમું [ સંપાદકીય ] એક એક કદમ આગળ વધતાં વધતાં “ શ્રી જૈન સત્ય પ્રકાશ પાતાનાં અગિયાર વર્ષ પૂરાં કરી આ અકે બારમા વર્ષમાં પ્રવેશ કરે છે. બાર વર્ષ પહેલાં રાજનગર-અમદાવાદના આંગણે ભરાયેલ યાદગાર મુનિસમેલને નક્કી કરી આપેલ નીતિના પગલે પગલે ચાલીને “શ્રી જૈન સત્ય પ્રકાશે. આજે સમસ્ત શ્રીસંઘના હૃદયમાં એક પ્રકારનું વિશિષ્ટ સ્થાન હાંસિલ કર્યું છે એની નોંધ લેતાં અતિ હર્ષ થાય છે. - વિશ્વયુદ્ધથી કપરા બનેલાં છેલ્લાં ૪-૬ વર્ષનાં અતિ વિષમ સમયમાં પણ ‘શ્રી જૈન સત્ય પ્રકાશ” પાતાની મજલ વણથંભી રીતે ચાલુ રાખી શકયું એનું શ્રેય સમસ્ત શ્રીસંઘને છે. પોતે જન્મ આપેલ આ સંસ્થા અને માસિકને શ્રીસંઘે કદી વીસારી નથી મૂક્યાં; સદાકાળ એના પ્રત્યે હાર્દિક મમતા, સહાનુ ભૂતિ અને સહાયતા દર્શાવ્યા જ કરી છે એ હકીકત અમે નત મસ્તકે સ્વીકારીએ છીએ, અને એ માટે અમારી ઊડી કૃતજ્ઞતા દર્શાવીએ છીએ. શ્રીસંઘની આવી કૃપા નિરંતર આ સંસ્થા અને માસિક ઉપર વરસ્યા જ કરો - એવી શાસનદેવ પ્રત્યે અમે પ્રાર્થના કરીએ છીએ. | ‘શ્રી જૈન સત્ય પ્રકાશ'ના અગિયારમા વર્ષ દરમ્યાન એને એક બહુ ભારી ખાટ આવી પડી તેની નોંધ લેતા અમે ઊડી દિલગીરી અનુભવીએ છીએ. આ સંસ્થાના જન્મથી જ અને આ માસિકના પ્રારંજકાળથી જ એના પ્રત્યેક કાર્યમાં, ધર્મપ્રેમથી પ્રેરાઈને, હમેશાં ઊડે રસ લેતા અને સંસ્થાના સુચારુ સં'ચાલનમાં સદા દુરંદેશીભર્યું અને નિખાલસ માર્ગદર્શન કરાવતા, સંસ્થાની વ્યવસ્થાપક કમિટિની એક સભ્ય શેઠ શ્રી પ્રતાપસિંહ માહોલાલભાઈના અચાનક અવસાન થી સંસ્થાને એક બાહોશ વહીવટદારની ભારે ખોટ આવી પડી છે એની નોંધ લઈએ છીએ. માસિકના જુદા જુદા વિશેષાંકે દ્વારા જૈન ધમ, સાહિત્ય અને સંસ્કૃતિને સળ‘ગ ઇતિહાસ પ્રગટ કરવાની અમારી યોજના, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમય સુધી પહોંચીને, આ યુદ્ધકાળના કારણે, ત્રીજા વિશેષાંક પછી સ્થગિત થઈ ગઈ છે, તેને બીજા બે વિશેષાંકે પ્રગટ કરીને પૂર્ણ કરવાની અમે રાહ જોઈએ છીએ; અને કાગળનિયમન ધારો અને મુદ્રણકામની અત્ય રની અસાધારણ મેઘવારી દૂર થતાં, શ્રીસંઘની ઉદાર મદદથી, એ ય ના વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની અમે ઉમેદ રાખીએ છીએ.. ગત વર્ષમાં જે જે સજજનોએ સમિતિને સહાયતા આપી છે, અને જે જે વિદ્વાનોએ લેખો મોકલવાની ઉદારતા દર્શાવી છે તે સૌને અને પૂ. આચાર્ય મહારાજ આ સર્વ મુનિવરેને અમે અંતરથી આભાર માનીએ છીએ. શ્રીસંઘનું આ માસિક શ્રીસંઘની વધુ ને વધુ સેવા બજાવવા બડભાગી બને 1 For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घोकांटारोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૨ || વિક્રમ સં. ૨૦૦૨ : વીરનિ. સં. ૨૪૭૨ : ઈ. સ. ૧૯૪૬ || માં રવિ . ? || આ વદિ ૫ કે મંગળવાર : ૧૫ મી ઓક્ટોબર | ૨૨૨ સં. ૧૮૪૮ના માગસર વદિ પાંચમે રાધનપુર બેંયરા શેરીમાં થયેલ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠાના સમયનું સ્તવન સં૦–પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયંતવિજ્યજી. (જગજીવન જમવાલ-એ દેશી) વીર જિર્ણોદ મુઝ મન વસ્યા, ત્રિસલા માત મલાર લાલ રે; રાય સિધારથ કુલતિલો, જસદા ભરતાર લાલ રે. વીર. ૧ દુક્કર તપ અતિ આદર્યો, લીધું કેવળજ્ઞાન લાલ રે, સમવસરણમાં શોભતા, ભાખે અંગ અગિયાર લાલ રે. રાધનપુર વર મઠન, વીર જિર્ણોદ અતિધીર લાલ રે, ચરણે અંગુઠે ચલાવી, કનકાચલ ગિરીદ લાલ રે વીરવ છે . મસાલીયા મુખ્ય શોભતા, બાંધવ ચાર ઉદાર લાલ રે; જીવણ ના સહી ભલા, દેવ ગોવીદ હેમરાજ લાલ રે. વીર ૪ વિર જિણુંદ પધરાવીયા, સેરી ભૂયરા ખાસ લાલ રે, સંઘચતવિધિ નોતર્યો, પહોતી મનની આસ લાલ રે. દાને માને આગલા, શિતળ જાસ સભાવ લાલ રે; સાહ શેવિંદજીએ લહા, લાછી લાભ ભલે ભાવ લાલ રે.. વરઘેડા કીધા ભલા, આદ્ય અંત શુભ રીત લાલ રે; શાસન સહ ચઢાવીયે, રાતી જગા રંગ રીત લાલ રે. વર૦ | ૭ | અઢારસે અડતાલમાં, માગસર વદ બુધ પાસ લાલ રે, દિન પંચમી પધરાવીયા, વીર જિણુંદ સુખવાસ લાલ રે. વી૨૦ ૮ છે એ જિન ભવિજન સેવીયે, વિગત થાય વિસરાલ લાલ રે, પુણ્ય ઉદય હોય જેહથી, પ્રગટે મંગલમાલ લાલ રે. વીર ! હા પાટનિવાસી ભેજક ગિરધરભાઈ હેમચંદના હરતલિખિત પ્રાચીન પુસ્તકાના સંગ્રહમાંથી ઉતાર્યું. ૨. વીર | ૫ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન આચાર (એક ઊડતી દષ્ટિ) લેખક-પૂજય મુનિ મહારાજ શ્રી ભદ્રકવિજયજી, પાટણ ધર્મનું મૂળ “આચાર' કે “વિચાર” એ પ્રશ્ન ઘણી વાર ઊભો કરવામાં આવે છે. “ આચાર' વિના ‘વિચાર' સુધરે જ નહિ, અગર “વિચાર” વિના “આચાર' સુધરે જ નહિ, જેવા અંતિમ નિર્ણય પણ ઘણી વાર આપવામાં આવે છે. સત્ય હમેશાં સાપેક્ષ હેય છે. તેથી કોઈ એક પાક્ષિક નિર્ણમ હમેશાં સત્ય તરફ દોરી જવાને સહાયકારક થતું નથી. એટલે સાયની ઝંખનાવાળા મનુષ્યને ફરજિયાત બંને બાજુના નિર્ણયને માન્ય રાખવા પડે છે. જેમ “આચાર' વિના “વિચાર” સુધરે નહિ તેમ “વિચાર” વિના આચાર” સુધરે નહિ અથવા જેમ “આચાર'ને સુધારવા માટે વિચારીને સુધારવાની જરૂર છે, તેમ “વિચારને સુધારવા માટે “આચાર અને સુધારવાની પણ જરૂર છે. એ બંને વાત “જીવનશુદ્ધિ” રૂપી સત્યની ઝંખનાવાળાને અવશ્ય અવારદાય થઈ પડે છે. જૈન આચાર', તેનું વરુપ અને મહત્વ સમજવા માટે જેના વિચાર' અને તેનું સ્વરૂપ તથા મહત્ત્વ સમજવાની અગત્ય અનિવાર્ય થઈ પડે છે, કારણ કે “આચાર” નું મૂળ “વિચાર 'માં છે, એ વાત આપણે ઉપર જોઈ આવ્યા છીએ. જેન વિચાર' એટલે શ્રી જિનેશ્વર દેવોએ કેવળજ્ઞાન પામ્યા બાદ ફરમાવેલ તત્વજ્ઞાન, એ તત્ત્વજ્ઞાનને જે મનુષ્ય એ શ્રદ્ધાપૂર્વક ઝીલ્યું અને જીવનમાં ઉતાર્યું, તે પુરુષોના વિચાર-જૈન તત્વજ્ઞાન જીવના, જગતના અને ઈશ્વરના સ્વરૂપને તથા એ ત્રણના સ્વરૂપને સમજાવનાર જ્ઞાન અને શબ્દના સ્વરૂપને જે રીતે જણાવે છે, તે રીતે તેને સક્ષેપથી અથવા વિસ્તારથી જાણવું, સમજવું, અને વિચારવું, એ જૈન વિયાર છે. જેને વિચારનું સ્વરૂપ નિર્દોષ છે. કારણ કે વિચારની પાછળ રહેલા દેશે તેમાં નથી-રાગથી, હેવી, મેહથી અગર અજ્ઞાનથી વિચારમાં દે આવે છે. એ દેશે મૂળમાંથી જ શ્રી કિશ્વર દેવામાં હેતા નથી. તેથી તેઓના વચનમાં કે વિચારમાં કે જ્ઞાનમાં અસત્યપણું કે વિશ્વ વન દિન પણું કે બીજું અપૂર્ણપણું હોતું નથી. જૈન તત્ત્વજ્ઞાન મુજબ જીવ અનાદિ અનંત, સ્વકને કર્તા, કર્મના ફળને ભોક્તા, કને સંબંધથી ચાર ગતિરૂપ સંસારના પ્રત્યેક સ્થાનમાં ઊપજના અને નાશ પામનાર તથા અ તે કર્મમુક્ત થઈને મેળામાં જનારે. જૈન તત્વજ્ઞાન મુજબ જગતનું વરૂપ પર્યાય રૂપે ઉત્પન્ન થનારું તથા નાશ પામનારું અને દ્રય રૂપે સદા કાયમ રહેનારું-જગતની કઈ પણ વસ્તુનો સર્વથા વિનાશ નથી કે સર્વવ્યા ઉરિ નથી; મૂળ રૂપે કાયમ રહીને તેનામાં ફેરફારો થયા કરે છે, તે જગત છે, અને તે પંચ અસ્તિકાય વરૂપ છે. એટલે જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશપ્રદેશ સમૂહ રૂપે સર્વદા વિદ્યમાન છે. અથવા તે જ ગ્યમય છે એટલે જીવ, પુદ્ગલ, ધર્મ, અધમ, માકાણ અને કાળ, એ છ દ્રશ્ય રૂપે રહેલું છે. જીવ સચેતન સ્વરૂપ છે અને બાકીના ચાર અથવા Truth is ralative to our standpoints. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] જેન આચાર પાય અચેતન સ્વરૂપ છે. જીવ સહિત ચર અથવા પાંચ અરૂપી છે અને એક પુદ્ગલ રૂપી મૂર્ત અથવા બહિરિક્રિય ગ્રાહ્ય છે. જીવની જેમ તે બધાં પણ અનાદિ અનંત છે. જેને તત્વજ્ઞાન મુજબ ઈશ્વર તે સકલકમ મૂક્ત જીવ પોતે જ છે. કર્મના આવરણ નીચે રહેલ છવ સંસારી છે અને કર્મના આવરણ રહિત બનેલો તે જ જીવ સિદ્ધ, અથવા ઈશ્વર અથવા સર્વ શક્તિમાન છે. જીવને કર્મ રહિત બનવાના ઉપાય જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંવર, નિર્જરા કે રાગાદિ દોષોને પ્રતિપક્ષભૂત ભાવના અને સ્થાન છેશ્રી જિનેશ્વર એ ફરમાવેલું આ હરવજ્ઞાન છે અને એનું ગ્રહણ, ધારણ, મનન, પરિશીલન એ જ જૈન વિચાર છે. એ વિચારને જણાવનાર શબ્દ કે (શદસમૂહ૫) વાકય કે (વાકયસમૂહરૂ૫) શાસ્ત્ર, એ જૈન શાસ્ત્ર છે. અને એ કારમાં અને શાસ્ત્ર વગેરેથી જે કોઈ પણ વિલક્ષણતા કે વિશિષ્ટતા રહેલી હોય, તે તે તેના સાપેક્ષપણને સ્વીકારમાં છે. જેને તત્વજ્ઞાન મુજબ કોઈ પણ શબ્દ કે તેના ઉપરથી નિઢળત કોઈ પણ અર્થ નિરપેક્ષ (absolute) નથી, કિન્તુ સાપેક્ષ (relative) છે. એ સાપેક્ષતાને જણાવવા માટે ‘સ્માત’ શબ્દ પ્રત્યેક શબ્દ, શબ્દસમૂહ કે વાકય સમૂહની સાથે જોડાયેલે માનીને જ વ્યયવહાર કરવામાં આવે છે. તેથી સત્યની એક પણ બાલ છૂટી જતી નથી કે અસત્યની એક પણ બાજુનું સમર્થન થઈ જતું નથી. સત્યને જાણવા કે જણાવવાની, સમજવા કે સમજાવવાની આ પહતિને જૈન તત્ત્વજ્ઞાનમાં “સ્થાદ્વાદ પતિ' કે “નેકાન્તવાદની પતિ' તરીકે ઓળખાવવામાં આવે છે, અને તેથી એકાંત કોઈ પણ પક્ષનો આગ્રહ કે અનાદર જૈન તત્વજ્ઞાનમાં કદાપિ હેત નથી. જૈન તત્વજ્ઞાનને વિરાધ હેય તે તે એતિ હરિબિન્દુની સામે હોય છે, નહિ કે કોઈ પણ વાકય કે તેના સમૂહની સામે. વિશ્વ અને તેમાં રહેલ ૫દાર્થો અનંત ધમમય છે, તેને જવનાર બધા દૃષ્ટિબિન્દુઓને જૈન તરવજ્ઞાન અનેકાત દષ્ટિથી માન્ય રાખે છે, તથા એકાત દષ્ટિથી અમાન્ય ઠરાવે છે. જન અચારોનું વાતર અનેકાન્ત દૃષ્ટીમય જૈન વિચારમાંથી થયેલું છે. અને તેથી જ તે જીવનશુદ્ધિનાં બધાં અગાને અપનાવનારું છે. તે કેવળ શારીરિક શૌચમાં વાચિક અત્યમાં કે માનસિક પવિત્રતામાં કે હાર્દિક ભાવ અને તેની શુદ્ધિમાં જ રહેલું નથી, કિન્તુ તે સર્વમાં અને તે સર્વની પાછળ રહેલા માત્મદ્રવ્યની સમગ્ર (integral) શહિમાં રહેલું છે. આત્મદ્રવ્યની શુદ્ધિ તેના ગુણની શુદ્ધિ કે પ્રકટીકરણમાં રહેલી છે તેથી આત્માના મુખ્ય ગુણોની સંખ્યા મુજબ જૈન આચારની મૂળ સંખ્યા પણ પચની જ રાખવામાં આવી છે. જે તત્વજ્ઞાન મુજબ આત્માના મુખ્ય ગુણો. પાંચ છે - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીયે. અને તેથી જેન આચાર પણ પાંચ જ છે–જ્ઞાનચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. જ્ઞાનાચારના આઠ પ્રકાર છે, દર્શન ચારના આઠ પ્રકાર છે. ચારિત્રાચારના આઠ પ્રકાર છે. અને તપાચારના બાર પ્રકાર છે. એ રીતે પ્રથમ ચાર આચારના કુલ છત્રીસ પ્રકાર છે. અને એ છત્રીસ પ્રકારમાં જીવતું મનવચન-કાયાનું છતું બળ અને વીર્ય, શારીરિક અને વાચા બળ તથા માનસિક અને આત્મિક વીર્ય વાપરવાનું હોય છે. તેથી ૩૬૪૩= ૧૦૮ પ્રકારના આચારનું પાલન જન શાસ્ત્રોમાં ફરમાવેલું છે. એ પાંચ આચાર અને તેના ૩૬ તથા ૧૦૮ પ્રકાર અને તેને રિમાવતી ગાથાઓ આવશ્યકસૂત્રકાર શ્રુતકેવળ ભગવાન શ્રી સુધર્માસ્વામી અને For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ આવશ્યકનિયુક્તિકાર શ્રુતકેવળીભગવાન શ્રી ભદ્રબાહુવામાં જેટલી પ્રચીન છે. જૈનધમ માં ઘેાડા પણુ રસ ધરાવનાર બાળથી વૃદ્ધૃત અને સ્ત્રીથી પૂરુ પર્યંત તમામને અતિચારની આઠ ગાથાઓના નામથી એગાથાએ આજે પણ પ્રસિદ્ધ છે. આ પ્રત્યેક રાત્રિક, દેવાસિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં તે ગાથાએ અતિચારની શુદ્ધિ માટે આજે પણ તેટલા જ ભાવ પૂર્ણાંક યાદ કરાય છે. અને તે ગાથાએના વિષેરણ રૂપેજ પાક્ષિકાદિના દિવસે સભામાં ખેાલવા કે મનમાં સભારવા માટે નાના કે મેટા અતિચાર સૂત્રેા ભાષામાં પણ, સાધુ તથા શ્રાવકો માટે, ઉતારાયેલાં છે અને તેના તે તે દિવસ અને સમયે ચોક્કસ વિધિ તરીકે ઉપયાગ કરવામાં આવે છે. જૈન સાધુ તથા ગૃદ્ધસ્થાના સમસ્ત આચારેનુ ધડતર એ ગાથાઓ, એમાં કહેલા માચાર અને એ આચારાની પાછળ રહેલા આત્માના મૂળ ગુણોના પ્રકટીકરણના ઉદ્દેશને અવલખીને રહેલુ છે. ગે આચારનું વણુન અને એનું વિભાગીકરણ એવી ખૂબીથી થયેલું છે કે જે દિવસે જૈન સ ંધરૂપી સૂતેલા સિદ્ધ નિદ્રાને ત્યજી, એ આચારાની ગર્જના અને તેની પાછળ રહેતા ભાવેાના પ્રતિધ્વનિ-પડધાને ધ્યાન દઈને સાંભળવા લાગ્યું, વિચારા લાગ્યા, જીવનના પ્રત્યેક વ્યવહારમાં આચરવા લાગ્યું, એ દિવસે એન બાસપાસ એકત્ર રચેલાં લડા, વિવાદો, વૈમનસ્યારૂપી ક્ષુદ્ર જંતુઓના જૂથેાના જાથા એક પળવારમાં પલાયન કરી જવાને સરાયેલા જ છે. આધ્યાત્મિક સાસરવેલ અને શણુગાર ( લે. પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) ભારતીય તેમ જ અભારતીય સાહિત્યસૃષ્ટિનું અવલોકન કરનારને એ વાત સુવિદિત છે કે રૂપ'ના ઉપોગ અનેક લેખકાને હાથે થયેલા છે. તેમાં જૈનમુનિ સિદ્ધ િની કૃતિ નામે ઉમિતિભવપ્રપંચાકથા એ સંસ્કૃતમાં રચાયેલી રૂપક કથાના મેનમૂન નમૂને છે. એમના પછી જયશેખરે વિ. સ. ૧૪૬૨માં પ્રમેાધચિન્તામણિ નામની ‘રૂપક' કૃતિ રચી છે અને એ જ વિષયની ( વિક્રમની ) પંદરમી સદીના ઉત્તાની ગુજરાતી કૃતિ તે ત્રિભુવનદ્વીપકપ્રબન્ધ છે. એને પરમહંસપ્રમધ તેમ જ પ્રખેાચિન્તામણિચાપાઈ પણ કહે છે. સ્વ. કેશવલાલ હ. ધ્રુવે આને ગુજરાતીમાં જૂનામાં જૂના રૂપક તરીકે ઉલ્લેખ કર્યાં છે. ( જુએ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઈતિહાસ, પૃ ૪૯૦) ∞ામ રૂપક' કૃતિશ્મા કેટલીયે સદીઓ થયા રચાય છે. તેમાંની એક કૃત તે વિનય--- પ્રભસૂરિએ રચેલી આત્મોપદેશસજ્ઝાય છે. એ ખીમજી ભીમસિંહ માણેકે છપાવેલી સાયપાલા (પૃ. ૧૯૪)માં છે. આ કડીની આ કૃતિ ‘પ્રભાત' રાગમાં મીરાંબાઇએ રચેલા અને મુજ અબળાને મેટી મીરાંત ભાઈ”થી શરૂ થતા પદનું તેમ જ ‘વિદે પ્રશ્ અમારા ' એ આ કવિયત્રીના અન્ય પદમાંની નીચે મુજબની ૫'ક્તિનું સ્મરણ કરાવે છે. “ સાસુ મારી સુષુમસ્જીા રે, સસરા પ્રેમ સતાષ જેઠ જગજીવન જગતમાં, માટે! નાવલીએ નિર્દોષ. .. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧] આધ્યાત્મિક સાસરવેલ અને શણગાર આ પંક્તિમાં નીચે પ્રમાણેનાં સમીકરણે છે – સાસુ-સુષુમણું. સસરો પ્રેમ. જે સંતોષ. નાવલી=જગજીવન. ઉપર્યુક્ત આત્મોપદેરાસઝાય હું અહીં આપું તે પૂર્વ ના જીવન સાથે ઓતપ્રોત બનેલી પિયર અને સાસરાની વ્યક્તિઓનુંએના પુત્ર અને પુત્રવધૂ સુધીના સંબધોનું મનરમ રૂપકો વડે રંગાશ ચિત્ર રજૂ કરનારું નીચે મુજબનું ગીત છે “ગીતનું વપ” એ “સુન્દરમ”ની લેખમાળાના છઠ્ઠા લેખાંકમાંથી અહીં ઉહત કરું છું – “હું તો સૂતી રે મારા રંગ રે મહેલમાં સૂતાં તે સપના લાગિયાં જી રે! ઊડાં જળહળ ૨ મેં તો સપનામાં દીઠાં માન સરોવર ભયો દીઠો ! અમાણે હરતી રે મેં તે સપનામાં દીઠા કુંભ કળસ ત્યાં ભર્યા દીઠા છે ! આંગણે આંબલે રે મેં તો સપનામાં દીઠ જય જાવંત્રી હૂંગે મૂંગે છે ! મેતાના એક રે મેં તે સપનામાં દીઠા લીલી હરિયાળી માં બહુ ફળ જી રે ! મે દીવડે રે મેં તો સપનામાં દીઠ કંકુ કેસર કેરાં છાંટણાં જી રે! સૂતા જાગ રે મારી નણંદના વીરા! સપનાના અરથ ઉકેલ છે ! " આમાં નીચે મુજબનાં નવ રૂપકાત્મક સમીકરણો છે – કંથકમેતીને ચોક, નણંડરિયાળી. પિયર જળહળ. પુત્ર=દીવડે. પુત્રવધુ . ભાઈનસ્તીસસરો આવ્યો. સાસરુમાન સરોવર. સાસુજાવંત્રી. આપદેશા સજઝાય “ સાસરીયે અમ જઈ રે બાઈ સાસરીયે અમ જઇ જિનધર્મ તે સાસરું કહીયે, જિનવર દેવ તે સસરો જિનઆણા સાસુ રઢીયાલી, તેના કરવામાં વિચારો રે બાઈ. સાસરીયે | અરાને પરાં યાંહિ ન ભમોર્યો,ભમતાં જસ નવિ લડી રે બાઈ સામે અણ શિયલ રેવાભાવ સોહે ઘાઘરી, જીવદયા કચડી સમકિત ઓઢણી ઓઢો રે જણ, શંકમે ન ખરચી રે બાઈ. સા૨ ' જ આ લેખમાળા પ્રજાબંધુ (સાપ્તાહિક માં કાર્ચ અને એપ્રિલના અંકમાં છપાઈ છે. એમાં એ સાત રેખાંક છે, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષે ૧૨ નિશ્ચય ને વ્યવહાર તણું બે, પાયે નેઉિર ખલકે બેઉવિધ ધર્મ સાધુ શ્રાવકને, કાને અકેટ ઝલકે રે બાઈ. સા. ૩ તપતશે બે બેરખા બહિ, તગતગે તેજે સારા જ્ઞાન પરમત તણું તે અચ, માં પરિણામની ધારા રે બાઈ. સાથે જ રગ સિંદૂરનું કીધું ટીલું, શિયલને ચાંલે શહે ભાવનો હાર હૈયામાં લહેકે, દાનનાં કાંકણ સેહે રે બાઈ. સા૫ સુમતિ સાહેલી સાથે લઈને, દીઠે મારગ વહી કાવ કષાય કુમતિ અજ્ઞાનો, તેહથી વાત ન કરીયે રે બાઈ સા. ૬ મિથ્યાત્વી પીયરમાં ન વસીયે, રહેતાં અલખામણ થઈર્યો ગેહ માયા માવતર વીઆ, દેહિ કાલ નિગમી રે બાઈ. સા૭ અનુભવ પ્રીતમ સાથે રમતાં, મેં આનંદપદ લહિયે વિનયપ્રભસુરી પ્રસાદે, ભાવે શિવસુખ લહીયેં રે બાઈ. સા. ૮ આમાં પીરિયાં, સાસરિયાં, વર્ષ અને અલંકારને અને નીચે મુજબનાં રૂપ –સમીકરણ અનુક્રમે જોવાય છે પીરિયાં –પીયરમિયાત્વી. માવતર=મોહ માયા. સાસરિયાં -પ્રીતમઃઅનુભવ. સસરે જિનવર જેવ. સાસુજિનમણા. સાસરે જિનધર્મ. વસ્ત્ર –ઓઢણી (ઝીણી)=સમકિત. કાંચલડીછવાયાઘાઘરીશીયલ સ્વભાવ. અલંકાર–અકેટ =વિધ ધર્મ. કકણ=ાન, ચાંડલો શિયલ. ટીલું રામ સિંદર. કર=નિશ્ચય ને વ્યવહાર. એર ખાતપ. હાર ભાવ. આ ઉપરાંત પરમતનું જ્ઞાન તે “અચી અને સુમતિ એ “સાહેલી છે. કર્તા–આત્મોપદેશ સક્ઝાય (સ્વાધ્યાય)ના કર્તા વિનયપ્રભસૂરિ છે, પણ તેઓ કાના શિષ્ય છે તેમ જ તેમણે આ કૃતિ કયારે રચી છે તેનો આ સજઝાયમાં ઉલ્લેખ નથી. વિનયપ્રભ નામના કેટલાક મુનિઓ થમાં છે, જેમ કે (૧) વિ. સં. ૧૪૧૨માં ગૌતમ સ્વામીને રાસ રચનારા, (૨) વિ. સં. ૧૫૧માં ષષ્ટિશતક ઉપર ટીકા રચનારા તપરનના વિદ્યાગુરુ, અને (૩) વિ. સં. ૧૭૮૪માં નેમિભક્તામર રચનારા પીમિક ગચ્છના ભાવપ્રભસૂરિના દાદાગુરુ. આ પૈકી કેઈએ સજઝાય રચી છે કે અહીં નહિ નોંધેલી અન્ય વ્યકિતએ તેમ કર્યું છે તેને નિર્ણય કરવા માટેનાં સાધને મારી પાસે નથી. ગેપીપુરા, સુરત, તા. ૨૮––૪૬ ૧ “સેપારી ઘાટનું સ્ત્રીના કાનનું ઘરેણું, ઘૂઘરીઓનાં ઝૂમખાવાળું લેળિયું” એ અર્થ “સાર્થ ગુજરાતી જોડણીકોશ”માં “અકેટો' શબ્દને અપાયો છે. ૨ ઝાંઝર.. શ્રીરના કેણીના એક ઘરેણને બેરખી' કહે છે, તો શું એ જ આ છે ? રુદ્રાક્ષના મોટા મણકાની માળાને એર' કહે છે, પણ એ તે અપ્રસ્તુત જણાય છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'विवाहलउ' संज्ञक अन्य जैन रचनायें लेखक-श्रीयुत अगरचंदजी नाहटा, बीकानेर " श्री जैन सत्य प्रकाश " के गत १३०-१३१ वे अंकमें प्रो. हीरालाल र. कापडियाका “विवाहलउ साहित्य रेखादर्शन" शीर्षक लेख प्रकाशित हुआ है उसकी कतिपय भूल-भ्रांतियोंका निरसन करते हुए विशेष ज्ञातव्य प्रकाशित किया जा रहा है। १. जिनपद्मसूरिका सं. १४८० में स्वर्ग लिखा वह गलत है। उनका स्वर्ग सं. १४०० में हुआ है। संभव है छपनेमें या लिखनेमें भूल रह गई हो । २. सं. १४०० के लगभगकी लिखित प्रतिमें नेमिनाथद्वादसमासवर्णन गा. १६ अज्ञातकतृक उपलब्ध है । पता नहीं वह विनयचंद्रसे पूर्वका है या समकालीन है। ३. बालशिक्षाके रचयिता संग्रामसिंहको भरतेश्वर-बाहुबलीरासकी प्रस्तावना पृ. ४१ में खंभातके श्रीमाल दाढाके पुत्र कुमरसिंहका पुत्र लिखा है। १. विवाहलउकी सूचिमें निर्दिष्ट निम्नोक्त रचनायें हमारे संग्रहमें हैं(१) ऋषभदेवविवाहलउ सेवग। (७) नेमिविवाहलउ वीरविजय । (२) कीर्तिरत्नसूरिविवाहलउ कल्याणचंद्र। (८) शांतिनाथविवाहलउ ब्रह्म । (३) गुणरत्नसूरिविवाहलउ पद्ममंदिर। (९) सुमतिसाधुविवाहलउ लावण्यसमय। (४) जिनचंद्रसूरिविवाहलउ सहजज्ञान । (१०) जंबूविवाहलउ हीरानंदसूरि । (५) जिनेश्वरसूरिविवाहलउ सोममूर्ति। (११) शांतिविवाहलउ आणंदप्रमोद । (६) जिनोदयसृरिविवाहलउ मेरुनन्दन । (१२) नेमिविवाह केवल (प्रकाशित)। इनमेंसे नं. ५-६ हमने अपने संपादित ऐतिहासिक जैन काव्य संग्रहमें प्रकाशित भी कर दिये हैं । नं. २-३-४ को प्रतिलिपी जैसलमेर भंडारसे लाई गई है, और भन्यत्र अद्यावधि अप्राप्त है। ५. आदिनाथ रास धवल और ऋषभदेवविवाहलउ दोनों एक ही विषयकी रचनाओंके रचयिता एक ही नामवाले 'सेवक' कविका होना विचारणीय है। ऋषभदेव विवाहलउ - का बहुत ही प्रचार रहा है । उसकी करीब ८-१० प्रतियें तो मेरे संग्रहमें ही है। ६. कीर्तिरत्नसूरिविवाहलउके कर्ता कल्याणचन्द्र देवचन्द्र के शिष्य न हो कर १ हमारे संग्रहकी प्रतिमें अंतमें 'हीराणंद'के स्थान पर 'जइप्रभरि' पाठ है। For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir <] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ कीर्तिरत्नसूरिके ही शिष्य थे, ऐसा इस विवाहल उके अंतमें निर्देश है। गुणरत्नसूरि विवाहलउके कर्ता पद्ममंदिर ऋषिमंडलवृत्तिके कर्ता ही हैं और वे भी गुणरत्नसूरि ( कीर्तिरत्न सूरिजीके पट्टधर ) के शिष्य थे । हीरानन्दसूरिकी रचनाओंके निर्देशमें कलिकालका उल्लेख है वहां "रास" शब्द और चाहिये । ७. विवाह संज्ञक दो अन्य राजस्थानी जैनेतर रचनायें मेरे संग्रह में हैं वे हैं१ हरीजीका विवाहलउ (पद्ममंगलरचित) और २ गुणविजैविवाह ( मुरारिदासकृत ) । 1. विवाहसंज्ञक रचनाओं में जिनप्रभ ( आगमिक) कृत 6 ८.. अंतरंग विवाह ' सबसे प्राचीन है । पाटणसूचि पृ. २७२ । I — ९. हमारे संग्रह में अद्यावधि अज्ञात कई विवाहले उपलब्ध हैं जो इस प्रकार हैं(१) आर्द्रकुमार विवाहलउ गाथा २४ अज्ञातकर्तृक (प्रारंभकी ६ गाथा कम ) सं. १४९३ लिखित । (२) नेमिविवाहलउ गाथा २६ जयसागर सं. १५०५ लिखित । (३) शांतिविवाहलउ गाथा २७ तपोरत्न ( १६ शताब्दी) (४) महाबीर विवाहलउ गाथा ३२ कीर्तिराज (कीर्तिरत्नसूरि) (१५वीं शताब्दी) (५) शालिभद्रविवाहलउ लक्ष्मण सं. १५६८ लिखित । (६) शांतिनाथविवाहलउ गाथा २३ हर्षधर्म ( १६वीं शताब्दी) । (७) आदिनाथविवाहलउ गाथा २५ रत्नचन्द्र ( १६वीं शताब्दी) । (८) अजितशांति विवाहलउ गाथा ३२ मेरुनंदन (१५वीं शताब्दी) इनमेंसे नं. ६-७-८ को कहीं स्तवन, विनती आदि संज्ञा भी दी है १०. विवाहलउ संज्ञक रचनायें सबसे अधिक हमारे संग्रह में हैं । 1 एक सुझाव विवाहलउ, फागु, संधि, वेलि आदि विविध नामवाली अनेक रचनायें जैन कवियोकी उपलब्ध हैं । उनका वास्तविक परिचय तो उन सबके सम्मुख होने पर ही मिल सकता है, अतः एक नामवाली जितनी रचनायें उपलब्ध हों उन सबका संग्रह कर स्वतंत्र रूपसे ग्रन्थ प्रकाशित करने की ओर जैन एवं गुजराती प्रकाशकोंका ध्यान आकर्षित किया है नाता I For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શન લેખક-શ્રીયત મેહનલાલ દીપચંદ શેકસી. (ગતાંકથી ચાલુ) નવ તત્ત્વમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ રૂપ છ વસ્તુને જીવન લક્ષણરૂપ કહી છે. એ છયેને વિકાસ વ્યક્ત કે અવ્યક્ત જેમાં હેય તે જીવ છે. એથી વિપરીત દશામાં જે જોવાય છે તે સર્વને સમાવેશ અછમાં થાય છે. અજીવને ઓળખવાનું મુખ્ય ચિત “ચેતનાને અભાવ' છે. અચેતન-જા-અછબ આદિ તેને જુદા જુદાં નામો છે. નીચે પ્રમાણે એના પાંચ ભેદ પાડવામાં આવ્યા છે- ૧. ધમાં તણાય, ૨. અધર્મીતિકાય, 8. આકાશાસ્તિકાય, ૪પુદગલાસ્તિકાય અને ૫. કાળ એમાં ઉપર વર્ણવી ગયા એ છવાસ્તિકાય ભેળવતાં સંખ્યા છની થાય. એને જ પદ્રવ્ય કે ઓળખવામાં આવે છે. અને જેન સાહિત્યના ગ્રંથમાં એ સંબંધી વિસ્તારથી કહેવામાં આવ્યું છે. અંતકાય એટલે પ્રદેશોને સમૂહ. પ્રત્યેક જીવને અસંખ્ય પ્રદેશો છે. અને તેવી જ રીતે ધર્મ અને અધર્મ રૂપ દ્રવ્યોના પણ છે. આકાશ દ્રવ્યના પ્રદેશો અનંતા છે, અને પુદ્ગલ દ્રવ્યના સંખ્યાતા, અસંખખાતા અને અનંત પ્રદેશ છે. કર્મને સમાવેશ આ પુદગલ દ્રશ્યમાં થાય છે. કેવળ કાળ દ્રવ્ય એક જ એવું છે કે જેને પ્રદેશો હેતા નથી. એ કારણે એની ગણના અસ્તિકાય યાને સમૂહમાં કરાતી નથી. અનામત યાને ભવષ્ય કાળ અનુકન્ન હોવાથી તેમ જ ગત યાને ભૂતકાળ વિનષ્ટ થઈ ગયેલ હેવાથી અને વર્તમાન સમય પ્રદેશ રહિત હેવાથી માત્ર નવાજૂનાની અપેક્ષાને આશ્રયી એ દ્રવ્ય કાય છે. ચૌદ રાજલોકમાં ઉકત પાંચે અરિતકાયનું અસ્તિત્વ છે. વિશેષતા એટલી છે કે આકાશ અરિ કા સદૂભાવ એની બહાર અલકમાં પણ છે તેથી આકાશ દ્રવ્યના લકાકાશ અને અલકાશ રૂ૫ બે ભેદ પડે છે. અહીં ધર્માસ્તિકાય અને અધમીતિકાય ૨૫ જે બે પદાર્થની વાત કરવામાં આવી છે તેને ધર્મ અર્થાત પુણ્ય અને અધર્મ અર્થાત પાપ અથવા તો શુભ-અશુભ કર્મો સાથે કંઈ સંબંધ નથી. એને શબ્દાર્થ એ થાય છે, છતાં એ અર્થમાં અહીં લેવાના નથી. બીજા કોઈ દર્શનમાં આ પ્રકારના પદા બતાવાયા નથી, છતાં હવે પછી એ અંગે જે વ્યાખ્યા બાંધવામાં આવી છે એ જોતાં સહજ જણાશે કે અગમમાં કહેલ આ પદાર્થો સહેતુક છે. ૧. ધમસ્તિકાય-જીવ–પુદ્ગોને ગતિ કરવામાં સહાયક છે. ૨. અમસ્તિકાય-છવ-પુદ્ગલેને સ્થિત થવામાં સહાયભૂત છે. તાક પાણીમાં માછલું ગતિ તો સ્વબળે કરે છે, છતાં પાણીની એને જે પ્રકારની સહાય જરૂરી છે તે પ્રકારની ધર્માસ્તિકાયની સહાય જીવપુદ્ગલ સંબંધમાં છે. માર્ગે ચાલી રહેલ મુસાકરને થાક લાગતાં જ વિશ્રામ લેવાનું મન થાય છે. એ વેળા એકાદ વૃક્ષની શીળી છાયા નજરે પડતાં જ એ થામ છે તેમ જીવ–પુદગલમાં સ્થિત થવાની શક્તિ પિતાની છે, પણ વૃક્ષની છાયા માફક અધમસ્તિકાય સહાય રૂપ બને છે. આ બન્ને પદાર્થનું અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે તે અલકામાં છવ–મુગલકાં તે સદાકાળ ગતિ કર્યા કરવાને પ્રસંગ અ વે અથવા તે એક જ સ્થિતિમાં રહેવા જણું બને. ચૌદ રાજલક પર્યત ઉભય દ્રમ્પને હરાવ હોવાથી છવ-પુલા માટે એ આખરી રસ્થાન છે. એ ઉપરથી ઉભય પદાર્થનું અસ્તિત્વ તસિહ છે. અલકાકાશમાં માત્ર એકલું આકાશ દ્રવ્ય જ છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ ૩. આકાશસ્તિકાય-અવકાર આપવાના સ્વભાવવાળું આ દ્રવ્ય છવ–પુરને લાકડામાં જેમ ખીલીને સ્થાન મળે છે એમ પિતામાં સ્થાન આપે છે. ચૌદ રાજલોમાં - એવું એક પણ રથાન નથી કે જયાં જવ–અજીવને સદભાવ ન હોય. તા ક-ચૌદ રાજલકના મુખ્ય પણે ઊર્ધ્વ, તિયંગ અને અધા એવા ત્રણ ભાગ પડે છે. સાદી ભાષામાં એ વાત મૂકીએ તે જ્યાં દેવોને વાસ છે એ જ યાને ઉપરના ભાગ; જેને વર્ગ કહેવામાં આવે છે. જયાં નારકે યાને દુઃખથી પીડાતા જીવોને વાસ છે એ અધે યાને નીચેનો વાસ, જે સાત નરક તરીકે ઓળખાય છે. એ બન્નેમાં રહેલ વચલ પ્રદેશ એ આપણે માનવ યાને તિયંગ લોક; એમાં તિય અને મનુષ્યો વસે છે. ઉપર મેરા પ્રમામાં સુખ છે તે નીચે મોટા પ્રમાણમાં દુઃખ છે, જયારે મનુષ્યલોકમાં સુખ અને દુઃખ જેડલા રૂપે રહે છે. મનુષ્યલેકની મર્યાદા બા પ્રમાણે કહેવામાં આવી છે: મધ્યમાં મેરુ પર્વત છે. એને ફરતો એક લાખ જનના ઘેરાવાવાળે બૂડપ છે. મેરુ પર્વતની નજીકમાં ઉત્તર-દક્ષિણે મહાવિદેહ ક્ષેત્રના બત્રીશ વિજયો યાને મોટા પ્રદેશો પથરાયેલા છે. એને દક્ષિણ છેડા પર ભરતક્ષેત્ર અને ઉત્તર છેડા પર અરવત નામા ક્ષેત્ર છે. ભરત, મહાવિદેહ અને અરવત-એ ત્રણે ક્ષેત્રે કર્મભૂમિ તરીકે ઓળખાય છે. એમાં વસનાર છને પિતાનો વ્યવહાર અસિ, મસી અને કૃષિના જેરે ચલાવવો પડતો હેવાથી કર્મભૂમિ એવું નામ ગુણનિષ્પન્ન છે. ભારત અને મહાવિદેહના વચગાળે તેમ જ અરવત અને મહાવિદેહ વચગાળે પર્વતો મારફત જેના આંતરા પડયા છે એવા યુગલીકાના બે બે ક્ષેત્રો આવેલાં છે. એમાં વસનારની જરૂરિયાત દશ પ્રકારનાં કલ્પવૃક્ષ દ્વારા પૂરી પડતી હેવાથી એ સર્વ પ્રદેશો અકર્મ ભૂમિ તરીકે ઓળખાય છે. જબૂદીપને ફરતા લવણસમુદ્ર વલયાકારે છે. એ સમુદ્રને વલયાકારે ધાતકી ખંડ નામા બી જે કીપ વીંટળાય છે. એને ફરતે કાલેદવિ નામા સમુદ્ર પ્રથમના લવણસમૃદ્ધની માફક વલયાકારે યાને ગોળાકારે વીંટળાય છે. એ પછી પુષ્કરવાર દ્વીપનામા જે દીપ વલયાકારે આવેલો છે. એના અર્ધા ભાગે વાડની માફક ગાળ'કારે માનુષ્યોત્તર નામ વિશાળ પર્વત ખડે થાય છે. આ પ્રમાણુ જેતએ દ્વીપના અર્ધા ભાગમાં જ વસતી છે. પ્રથમના જંબૂદીપ માફક પાછળના દ્વીપમાં કર્મ અને અકર્મ ભૂમિઓ આવેલી છે. દ્વીપનું પ્રમ ણ બમણું થતું હોવાથી એ ભૂમિઓને વિસ્તાર પણ બમણ થાય છે. ત્રીજા પુષ્કવરમાં એ ન્યાયે ચારગણું સંભવે, પણ વસતી અધ ભાગમાં જ હોવાથી ત્યાં પણ બમણી ભૂમિઓ છે. આ રીતે માનવેતર પર્વતની મર્યાદા કર્મભૂમિ તરીકે ઓળખાતાં પાંચ ભરત, ચિ મહાવિદેહ અને પાંચ અરવલ સમાય છે અને એ છે રણે અકર્મ ભૂમિના ક્ષેત્રો વશ થાય છે. આ સમગ્ર પ્રદેશને અઢી દ્વીપ તરીકે ઓળખવામાં આવે છે. એની મર્યાદા પસ્તાવીસ લાખ યોજનની છે અને એટલે પ્રદેશ મનુષ્યલેક ગણાય છે, કેમકે ત્યાં સુધી જ માનની વસતી છે. એટલા ભાગમાં જ માનવોનો જન્મમરણને સદભવ છે. એ પછી એક બીજાથી બમણું વિઝભ યાને ઘેરાવાવાળા વયાકૃતિએ આવેલાં અસંખ્ય દીપ-સમુદ્રો છે એમ છેલાનું નામ સ્વયંભૂરમણ સમુદ છે. . ૪. પદગલાસ્તિકાય–પુદ્ગલે ૨૫શ-રસ-ગંધ અને વણે કરી યુક્ત હોય છે. તે અણુ-પરમાણુ અને રકંધ પ્રદેશાદિ રૂપના હોય છે. મેટ યાને સમગ્ર ભાર તે કંધ, એનો અમુક ભાગ તે દેશ, નાનામાં નાને ભાગે તે પ્રદેશ; જ્યાં લગી એ અંધ સાથે જોડાયેલ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ | સતલાસણા સ્થાનમાં અહિંસા પ્રચાર [ ૧૫, હે છે ત્યાં લગી પ્રદેશ તરીકે ઓળખાય છે, પણ છૂટા પડી ગયા પછી એની ઓળખાણ પરમાણુ તરીકે થાય છે. આ પરમ ણનો સંભવ એકલા પુદગલ દ્રવ્યને જ છે, કેમકે બાકીના છા, ધર્મ, અધર્મ અને આકાશ રૂપ ચાર દ્રવ્યોમાં પ્રદેશ અભિન્ન હોવાથી, એ છૂટા પડવાનો સંભવ જ ન હોવાથી એ દરેકના ત્રણ ભેદ જ થાય છે. સ્કધ, દેશ અને પ્રદેશ, ત્યાં ચોથે પરમાણુ છે જ નહીં. આ રીતે પ્રદેશ અને પરમાણના સ્વરૂપમાં ફેર નથી. ૫, જીવાસ્તિકાય–આ લેખની શરૂઆતમાં જ જીવ સબંધી વિરતારથી કહેવામાં ગાવ્યું છે. ૬ કાળ- છઠ્ઠા દ્રવ્ય તરીકે લેખાય છે. એની વ્યાખ્યા અગાઉ આવી ગઈ છે. નવા-જાનાની વર્તન એનું લક્ષણ છે. બાકી એ અસ્તિકાય નથી એ વાત જરા પણ ધ્યાન બહાર થવા દેવાની નથી. (ચાલુ) સતલાસણા સંસ્થાનમાં અહિંસાપ્રચાર [ ઠાકોર શ્રી તખ્તસિંહજીને વટ હુકમ ] લેખક–વેવ ચીમનલાલ લલુભાઈ ઝવેરી, મહુધાપ્રાચીન આર્ય અનાય ઘર્મપ્રચારકે દ્વારા મનુષકલ્યાણાર્થે ઉદિષ્ટ થયેલા અને નિયત કરાયેલા ધર્મો પૈકી અહિંસા ઉફે દયા એ સર્વમાન્ય અ સર્વ પ્રકારના ધર્મોમાં મુખતમ ધમ છે. ભારતવર્ષની પવિત્ર ભૂમિ ઉપર જેનધર્મ અહિંસ નું સર્વપ્રધાન ધર્મ તરીકે બીજારોપણ કર્યું ત્યાર પછી અસંખ્ય બુદિવિભવવાળા વિદ્વાનોએ તરવવિવેચનામાં તફાવત કરવા છતાં અહિંસાધર્મ તે તેમને માન્ય જ રાખવો પડ્યો. અને એ જ ધર્મો વર્તમાન જગતના માનવસમાજની આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં મળતા પ્રાપ્ત કરી. એ સર્વ ધર્મપ્રચારમાં પ્રાતઃ સ્મરણીય પ્રભુ મહાવીર સર્વ જ્ઞાત છે. સુહ ધર્મને સિદ્ધાંત અહિંસાપ્રધાન હોવા છતાં એ અહિંસા નામશેષ થવા પામી છે, ત્યારે ભારતવર્ષમાં વર્તમાનમાં જૈનધર્મ પાલકે મુઠ્ઠીભર હોવા છતાં તેમના અહિંસાના સિહતિ વદિ ધર્મ ઉપર પણ ઊંડી છાપ પાડી છે, જે લોકમાન્ય બાલગંગાધર “તિલક જેવા સમર્થ દેશનેતાને પણ માન્ય છે. ભારતવર્ષમાં જૈનધર્મોપદેટાઓના પ્રયત્નથી જૈનેતર રાજ્યકર્તાઓએ પણ અહિંસાએ પ્રત્યે અપૂર્વ માન અને માદરભાવ પ્રદર્શિત કર્યો છે. સમગ્ર ભારતવર્ષમાં અને તેમાં પણ મુખ્યત્વે ગુજરાત, કાઠિયાવાડ, માળવા, મારવાડ, કચ્છ વગેરે દેશમાં ચૌલુક્યચક્રવ પરમહંત મહારાજાધિરાજ કુમારપાલદેવના સામ્રાજયમાં કલિકાલસર્વ પ્રભુ હેમચન્દ્રચાર્યના ઉ૫દેશે અહિંસાની જે જડ પ્રજાના હદયમાં વાવી તેનાં દર્શન અનેક રાજ્યકાન્તિઓ થવા છતાં હજી પણ થી કરે છે. એ અહિંસાધર્મના પૂર્ણ પ્રચાર સમયે જ ગુજરાતનું આધિપત્ય ભારતવર્ષમાં સર્વોપરિ હતું. ભારતવર્ષના મુગલ સમ્રાટ અકબરના વિશાળ સામ્રાજ્યમાં પણ જેતાયા હીરવિજ્યમુરિ અને તેમના વિદ્વાન શિષ્યમંડળના પ્રબળ ઉપરેશે અકબરના હૃદયમાં પણ અહિંસાનું બીજારોપણ કર્યું હતું અને છ માસ જેટલી લાંબી મુદત સુધી મુસલમાની રાજ્યમાં પણ અહિંસાને પ્રચાર થઈ શક હતો. એ અતુલયના પ્રભાવે પશુ પ્રજના હદયમાં અહિંસાધર્મે મજબૂત રીતે વાસ કર્યો. અકબરના પ્રતિસ્પર્ધિ વૈદિક ધર્મયાયી મહારાજાઓ પૈકી મેવાડધિપતિ સિસડીયાકુલભૂષણ મહારાણા પ્રતાપસિંહ અને કચ્છના For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ (વર્ષ પર રાવ ભારમલ વગેરે નાના મોટા રાજ્યકર્તાઓએ પણ હિસાધમને અપૂ મા થી નિકળી તેના પાલનમાં પિતાને હિરસો આપવા પાછી પાની કરી નથી એટલું જ નહિ પરંતુ અકબરના વંશક્રમાનત બાદશાહ જહાંગીર, શાહજહાંન, અને ધમધ ઔરંગજેબ સુધી પણ ધ્યાને પ્રચાર કરાવવાની જૈનધર્મોપદેષ્ટાઓની પ્રવૃત્તિ ચાલુ હતી. અને તેના પરિણામે અમુક દિવસ સમગ્ર મુગલ સામ્રાજ્યમાં રાજકીય નિયમ મુજબ અહિ સા પળાવવા ભાગ્યશાળી નિવડી શક્યા હતા, એવં અન્યાન્ય મુસલમાની રિયાસતો જેવી કે જુનાગઢમાં નવાબી રાજ્ય વગેરે અનેક હીંદુ મુસલમાની રાજ્યોએ અહિંસાને પ્રચાર કરામાં પિતાને હિરસો આપે છે, જેની શિલાલેખો, તામ્રપત્ર, દરતા અને ઐતિહાસિક અંશે સાક્ષી પૂરે છે. દયા એ ઉચ્ચતમ માનવ હૃદયને સર્વોત્કૃષ્ટ ગુણ છે. અને એ ધારાએ જ સમરને પ્રાણીવર્ગને સુખનો માર્ગ પ્રાપ્ત થાય છે. એ દયાનો સિદ્ધાંત પાળવા માટે છે સબંધીનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ. તે જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સર્વેદ દયા પાળવી અશકય છે. અએવ જેને સિદ્ધાંતમાં ધણું પ્રાચીન કાળથી વિશાળ પ્રાણિવિ શાસ્ત્ર પઠાણ છે. આ પ્રાણીવિજ્ઞાન વિષે અને જે બે બાલ લખવા જઉં તે લેખ ઘણે લાંબે થઈ જવાને સંભવ હેવાને લીધે એટલું જ કહીશ તેટલી ઉચ્ચ દયા પાળવાના ઈચ્છુકોએ તવિષયક ગ્રંથો જેવા તસદી લેવી. જેઓ મોજ શેખને માટે અથવા શારીરિક પિષણ માટે યા દેવી દેવાની પ્રસન્નતા દ્વારા ઐહિ સુખની પ્રાપ્તિની આશાથી જાણીવધ કાવા દોરાય છે તેવા માનવસમાજને જાહેર ઉપદેશ દ્વારા અહિંસાની મહત્તા સમજાવી મૂંગા પ્રાણએના પ્રાણુસંરક્ષણને પ્રયત્ન કરો એ સર્વોત્કૃષ્ટ પ્રાણીસુ અને એને જ કલ્યાણનો તથા અહિંસાના મૂળ પાયો છે. એ જાણીને સૌ ધર્મપ્રેમીઓને ખુશી થશે કે આવા પ્રકારની અહિંસાને પ્રચાર હાલમાં મહાતીર્થ તારંગા પર્વતની પૂર્વોત્તર ખીણુના પ્રદેશમાં આવેલા સતલાસણ, કાસણા ભાલુસણા, ટીંબા અને વાવ એ પાંચ ગામમાં, આમોદમાં આવેલી આણસર ગમછના યતિની ગાદીના નાયક પંન્યાસ ઉમેદવિજયજીના શિષ્ય યતિ શ્રી ચંદ્રવિજયજી પંન્યાસ તે તે ગામોમાં જતાં ત્યાંના ગરાસદારને ઉપદેશ આપી દયાની લાગની ઉપન ઝી. જેને સંબઈના અનુકંપા ફન્ડના સેક્રેટરી શેઠ ડાહ્યાભાઈ હાલ દની સૂચના અને અનુદન મળતાં, તથા ગઢવાડાના થાણદાર સાહેબ કાંતિલાલભાઈ જે જૈન હોઈ અમદાવાદના રહી છે તેમના પ્રયત્નને ઉમેરો થતાં, અને ત્યાંના વસ!! જેનેની દયાપ્રચાર માટે અપાર ઉત્કંઠાને એપ ચઢતાં, ત્યાંના ગરાસદારાએ પિતાની સરહદમાં થતો પ્રાણાવધ સદંતર બંધ કર્યો છે. તેને માટે પંન્યાસ યતિ શ્રી ચંદ્રવિજયજી, મુંબઈ ના સેક્રેટરી શેઠ કાવ્ય ભાઈ, ગઢવાડાના થાણદાર સાહેબ કાંતિલાલભાઈ અને ત્યાંના ગરાસદારે ઠાકોર સાહેબ તકતસિંહજી વગેરેને ધન્યવાદ આપીએ છીએ, વધમાં લેખક અને સમસ્ત જૈન પ્રજા ચાહે છે કે આ દયાપ્રચારનો ઘડવામાં આવેલા રાજકીય નિયમ સાંના સર્વ ગરાસદારો પળાવવા સદાને માટે આતુર રહી પ્રજામાંથી કઈ પણ મનુષ્ય તે નિયમનો ભંગ કરવા દોરાય નહી એવી સાવચેતી રાખવાની વિનંતિ પૂર્વક લેખક વિરમે છે. - ઉપરોક્ત નિયમ માટે લખવામાં આવેલ દસ્તાવેજ નીચે પ્રમાણે છે ૧ આ પ્રકાર શ્રી ક્યા ક્ષત્રિય વંશના છે તે જાણવા મળ્યું નથી - - - For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] સતલાસણા સંસ્થાનમાં અહિંસાપ્રચાર જાહેરનામું અમેને આજ રોજ એટલે તા. ૧૩-૧૦૧૯૨૬ બુધવારને રેજ' પૂજ્ય-આમોદના ગોરજી મહારાજ શ્રી ચંદ્રવીજયજીના ઉપદેશથી તેમજ મુંબઈના અનુકંપા ફન્ડના સેક્રેટરી સાહેબ“શેઠ ડાહ્યાભાઈ નાહાલચંદની સુચનાથી ઘણે અંતઃકરણ-” માં આનંદ ઉદભવે છે તેમની આવી અભયદાનની સુચના નીચેથી અમારી ગાદી અમર તપે અને વંશવેલડી વધે એવી પ્રેમભરેલી સૂચના તેમજ અમારા સતલાસણા અને વાવગામના મહાજનની ઉત્કંઠા બર લાવવા અમે આજે ઘણા ખુશીથી અમારી તાલુકાની વૈયતને જાહેર કરીએ છીએ કે કેઈએ કેઈ પણ તીવસ ગરીબ બીચારા મુગાં પ્રાણી ને ઘાત કરે નહી અને જે કરશે તે તાલુકાના ગુન્હેગાર થશે અને તેમને તાલુકા દ્રોહી ગણીને ઘટારત કરવામાં આવશે અમે પોતે પણ પરંપરાથી ચાલતા આવેલા.” નવરાત્રના તહેવારોમાં દરબારમાં જે મુંગા પ્રાણીને વધ થતું આવ્યું છે તે રીવાજ ચાલુ સાલથી હમેશનેમાટે બંધ કરવા કબુલ થતાં હૈયતને અલ્હાદ આપવા જાહેર કરીએ છીએ અને અમને આશા છે કે(અ)મારા તાલુકા– ની વફાદાર રિયત પૈકીમાં સતલાસણું અને વાવનું મહાજન કે જેમની ખાસ વિનંતી છે તે પણ સંતોષ પામશે સદરહુ જાહેર નામાની એક નકલ આમોદના ગુરુમહારાજ શ્રી ચન્દ્રવિજયજીને આપવી તથા એક શેઠ ડાહ્યાભાઈને આપવી અને એક મહેરબાની ધઢવાડા છલાના થાણદાર સાહેબ તરફ મેકલવી અને બીજી ફાલતુ પ્રતે તાલુકાના ગામોમાં પ્રસિદ્ધ કરવી.” - - - - - - - - - - - તા. ૧૩-૧૦-૧૯૨૬ THAKOR SHRI તન સિંહજી કારશ્રી ઠાકોર તાલુકે સતલાસણા મી. તાલુકે સતલાસણું સંવત ૧૮૮૨ આધિન પૂર્ણિમા તારંગા SATLASANA Taluka 1 • અત્રે દસ્તાવેજમાં બે ગામનાં નામે જણાવેલાં છે, પરન્ત કોઠાસણા, ભાલુસણ, અને હા એ ગામે પણ ભેગાં સમજવાં લેખક, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीकेसरियाप्रभु-द्वात्रिंशिका फर्ता:-पूज्य आचार्य महाराज श्रीविजयपद्मसूरिजी [आर्याच्छंदः] पंधित नेमिनाहं, सीलहर नेमिसूरिपयपउमं ॥ सिरिकेसरियापहुणो, रपमि दातिसियं समयं ॥ १ ॥ अण्णाणकट्ठजलणं, मोहघणानिलमुहंबुयालोय ॥ कारुण्णवाहिजलहि, भवनिण्णासं पगढमलं ॥२॥ अरिहंतं भगवंत, तिस्थयरं पुरिससीहमिज्जपयं ॥ पवरसयंसंबुद्ध, सइ केसरिबापटुं वंदे ॥ ३॥ (युग्मम्) आइगरं गयरोसं, पुरिसुत्तमपुरिसपुंडरीयपरं । पुरिसवरगंधहत्थि, सिरिकेसरियापहुं वंदे ॥४॥ लोगुत्तमलोगहिय, लोगपईवं च लोगवरना ॥ लोगुज्जोअगरं तं, सिरिकेसरियापहुं वंदे ॥ ५ ॥ अभयदयं नयणदयं, मग्गव्यं सरणदायगं वीरं ॥ योहिदयं धम्मदय, सिरिकेसरियापहु वंदे ॥६॥ जिणधम्मनायगवर, जगनाहं धम्मदेसयं धीरं ॥ घरधम्मचकवट्टि, सिरिकेसरियापहुं चंदे ॥ ७ ॥ अगचिंतामणिदेवं, जगरक्खगधम्मलारहिं पुज्ज ॥ विस्सुद्धारणसीलं, सिरिकेसरियापहुं वंदे ॥ ८ ॥ जावयतारगबुद्धं, अक्खलियपबोहदसणं तिण्णं ॥ घोहगमोयगमुत्तं, लिरिकेसरियापहुं वंदे ॥ ९॥ सवण्णुसव्वदद्रिसिं, विणट्ठकवर्ड विहूयघारयं ॥ अइसयसंदोहजुयं, सिरिकेसरियापहुं वंदे ।। १० ॥ सरमि पसण्णमुहकय, सग्गपवग्गप्पयाणदक्खपयं ।। तं भवपूअणिज्ज, तिव्वजरप्पमुहगेगहरं ॥ ११ ॥ सिरिकेसरियानाहे, हियअम्मि ठिए विणस्सए विग्धं ॥ पसरह परमा संती, वड्इ सुहभाषणा सुहया ।। १२ ॥ जंदणं भवा, कसाइया परिचअंति य कसाए। भवरागी भवराग, दोसो दोसं विलेसाओ ॥ १३॥ भूटा विमूढभावं, किलिट्ठभावं गया किलेसं च ॥ भयविहुरा भयविसर, सोगं सोगगया मणुया ॥ १४ ॥ पवरधुलेवानयरे, ठियबिंब दिव्धतिनियरघरं ॥ नालियकस्मविलासं, नाभिसुयं पुज्जपयकमलं । १५ ॥ -भववारिहिनिजामग-अवाडवीसत्यवाहसंकास ॥ घदेमि महागोवं, सुभावणालद्धसिद्धिन ॥ १६ ॥ For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १२1 શ્રીકેસરિયાપ્રભુ-દ્વાર્વિશિકા आणासरणा णेगे, तुह सिद्धि संगया य गच्छन्ति। ममिहिंति तओ तं मे, भथे भवे नाह ! होउ मह ॥ १७ ॥ मुहदसणप्पहावा, तुह नाह ! मलक्खओ सुकयवुडढी ।। होज त्ति पइभवं तं, पंखेमि सथा पमोयाओ ॥ १८ ॥ सुमरंताण जणाणं, पुराणं थवं कुणताण ॥ पासंताणमणुविन, मंगलमाला परा होज्जा ॥ १९ ॥ चिंतियचितामणिणो, जिणवइणो नाभिरायतणयस्ल ॥ पयपउमपूयणखणो, भवे भवे मिलउ मह नियमा ॥ २० ॥ तुज्य नमो नाह नमो, कयजगजीवप्पमोय ! भयहरण!॥ वरमुखमग्गदेसग!, विद्यालेसत्थपरमस्थ !॥ २१ ॥ तिहुयणजणपरमेलर! अण्णाणतिमिरपणासतरणिकर ! ॥ रहसंतावनिसायर !, विलीणभव ! ते नमो नाह! ॥ २२ ॥ तुह पायदसणेणं, भवनिण्णाल! ऽज्ज नाह ! भवय महे । करुणालायर ! विहिया, पक्खालियपावपंकभरा ॥ २३ ॥ मज्ज म्हि य ननु जाओ, अज्जेध पइढिओ महारज्जे ॥ पडसवणोऽवि ज्ज म्हि य, पासेमि उजे व नयणेहिं ॥ २४ ॥ मज्जाहिलसंतावा-हाजिण्णविरेरणं च संजायं ॥ सन्भग्गसूयगं तुह, मण्णे सुहदसणं समयं ॥ २५ ॥ नहुभवोह ! नमो ते, भवाडवीसत्थवाह ! तुज्झ नमो॥ जगनित्थारग! भयहर ! नमोऽत्थु पुण्णाहिहाण नमो ॥ २६ ॥ भत्तीए भसजणो, पासइ सक्ख जिणेस ! तं सुद्धं ॥ जम्मजरापरिहीणं, निव्याणपएसकयवासं ॥ २७ ॥ केसरियापयसरणं, करेइ बहुमाणभत्तिकलिओ जो ॥ सो पायद कल्लोणं, सव्यत्थऽधि सचओ विजयं ॥ २८ ॥ केसरियापयझाणं, मिल मई कप्पपायवन्मद्वियं ॥ विहिओवलग्गविलयं, भक्षे भवे मुत्तिसुक्खदयं ॥ २९ ॥ नहसुण्णजुयक्खिमिए, परिसे सिरिणेमिनाहजम्मदिणे ॥ सिरिरिमंतसरण, किच्चा सम्वोवसग्गहरं ॥ ३० ॥ पवरम्मि थंभतित्थे, अहुणा खंभायनामसुपसिद्धे ।। भष्वजिणालयकलिए, सुगुणायरियाइजम्मथले ॥ ३१ ॥ तवगच्छंबरदिणयर-जुगवरसिरिनेमिम्रिसीसेणं ॥ पउमेणायरिएणं, सिरिथंमणपालमत्तेणं ॥ ३२ ॥ सिरिकेसरियापहुणो, सगुणा दातिसिया मए रइया ॥ पढिया निसुया सययं, संघगिहे मंगलं कुज्जा ॥ ३३ ॥ ॥ समाप्ता श्रीकेसरियाप्रभु-द्वात्रिंशिका ।। For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુગપ્રધાન 2. N. [ જેન-શ્રમણ સંસ્કૃતિના પ્રખર તિર્ધર આર્ય શ્રી વાસ્વામીની જીવનકથા ] [૧] પુત્રપ્રાપ્તિની ઇચ્છા અવનિદેશમાં તુંબવન નામનું લક્ષ્મી અને સરરવતીના સંગમથી શોભતું નગર હતું. જિનમંદિર, પૌષધશાળા અને જ્ઞાનશાળાઓથી નગરનાં ધર્મશ્રદ્ધા અને ધર્મજ્ઞાનનું દર્શન થતું. ત્યાં અનેક શ્રીમતે હતા. એમાં ધનચંદ્ર નામે એક ભાગ્યશાલી શ્રેષ્ઠી હતા. તેમનાં પત્નીનું નામ લક્ષમીદેવી હતું. શેઠાણી શીલણણનો ભંડાર હતાં, અને એમની ધર્મભાવના પ્રસિદ્ધ હતી. તેમને ત્યાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં સ્ફટિક રત્નની શ્રીમહાવીર પ્રભુની ભવ્ય મૂર્તિ બિરાજમાન હતી. શેઠ અને શેઠાણી ત્રિકાલ પ્રભુપૂજન કરતાં. યુવાવસ્થામાં પણ શેઠે વિકારોને જીત્યા હતા. ધન, યૌવન અને સત્તા હેવા છતાં શેઠને તેનું અભિમાન ન હતું. દેવ, ગુરુ અને ધર્મની ઉપાસના, રવામીભાઈઓની સેવા એ નિરંતર કરતા. તેઓ છૂટે હાથે ગરીબોને દાન દેતા. લક્ષ્મીને તેઓ હાથને મેલ સમજતા હતા. પૂર્વ પદવે એ મળી છે, જેટલી વપરાય તેટલી આપણી, એનું એમને બરાબર ભાન હતું. એક વાર પ્રાતઃાલમાં જ એમના આંગણામાં એક કૂતરી પિતાનાં નાનાં બચ્ચાં સાથે ઊભી હતી. બચકિમને માતા ચાટતી હતી, ધવરાવતી હતી અને બચ્ચાં માતા સાથે સેલ કરી રતાં હતાં. શેઠાણીએ આ જોયું અને તેનું હદય ભરાઈ આવ્યું. સંસારમાં આટલાં વર્ષે ગયાં પરંતુ ખેાળામાં રસનાર એકે બાળક ન જવું એનું એને લાગી આવ્યું. ધન્ય છે એ માતાને જેને આંગણે કલોલ કરતાં બાલકે રમે છે, જેના મેળામાં આવીને બાળકે પતું મેલે છે, જેના બાળાને બાળકે ખૂકે છે. હાય! મેં પૂર્વે એવું કોઈ દુષ્કર્મ બાંધ્યું છે કે જેને લીધે મને એક પણ સંતાન નથી. આમ વિચારતાં વિચારતાં લક્ષ્મીદેવીને હદયમાં ડૂમે ભરાઈ આવ્યો અને આંખમાંથી આંસુ સરી પડયા. શેઠાણને આબે દિવસ સંકલ્પ વિકલ્પમાં જ ગયા. તેમણે રાત્રે શેઠને હૃદય ખેલીને પિતાના દુઃખની વાત કહી. શેઠાણીની વાત સાંભળી શેકે આશ્વાસન આપતાં કહ્યું તને વળી આ શું ઘેલું લાગ્યું છે? બાઇ વસ્ત્રતિ સર્વત્ર' એ વાત તું કેમ ભૂલી જાય છે? આપણું નસીબમાં હશે તો એક નહિ અને સંતાન થશે. નહિ તે યાદ છે સુભૂમ ચાકવતિ ? તે સાઠ હજાર પુત્રોનો પિતા હતો, છતાં આખરે પુત્રવિયોગના દુઃખે દુઃખી થઈ ગયો. અરે, . મગધસમ્રાટ શ્રેણિક કેવો ધર્માત્મા, પ્રભુભક્ત હતા. એના જ પુત્ર કેણિકના પાપે પિતાને છેવી વેદના અને કેવાં દુઃખ સહેવાં પડયાં! માટે હું તે કહું છું કે પોાિ વિ એ વાત જ યાદ રાખવી. એક દિવસ બધાયને જવાનું છે; કાઈ અમરપટો લખાવીને નથી આવ્યું. અરે, જેની સાથે પ્રેમથી રમ્યા ખેલ્યા, જેમની સાથે અનેક પ્રેમાલાપ સંલાપ કર્યો તે ગયા અને આપણે જઈશું. માટે મારું કહ્યું માની તું રખ મૂકી ધર્મધ્યાનમાં તત્પર થા. તારાથી થાય તે તપ કર, દેવાય એટલું સત્પાત્રમાં દાન દે, શીયલ ૫ ળ અને સુંદર શુદ્ધ ભાવના રાખી તારા રાગ, દ્વેષ, ક્રોધ ને કષાય એછા કર.. આચાર્ય ભગવંતોએ કહ્યું છે કે “હે મતિ મત્રો, ગૌહર કરવાના For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, યુગપ્રધાન આ વચન સાચું છે, એટલે આવી ઈચ્છા થાય અને તેને દુઃખ લાગ્યા કરે આમાં તારા દેવનથી. એમાં મોહરા પ્રતાપ જ કામ કરી રહ્યો છે, મહારાજાને એવો સ્વભાવ છે, જ્યાં ધર્મરાજને અને ચારિ રાજાને જયજયકાર જુવે ત્યાં મોતરાજાને ઈર્ષ્યા આવે છે અને ધર્મરાજને પરાજય થાય એ માટે એની સેનાને મોકલે છે. પરંતુ જે છવ ધર્મરાજાને આશ્રય લઈ દઢ રહે છે એને સદાયે જય જ થાય છે. મેહરાજ શું કરે છે તે સાંભળ– आत्मानं विषयैः पाशैर्भवासपराङ् मूखम् । इन्द्रिय गि निबध्नन्ति मोहराजस्य किंकराः ॥ માટે તું હવેથી આ મહરાજના કિરથી સાવધ રહે ! [ 2 ] પુત્રજન્મ ઉપર્યુક્ત ધટના બન્યા પછી પતિ પત્ની નિરંતર ધર્મકાર્યમાં મગ્ન રહેવા લાગ્યાં. એક વાર મધ્યરાત્રિના સમયે લક્ષ્મીદેવીએ સુંદર સ્વપ્ન જોયું સફેદ હાથીનું એક નાનું બચ્ચું તેના ખેળામાં રમે છે. જેડી વાર એ બચ્ચા સાથે લક્ષ્મીદેવી રમે છે; બાલક મોટું થાય છે ત્યાં અચાનક એક ત્યાગી તપસ્વી સાધુની પાછળ એ હાથીનું બાળક ચાલ્યું જાય છે. હમીદેવી એના વિયાગે રડવા માંડે છે. ત્યાં એની ઊંઘ ઊડી જાય છે. રવનું જોઈ એને બહુ બહુ વિચાર થયા, અને તરત જ પતિને જમાડી સ્વનું કહી સંભળાવ્યું. ધનપાલે કહ્યું તને એક સુંદર પુત્ર થશે. પરંતુ તે સાધુ થશે. લક્ષ્મીદેવી આ સાંભળીને ખુશી થયાં. ધપાસશેઠને ઘેર પુત્રજન્મ થયો. આખા નગરમાં વધામણી અને ઉત્સવો થયાં. રૂપરૂપને અંબાર, ખીલનું કમળ હોય એવું એનું સું હસું થતું મુખ, અષ્ટમીના ચંદ્ર જેવું ચમકતું લલાટ ! બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતા બાળકનું નામ ધનગિરિ રાખવામાં આવ્યું. યોગ્ય ઉમરે તે જાણવા બેઠે. એની બુદ્ધિ બહુ તેજ હતી. એક વાર વાંચેલું, સાંભળેલું કે જેયેલું તેને યાદ રહી જતું. બાબાવસ્થા ગઈ અને યુવાની આવી. એના ઘણા મિત્રો અને સંહી હતા, પરંતુ બધામાં ધનપાલના પુત્ર સમિત સાથે ધનગિરિને ગાઢ મિત્રતા હતી. બને સમવયસ્ક, સમાનધર્મ અને સમાન રૂપ-ગુણ–શીયુક્ત હતા. આખા તુંબવન નગરમાં બંને મિત્રો છે પ્રશંસા થતી હતી. ધનગિરિના પિતાને એમ હતું કે પુત્રનું લ; કર્યા પછી સાર છેડી નીકળી પડ્યું, પરંતુ ભાવિના ગર્ભમાં શું છે. તે કાણું અણું શકે છે ? વનચક શેઠે 4 ભવન નગરના નવરઠની પુત્રી સુકેમિલી સાથે ધનગિરિનું સગપણ કર્યું, આખા નગરમ વ હરાહ કહેવા , યોગ્યતે યોગ્ય સ્થાન મલ્યું. સુમલા ખરેખર સમલા જ હતી. તેનો ૫-ગુખ-શીલ બધાયે પ્રશંસનીય હતાં. પરંતુ ધનગિરિને જયારે આ સગપણની ખબર પડી ત્યારે તેને બહુ દુઃખ થયું. મારે તો પરણવું જ નથી, સંસારનાં બધાને મને નથી ગમત , મારે તેમનું જીવન સફલ કરી ગુન ગન પુજા મજ પુના જનનીનો શયન” મટાડવું છે. એટલે ધનગિરિએ પિતાજીને કહ્યું. મારે લગ્ન નથી કરવું, હું તે સાધુ થવાને છું. મારે માટે તમે કઈ કન્યાની શોધ ન કરશો. મારું લગ્ન તે દક્ષિા મારી સાથે જ થશે, માટે પિતાજી, આપે મારું કહ્યું ખ્યાલમાં રાખશો. * પુત્રની વાત સાંભળી માતા લક્ષ્મીદેવીએ કહ્યું બેટા, એમ ન બેલીએ ! તારે સાવ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ ]. શ્રી જન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ થવું હોય તે-ખુશીથી થશે, પરંતુ એક વાર લગ્ન કરી પે, થડ સંહાસન ભોગવી લે, પછી માપણે બધાં સાથે જ સાધુ થછું. ધનગિ એ નગરશેઠને ઘેર જઈ કહ્યું શેઠજી, મારે પરણવું નથી. માટે તમને જ્યાં ઉચિત લાગે ત્યાં સુકેમલનું લગ્ન કરશે બસ, આખા નગરમાં આ વાત વાયુવેગે ફેલાઈ ગઈ લક્ષ્મીદેવીને આ ન ગમ્યું. ધનચંદ્ર શેઠે મને વખાની યાદ આપી. લક્ષ્મીદેવી સમજી ગયા. આ પુત્રરત્ન સાધુ શ્રેષ્ઠ થઈ જતુનું–એના આત્માનું ભાણ કરનાર થશે. માટે થંડી વાસના, થોડી મમતાને ખાતર પુત્રને સંસારના કીચામાં દેવો ઉચિત નથી આટલું સમજવા છતાંયે માતાએ બીજા એક શેઠની સુમંજુલા નામની કયા સાથે પુત્રનું સગપણ કર્યું. ધનગિરિએ ત્યાં પણ ના જ પાડી. નગરના મુખ્ય મુખ્ય શ્રીમતની કન્યાઓ સાથે ધનગિરિના સગપણની વાત માંડી પરતુ બહાર ધનગિરિએ બધે જઈને ના જ પાડી. કિન્તુ “લખ્યા લેખ મટે નહીં.” આ કહેવત અનુસાર ધનપાલ શેઠની પુત્રી સુનંદાએ તો મન વચન અને કાયા ધ ગિરિ સાથે જ લગ્ન કર્યું હતું. સુનંદાને પરણાવવા માટે એના પિતા ધનપાલે ઘણું ગૃહસ્થે નાં ઘર જો, પરંતુ સનંદા તે એકની બે ન થઈ. આખરે પિતાએ પૂછયું: તે શું ધાર્યું છે? એણે કહ્યું – મનથી એક પુરુષને વરી ચૂકી છું. એ માને તે ઠીક છે, નહિતર આજીવન બ્રહ્મવત પાળી વાપી થઈશ. પિતાએ પૂછ્યું-એ પુરુષ કોણ છે? બતાવ તે ખરી ! સુનંદાએ શરમાતા શરમાતાં કહ્યું ભાઈના મિત્ર! પિતાઃ અરે, તું ગાંડી થઈ છે? એ તે સાધુ થવાને છે. તારે સાધુ થવું છે?એ તે જન્મવેરાગી છે. માટે મારું કહ્યું માની બીજા વર કયાં છે ? સુનંદા : પિતાછ હદય એકને જ અપાવે છે. મળે તે ધનગિરિ, નહિ તો આજીવન - ચર્ય જ પાળવાનું છે. આ સમાચાર સમિતને મઘા. એ પણ આ સાંભળી ચમમા; વનગિરિ અને સમિતે સાથે જ સાધુ થવાનું વિચાર્યું હતું. બન્નેને આ વિન આવ્યું. સમિત બહેનને ઘણું સરજાવી, પણ એ એની બે ન થઈ સમિતને આ પ્રસંગથી બહુ જ દુખ થયું. એમણે ધનગિરિને કહ્યુંઃ ભાઈ મિત્રધર્મ બાવવને સમય આવ્યો છે. એમણે બધી વિગત સંક્ષેપમાં કહી, પાથે જ જણાવ્યું જે તું મારું નહીં માને તે આ લોકો મને નહિ નીકળવા દે આખરે ધ ગિરિએ ભોગકર્મની પ્રલતા સમજી મિત્રતા શ્રેય ખાતર સુતા સાથે લગ્ન કરવાની હા પાડી. ધનગિરિ અને સુ દાનું લગ્ન થયું. સમિતે દીક્ષા લીધી અને ધનગિરિ રાહ જોતાં રહી ગયા. સમિતે દીક્ષા લીધી અને આર્ય સમિત બન્યા. [૩] આખરે જીત્યા સુનંદાને ટૂંક સમયમાં જ ગર્ભવતી થવાનાં ચિહુ દેખાયાં. તેની કક્ષીરૂપી છીપમાં ઉત્તમ છવમૌક્તિક આવ્યું હતું. ઉત્તમ ગર્જના પ્રતાપે સુનંદાને સુંદર સ્વપ્ન આવતાં, સારા સારા દોઢ થતા, અને ધનગિરિ એ દેહોને પૂરતા પણ ખરા. સાથે જ પતિપના રોજ રાત્રિના તીર્થંકર For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુગપ્રધાન ભગવ તેનાં, પૂજ્ય પૂર્વાચાર્યોનાં અને ધમને ખાતર જીવન આપનાં મહાપુરનાં જીવનચરિત્ર વસતાં, સંભળતાં અને એમાંથી જામ ને વૈરાગ્યનું અમત ન કરતાં હતાં. એક વાર ધનગિરિએ સુનંદાને કહ્યું તું જે રજા આપે તે હવે હું દીક્ષા લઉં. જે તારા ભાઈ સાધુ થયા, હું રહી ગયો. માતાપિતા ના અતિ આગ્રહથી અને મિત્રધર્મ બજાવવા તારી સાથે પરણવાની હા પાડી; અને સાથે તે પણ પ્રતિજ્ઞા કરી હત કે શું તે ધનગિરિને જ, બીજાને નહ. આ બધા સગાને આધીન બની મેં લડે હા પડી મિત્રને સન્માર્ગે જવાની અનુકૂળતા કરી આપી. હવે તું રજા આ૫ તારા ઉદરમાં કઈ પુણ્યશાલી છવ છે. આપણુ લનકાર્યને હેતુ સફલ થી છે માટે હવે અંતરાય - નાંખીશ. સુનંદા બધું જાણતો હતો. ધનગિરિએ દીક્ષા લેવા માટે ઘણા ઘણા પ્રયત્ન કર્યા હતા. અરે, મારા કરતાં રૂપસંપન્ન, ધનસંપન્ન અને કુમારિકા ને ત્યાગ કર્યો હતો. કઈ રીતે લગ્ન કરવાની ધનગિરિની ઈચ્છા જ ન હતી. એટલે એણે પ્રેમથી કહ્યું જેવી તમારી રજી. તમે વિરાગી છે. હું રાગી છું કોઈક વાર મને સંભાર તારવા માટે પધારને નાથ! આ થનાર બાલક પણ તમારું જ છે, એને તારવાનું ન ભૂલશે ! ધનગિરિ પ્રસન્ન મુખે ઘર છોડી ચાલી નીકળ્યા. આજે તેમનો આત્મા સાચી શાશ્વત શાંતિના માર્ગે જઈ રહ્યો હતો. સંસાનું કોઈ પણ બંધન તેપને કાકી શકે તેમ ન હતું. આખરે તે જીત્યા અને સિંહગરિ પાસે જઈ દીક્ષા ગ્રહ કરી. બાય સમિત મલ્યા. બે મિત્રો સન્માની સીઢીએ સાથે જ આગળ વધી લાગ્યા. ઉગ્ર વિહર, ઉગ્ર તપ, અને જેમ રવાધ્યાય ચાલુ કરી સંયમની શ.ભા વધારી સાધુજીવન ધન્યાહું બનાવવા લાગ્યા. [૪] પુત્ર કેને?–માતાને કે પિતાને? ધનગિરિના જવા પછી શેઠ મહિના તે સનંદાને બહુ અતડું લાગ્યું ત્યાં તે યથાસમયે બાળકને જન્મ થયો. રૂપરૂપને બાર, જાણે છે ભગવાન નિસ નાનુરાકરજ આયા હેય એવું એનું શીતલ ૨૫ હતું. ખીલેલા સહસ્ત્રદળ કમલ જેવું એનું સુંદર મુખ હતું, જાણે રનદીપક પ્રકાથી લો હેય તેમ આ બાળકનું તેજ પ્રકારે રહેતુ. બાળકને જોતાં જ સખીઓ બે લી કીઃ અરે, ચાવી ભાગ્યશાલી બાળકના પિતા અત્યારે અહી હાજર હોત તો પુત્રજન્મોત્સવ ઉજવત. ત્યાં તે એક સખી બેલો-બહેન. ધ ગિર અહીં હોત તે આ રત્નદીપકને જેઈ દીક્ષાનું નામ જ ભૂલી જા. એ છે કે જાના કવર જે દીપી રહ્યો છે. આ સાંભળી બીજી સખી બેલી –ના રે ના, એમ તે નહિ! ધનગિરિને પહેલેથી પરણવાનું મ જ ન હતું. પરંતુ આ તે લખ્યાલેખ કઈ મિ. થાય છે? પણ આ પુત્રના જન્મ પછી દીક્ષા લીધી હેત તો સારું થાત. રૂપાળા કરાનું મેટું જોઈને દીક્ષા લીધી હોત તો શે વિધિ હતો ત્યાં તો ત્રીજી સખી બોલી-બહેન! વાતે થાય છે. પુત્રજન્મ પછી દીક્ષા લીધી હેત તોયે કાંઈ સારું કહેવત ખરું? એનો જન્મોસવ કર પાત; પછી નામ પાડવું પડત, અરે, પછીયે કેટલીયે ઉદ્ધિ કરવા પડત. ત્યાં તે વળી ચેથી સખો બેરી-મને તે બીજા કોઈને દેષ નથી દેખાતે; પુત્રના ભાગતે જ દેશ છે. એના પુણ્યમાં ખામી, નહિ તો શા માટે એ ગર્ભમાં રહ્યા પછી એને છેડી પિતા ચાલ્યા જાતા હશે બહેન સુનંદા, તું હંમરે ચિંતા ન કરીશ. બાળક તો કાલે મેટા થઈ જશે. ત્યાં તો પાંચમી સખી પુત્રને જોઈને બેલી એ હે, દૂદૂ જાણે બીજે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ ધનગિરિ જ જોઈ લે. બેટા, તું તારી માને સાચવજે. તારા પિતાની જેમ એને એકવી મૂકી સાધુ ન થઈ જતો. બાળક બધાની સામે જોઈ આ બધું સાંભળી રહ્યો હતો. બધાના ચેનચાળા અને હાવભાવ જોતાં તેમ જ શબ્દ સાંભળતાં એને જતિ-સ્મરણ જ્ઞાન થયું તેને પિતાને પૂર્વ ભવ યાદ આવ્યા. હેહ, હું પૂર્વભવે વૈશ્રમણને સેવક તિર્યક્રમક દેવ હ. એક વાર અષ્ટાપદ પર્વત પર યાત્રાએ ન હતો. ગણધર ભગત શ્રી ગૌતમામીએ મને પુંડરી: અધ્યયન સંભળાવ્યું હતું. હું દેવલોકમાંથી ગ્રેવીને અહીં આવ્યો છું મારા પુતશાળી પિતા આત્મકલ્યાણના પથે વિચરી, સાધુ બની, આત્મકહાણ સાધી રહ્યા છે. મારા પણ પિતાના પંથે જ વિચારવું જોઈએ. “માન ન ઘરથા” પરંતુ આ માતા મને એમ દીક્ષા લેવાની રજા કેમ કરી આપે ? એ રજા તે (કારે જ આપે કે જ્યારે હું એને કાયર કરું; મારા ઉપર રાગ, પ્રેમ, સનેહ એ છે થાય એવું કર્યું. બાળકે પોતાનો માર્ગ નકી કરી લીધો, આ બધું સાંભળતા હસતા બાળક હવે દડા લો. બસ, આ દિવસ રહયા જ કરે. જાણે સંસારથી-જન્મ જરા અને મૃત્યુથી ડરીને કહેતો હોય તેમ તેણે રડવાનું જ શરૂ કર્યું. સુનંદા તેને ધવરાવે તેવે રડ, ન ધવરાવે છે કે, પારણામાં નખીને હીંચોળે તે રડે, નીચે સુવાડે તેયે રડે, ન તે માતાને શાંતિથી બેસવા દે, ન ખાવા દે; ન ઊંધવા દે. ન કયાંય જવા દે. આખરે માતા કંટાળી. આ તે બાપ જેવો છે. બાપનેય રોજ દીક્ષા દીક્ષાને દીક્ષા જ થતી. હવે તો એ આવે તે આને આપી દઉં. હું તે આનાથી કંટાળી. એક વાર ખૂબ કંટાળીને એણે બાળકને સંબોધીને કહ્યું બેટા! હવે છાને રહો જ. તને દીક્ષા અપાવીશ, તારા બાપને સોંપી દઈશ, બસ આ સાંભળતાં જ બાળક તે બંધ થઈ ગયે. સુનંદા ચમકીઃ હે, આ બાળક દીક્ષાનું સમજે છે એમ? શું એના બાપની જેમ આ પણ મને છોડીને ચાલ્યો જશે? અરેરે, મારા ભાગ્યમાં શું લખાયું છે? બેટા! તું છાને રહો જ. આપણે બન્ને દીક્ષા લઈશું. અરેરે, આ છોકરો ગર્ભમાં આવ્યો ત્યારથી દીક્ષા સિવાય બીજી કોઈ વાત જ સાંભળી નથી. હું કેવી મૂખી છું, આટલો આટલો ઉપદેશ એમને સાંભળે, ઉત્તમ પુરના–મહર્ષિઓનાં ચરિત્ર વાં; છતાં અને કેમ વૈરાગ્ય ન આવ્યો? બેટા, તું છાને રહે! તને દીક્ષા અપાવી. રીક્ષાનું નામ સાંભળોને બાળક રડતો બંધ થઈ જતો. આખરે આ રડવાની વિધિમાં બાલકનો જય થશે. માતાએ નક્કી કર્યું–હવે એ આવે તે એમને છોકો એમ સેપી દઉં. આ બાજુ હિગિરિસરિ, આર્ય સમિત, આર્ય ધનાગરિ વગેરે વિચરતા વિચરતા બવન શહેરને પાસે આવી ઉદ્યાનમાં ઊતર્યા. ગોચરીના સમયે (બન્ને મિત્રો અને સાળા બનેવી એવા) બાય સમિત અને આર્ય ધનગિરી ગૌચરી માટે તૈયાર થયા, ગુરુ ને વિનયથી પૂછયું: ભગવંત! આ૫ આજ્ઞા આપો તો અમે માસમાં જઈએ. અહીં અમારા સ્વજનો પરિચિતો છે, તેમને ઉપદેશ આપીશું. આ જ સમયે પક્ષીએ શુભ શુકન કર્યા. જ્ઞાની ગુરુદેવે ફરમાવ્યું; મહાનુભાવો! ખુશીથી ગૌચરી જાઓ. આજે તમને મહાન લાભ થશે. તમારા કુટુંબી પાસેથી જે કાંઈ સચિત્ત કે ચિત્ત મળે તે લાવજે. અને મુનપુંગવ ઈસમિતિનું રક્ષણ કરતા શહેરમાં આવ્યા. બન્નેએ નક્કી કર્યું. પહેલાં સુનંદા પાસેજ ચાલે, જય સુનંદાના ઘર તરાના ફળીયામાં ગયા કે એ બન્નેને ઓળખ્યા. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ 1 યુગપ્રધાન [ ર૧ એક સખીએ આગળ દોડી જઈ સુનંદાને વધામણું આપી. બને મુનિવરે ઘરના આંગણામાં આવ્યા. સખીઓનું ટોળું મળ્યું. રડતા જાળથી બધાં કંટાળ્યાં હતાં. સુનંદા બાળકને લઈને ઊભી થઈ ગઈ. બાળકે મુનિવરને નિહાળ્યા. મેંઢું મલકયું, બેખુ માં એવું સરસ હર્યું કે સુનંદા પણ ચમકી ગઈ, એકદમ બેલી-જે, તારા બાપાજી આવ્યા, પગે લાગવું છે ત્યાં તે એક સખી બેલી બહેન, આ કરો રડી રડ જ કરે છે. એક ઘડીયે સુખેથી છાને રહેતો નથી. એના બાપને સોંપી દે, એ સંભાળરો. છોકરાં કેમ સંભાળાય છે, એની એમને ક્યાંથી ખબર પડે? આ સાંભળી બધા હસી પડયાં. સુનંદાએ પોતાના બાળકની સામે જોઈ પૂછયું: બેટા, તારે સાધુ થવું છે ? તારા પિતાજી સાથે જવું છે? આ પ્રશ્નોત્તરી સાંભળી નાનો બાળક પિતાની સામે એકીટશે જોઈને હસી રહ્યો હતો. ત્યાં તો બીજી સખી બોલી–બહેન! બહુ વિચાર કરવા જેવો નથી. એના બાપને સોંપી જ દે. આને જમ્યા પછી કદીયે કેઈએ હસતે કે રડવા વિનાને જો છે ખરા? આજે એના બાપને જોઈને હસે છે. સુનંદામ, આ છોકરાને લઈ જશે? હું તે કંટાળી છું. દિવસ ને રાત ૨૪ રને રાજ કરે છે. એક ઘડીયે ચેન લેવા તે નથી. છ મહિનાને થયે, અરે, છ કલાકે મને સુખ ઊધવા દીધી નથી. માટે એને લઈ જાઓ તે મને સતિ વળે. ધનગિરિ–લઈ જઈશ. મને તો કોએ વાંધો નથી. પણ તને પાછળથી પશ્ચાત્તાપ ને થાય એ વિચારી લે. સુનંદા–મેં તો ખૂબ જ વિચાર્યું છે. પછી પુત્રની સામે જોઈ બોલીઃ બેટા, જાવું છે તારે? લે જા. આમ કહી નીચે મૂકે એટલે બાળકે તે પિતાની સામે જ મીટ માંડી અને એમની સામે હાથ લાંબા કરવા માંડયા.. એક સખી વિચાર શો કરે છે? કરાનું મન એના બાપ પાસે છે માટે સેપી જ દે. આ અવસર ફરી નહિ મળે. પછી તું તારે નિરાંતે ધર્મધ્યાન કરજે; સુખે સજે. બાકી મા છે ત્યાં સુધી તેને ચેન નહિ પડવા દે. સુનંદા-છોકરાને લઈ જશે ત્યારે ? ધનગિરિ-~ો કરે તે વિચારીને કરજે. ઠીક, આ છોકો અત્યારે તો સેર છે, પણ એને સાક્ષી કાલ થવા તૈયાર છે? અને અમે તે એને ધર્મલાભ આપીને લઈ જઈશું. પછી એ તને પાછા નહીં મળે. સુનંદા–આ મારી સખીઓ બધી સાક્ષીમાં છે. અને મારા ભાઈ આ સમિત, જે તમારી સાથે જ ઊભા છે, તે પણ સાક્ષીમાં છે. કેમ ભાઈ બોલો તે ખરા! આર્ય સમિતિ–સાંભળ! તું આ છોકરિ સેપે છે. પછી પાછે નહિ મંગાય. માટે જે બેલે, જે કરે તે વિચારીને કરજે. બાકી તારે પુત્ર સાધુ થશે તે મહાન આચાર્ય, મહાયુગપ્રધાન અને શાસનપ્રભાવક થશે. એ સુનંદા ત્યારે લઈ જાઓ. એમ કહેતાં જ આર્ય ધનગિરિને પુત્ર સોંપી દીધા. થનગરિજી તેને ઝેળીમાં લઈ ધ લાભ આપી પ્રસન્ન થતા ચાલી નીકળ્યા. આખરે નગિરિ જીત્યા, આખરે નાનું બાળક છો, અને મોહરાજા સામે ચારિત્રરાજાને જજયાર થયો. પુત્રને માતાના મલે પિતાને આશ્રય મીઠો લાગ્યો; જગતે ભણે માથામનો અનુભવ કર્યો! For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २०वीं शताब्दीके दो काष्टोत्कीर्ण उपाश्रय लेख संपादक:-पूज्य मुनिमहाराज श्री कांतिसागरजी. मध्य प्रान्त और बरारमें जैन इतिहासोपयोगी अनेक महत्त्वपूर्ण साधनसामग्री अत्रतत्र त्रुटित दशामें पड़ी हुई है । कई तो संरक्षणके अभावमें नष्ट हो चुकी । शेष साधनका भी वही हाल होगा, यदि किसीने इस पर ध्यान न दिया तो। इस प्रान्तका यों ही संशोधन बहुत ही अल्प हुआ है, और जैन साहित्य इतिहास और कलाकी दृष्टि से आजतक यहां पर किसीने अन्वेषण ही नहीं किया; केवल कारंजाके ज्ञानभंडारका और मध्य प्रान्तमें भिन्न २ स्थानों पर अवस्थित हस्तलिखित ग्रन्थोंका सूचीपत्र डॉ. हीरालालजीने १८ वर्ष पूर्व किया था, जो सी. पी. गवर्नमेंटने प्रकट किया, पुरातत्वके यहां पर अनेक अवशेष मिलते हैं, जो न केवल जैन धर्म इतिहासकी दृष्टिसे ही महत्त्वपूर्ण हैं अपितु भारतीय उच्च कलाके परिचयका भी हैं । मुझे ऐसे अनेक खंडहर देखनेका सौभाग्य प्राप्त हुआ है । एतद्विषयक विशेष जाननेके लिये "मध्य प्रान्तमें जैन पुरातत्व" नामक निबंध देखें जो शीघ्र ही 'वर्णी अभिनंदन ग्रन्थ ' में प्रकट होगा। प्राचीन मूर्तिलेख भी यहां सैंकडोंकी तादाद में उपलब्ध हैं । मैंने सभीका संग्रह किया है। प्राचीन हस्तलिखित ग्रन्थोंकी संख्या ३००० तीन हजारसे कम नहीं है, जिनमें कई ग्रन्थ तो ऐसे भी हैं जो अन्यत्र अप्राप्य हैं। इस प्रान्तमें पहाडों और मार्गकी अनेक कठिनायोंसे जैन मुनियोंका विचरना बहुत ही कम होता है; यतियोंका निवास विशेष रूपसे है । २०ौं शताब्दीके अनेक आदेशपत्र यहांके ज्ञानभंडारमें देखनेको मिले हैं, जो मध्य प्रान्तके प्रमुख नगर-नागपुर, कामठो, अमरावती, रायपुर, एलिचपुर, हिंगणघाट आदि नगरोंसे सम्बंधित हैं। यतियोंने यहां पर रहकर अनेक महत्वपूर्ण जैन- जैनेतर साहित्य स्वहस्तसे लिखा और उसका संग्रह किया; इतना विशाल संग्रह जो आज मध्य प्रान्त और बरारमें उपलब्ध होता है वह यतियोंके ही सुप्रयत्नोंका फल है। ___यहां प्रकाशित दो लेखोंमें प्रथम लेखपट्टिका यतिवर्या राष्ट्रसेवी श्री यतनलालजीके पास है जो यहांके पुरातन मंदिर-उपाश्रयमें लगी थी। उस समय रायपुरको धार्मिक स्थिति अच्छी थी । सं. १९१३ में रत्नविजयजी-जों झंडेबाजके नामसे विख्यात थे-उन्होंने यहां पर दादावाडीमें धर्मनाथ स्वामीके मंदिरको प्रतिष्ठा करवाई थी, जैसा कि उनके ' उत्कर्षपत्र' से जामा जाता है। यह उत्कर्षपत्र अधावधि अप्रकट है । मध्य प्रान्तको तत्कालीन धार्मिक स्थितिका दिग्दर्शन पत्रसे भलिभाति हो जाता है। दूसरा लेख अमरावतीके प्राचीन उपाश्रयके व्याख्यान पीठके पीछे लगा हुआ है। अनजान को तो मालूम ही नहीं होता कि यह लेख है। इसका फोटो मेरे संग्रहमें For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - 1] वियाही सवा' संज्ञ४ २यनाये . [ २३ सुरक्षित है। मूल लेख इस प्रकार है रायपुर C. P. [१] ॥५०॥ ॐ है। नमः ॥ सं । १९१५ शाके १७८० । मासोत्तम [२] मासे पोष मासे शुक्लपक्षे दशा तिथौ श्रमद् बृहत्व [३] रतर गच्छे भ। जं । यु। भ। श्रीजिन सौभाग्यसूारेजी विज[४]य राज्ये श्री श्री सागरचंद्रसरि शाखायां वा० सत्य सौ [२] माग्य गणोना-मुपदेशात् रायपुर वास्तव्यः श्री संघे [६]न यन्धर्मशाला कारिता, धर्म ध्यान करों सदा मंत्र [७] पढौ नवकार जगमें याही सार है, वंछित फल दातार ।” . लेखकथित सत्यसौभाग्य के कुछ लिखित ग्रन्थ नागपुर ज्ञानभंडारमें विद्यमान हैं, और उनका रायपुरमें ही बनाया हुआ सकलतीर्थ स्तव नामक संस्कृत स्तोत्र मेरे संग्रहमें है। प्रशस्तिसे जाना जाता है कि इन्होंने यहां न्याय काव्य आदि शास्त्रोंका ज्ञान प्राप्त किया था। अमरावती [१] ॥ अथास्मिन् शुभ संवच्छरे श्रीविक्रमादित्य राज्यात् सं-[२] १९२१ शाके १७८६ प्रवर्त्तमाने मासोत्तममासे माघमासे शुक्ल[३]पक्षे सप्तम्यां तिथौ गुरुवासरे श्री अमरावतो नगरे श्री बृहत् [४] खरतर भट्टारक गच्छे श्रीजिनहंसारिभिः विजयराज्ये पं[५] बालचंद्र उपदेशात् इदं उपाश्रयं श्री संघेन कारापितम् ॥ - उपर्युक्त दोनों श्रीपूज्योंके दफ्तरोंका ऐतिहासिक अनुसंधान किया जाय तो प्रान्तके विषयमें कई नवीन ज्ञातव्य प्रकट होनेकी पूर्ण संभावना है। मैंने बीकानेरके नरन श्रीपूज्यजीको इस विषय में लिखा था, पर प्रत्युत्तर न मिल सका, यदि संशोधन किया जाय तो भोर भी अनेक उपाश्रयलेख मिल सकते हैं। जैन कवियोंको 'संवाद' संज्ञक रचनायें लेखक-श्रीयुत अगरचंदजी नाहटा, बीकानेर शिक्षाका महत्व एवं उसकी उपयोगिता सर्व विदित है और उसका उद्देश्य व फल है बौद्धिक विकास । बौद्धिक विकासके अनेक साधनोंमें वादविवाद भी एक है, इसी लिये प्राचीन कालमें वादका महत्त्व पाते हैं । दो विरोधी वस्तुओंका स्वगुणोत्कर्ष प्रतिपादन एवं विरोधीके दोषोंका उद्घाटन रूप संवादात्मक साहित्य कविकी प्रतिभाका परिचय देनेके साथ पाठकोंको विनोद उत्पन्न करनेके साथ बुद्धिका विकास भी करता है। जैन विद्वानोंने विविध विषयक अन्यान्य साहित्य निर्माण करनेके साथ 'संवाद' संज्ञक कतिपय रचनायें भी बनाई है, पर खेद है कि उनका प्रचार बहुत कम है। जैन विद्वानके रचित संस्कृत साहित्यमें संवाद सुन्दर' नामक ग्रंथ प्रायः १५ वी शताब्दिकी रचना है, उसमें १ शारद-पायोः संवाद, २ गांगेय-गुंजयोः संवाद, ३ दारिद्य-पद्मयोः संवाद, ४ लोक-लक्ष्म्योः संवाद, ५ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - २४.1 श्रीन सत्य प्रस २ सिंही-हष्टिनोः सनन्दनयोः संवाद, ६ गोधुम-चणकयोः संवाद, ७ पंचानामिद्रियाणां संवाद, ८ मृग-मदनयोः संवाद, ९ दानादिचतुष्कसंवाद-ये ९ संवाद गवमें लिखे गये है। पं. होरालालने जामनगरसे इसे प्रकाशित किया था। फुटकर पत्रोंमें ज्ञानक्रियासंवाद एवं कल्पसूत्रकी टीकामें "करसंवाद" पाया जाता है । लोकभाषामें रचित संवादोंकी अधिकता है, पर उनमेंसे दानादि चौढालिया (संवाद शतक) समयसुन्दरजी रचित, पंचसमवाय स्तवन (संवाद) विनयविजयजीरचित एवं यशोविजयजीरचित · समुद्र-वहाण संवाद ' के अतिरिक्त सभी अप्रकाशित हैं, अतः इस लेखमें ज्ञात संवादोंकी सूची दी जा रही है । आशा है इन्हें एवं इनके अतिरिक्त जो भी संवाद प्राप्त हों उन्हें शोध ही प्रकाशित किया जायगा। लोकमाषामें रचित जैन संवाद १ अंजनासुंदरी संवाद सं. १६८९ ।। लुणसागर २ आंखि-कान संवाद सहजसुंदर (हमारे संग्रहमें है) ३ उद्यम-कर्म संवाद सं. १६९८ लगभग कुशलधीर - ४ करसंवाद सं. १५७५ लावण्यसमय ५ करसंवाद सं. १७४७ आखातीज, अभयसोम (हमारे सग्रहमें है) ६ कस्तुरी-कर संवाद मुनिशील. ७ काया-जीव गाथा २५ दाम (नैन !) .८ कृपणनारी , गाथा ८१५वीं शताब्दि लिखित ९ गोरी-सांवल गीत गाथा ६३ लावणसमय१० जीभ-दांत संवाद गाथा ४१ सं. १६४३ बीकानेर हीरकलश ११ दानादि , शतक सं. १६६२ . सांगानेर समयसुन्दर १२ नेमिराजमती , (चौक) सं. १८३९ अमृतविजय १३ पंच समवाय , स्तवन विनयविजय १४ पंचेन्द्रिय , चौपाई सं. १७५१ भा. सु. २ आगरा बालचन्द्र १५ पंचेन्द्रिय , चौपाई रूपचन्द्र १६ मोती कपासिया संवाद सं. १६२६ । हीरकलश १७. सं. १६८९ फलौदी श्रीसार १८ योवन जरा सहजसुन्दर १९ रावण मंदोदरी " सं. १५६२ लावण्यसमय २० " " , राजकवि (आदि पत्र संग्रहमें) २१ , , , जिनहर्ष २२. " " सुधनहर्ष सेनापुर For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાર્વજન સ્તવન [ ૨૫ २३ लोचन-काजल संवाद गाथा १८ जयवंत રક સંમતિ–શીઝ , अजितदेवसूरि ર૬ સમુદ્રષ્ટા , ઉં. ૨૦૧૪ उदयविजय ૨૬ સમુદ્ર–વા यशोबिजय २७ ज्ञानदर्शनचारित्र , सं. १८२७ विजयलक्ष्मीसूरि ___ इसी प्रकार सासु-वहु वाद, गुरु-शिष्य वाद, उंदर-बिल्ली संवाद, मोतो-सोना संवाद भादि उपलब्ध हैं । जैनेतर कवियोंके भी रावण-मंदोदरी संवाद, दातासूर संवाद, माखणी मालवणी संवाद आदि हमारे संग्रहमें उपलब्ध हैं। મુનિરાજ શ્રી સાભાગ્યવિજયજીત, ભજન-ભાવના ગર્ભિત પાર્શ્વજિન સ્તવન સ-પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજ્યજી. માતા વામા બેલાવે જમવા પાસને, જમવા વેલા થઈ છે રમવાને સીદ જાય; તાતજી વાટ જુએ છે જે અતિ ઉતાવળા, વહેલા હિંડોને ભોજનીયા ટાઢા થાઈ. મા. ૧ માતાના વચન સુણીને જમવાને બહુ પ્રીતનું, બુદ્ધિ બાજોઠ ઢાલી થઈ બેઠા હસીયાર; વિનય થાલ ઉજુમાલી લાલન આર્ગે મુfઓ, વિવેક વાટકીય સંભાવે થાલ મેજર મા. ૨ સંતસ સેલડીયે છોલીને પીતા મુકીયા, દાનના ઢિમદાણું ફેલી આપ્યા સાર; શાંતિ સીતાલ કરી રસથી તે બહુ રાજીયા, જુમતીના જામફલ કેરી આરોગોને અપાર. મા. પ્રભુને મન મોતીયા ગુણ ગંદવડાં પીરસાં, પ્રેમના પેંડ જીમ વાત વધારણ કાજ; જણપણાની જલેબી ખાત ભૂખ જ ભાખસે દીલનો દુધપાક મીઠો આરોગોને અપાર. મા૪ પણ કરી ગલી રસી મેલી વેલડી, સુકરમ કેલાને ફેલીને ખેંમાં ખાંડ, બેથી જમી લે રસીય પ્રેમના પેઠા પીરસાં,ભા ઘીમાં તલીયા રખેંરતા.બે (વાં) ()મા૫ મારા લડકાને સીયલની સેવે મન ગમી, સુમતિ સાકર ઉપર ભાવસું બેલે ધરત; બમતિ છે. ભવ્યાં ખાતાં લાગે યા, અનુભવ અથાણું ચાખો રાખોને એક સરત. મા૦ ૬ રચી રાયતાં કરી આગળ તુમ હતા ધણી, પરંભાવના રૂપી પુંડલાને ચમકાર; ચતુરાઈ ચુરમાને લાડુ ભારેં હેમરું, દાખણુતા રૂપી દાલતણું નહિ વાર. મા. ૭ સરધા સીરે ને વલી પુયની પુરી પાસાને, સંવેગ શાક તો છે હરખ હવે જ સાર; દઢ રેટીઓ કરી છેડી થોડે લીઝઈ વીચારની વડી વધારી તીખી તમ તમકાર. મા. ૮ પર્વના પાપડ જીમત રૂપિયા પચા લાગસે, ચીનના ચોખા ઉસાવી અણીઆલા અણીદાર; છમ માનનું દુધ તપાવ્યું સમતા સાકર ઉપર, હલ હલ જીમ જનજીવણ અનુકુલ. મા. ૯ અંગ જટ સધાવા સતા (૧) અમૃત જલ પીલા ધણું, તનના તંબોલ આયા પરમાવતી મનરંગ; સેજે સેપારી ચુરીને બીડી મુખમાં હેડવી, પીતા સાથે ગમતા રમતા ચાલે ૫. લકુમાર અંગ માં ૧૦ પ્રભુના થાલ તણો અણ ગાયે સીખને સાંભલે, ભેદભેદમાં સમજે તે ગ્યાની કહેવાય; પંન્યાસ ગમાનવિજેને સીલ કરી કરજેડી, સૌભાગ વછે સેરા ચાહિ સદા જે માન. માથા (રણુંજના ઉપાશ્રયમાં છૂ૮ પાનાના પિટકામાંથી મા સ્તવનનું પાન મળ્યું છે.) For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિયળની નવ વાડ 'સં-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (પુટી) શિવરાજ, મિ દ્વારાખ્યયન સત્રના ૧૬મા અધ્યયનમાં દશ બાય-સમાધિસ્થાનનું વિવેચને છે. ત્યાં પ્રાકૃત ગદ્યપાઠથી અને પલાઠથી દશે સ્થાનને બહુ સ્પષ્ટ કર્યા છે. શીયણ પાળને ઈનાર મનુષ્ય કઈ કઈ વાતેથી વધુ સાવચેત રહે એને નિર્દેશ દશ વિભાગથી કરવામાં આવ્યો છે અને તેનું નામ જ કાર્યનાં દશ સમાધિસ્થાન છે. પછીના જૈનાચાર્યોએ એ વસ્તુને પલટો આપી નવ વડનું કથન ઉપદેર્યું છે. અહીં પલટો એટલે જ છે કે બે સમાધિસ્થાને એક જ વાડમાં દાખલ કરી દીધા છે તેથી દાને બદલે નાન સંખ્યા કઈ છે. તે સિવાય બીજી કોઈ વાતમાં ફરક નથી એટલે “શ સમાધિસ્થાને” કહે કે “નવ વાડ” કહે તે બન્ને એક જ વસ્તુ છે. નવ વડે તે જ સમાધિસ્થાનનું બીજું જ નામ છે એમ કહીએ તે પણ તે બરાબર છે. નવ વાડેનું વર્ણન પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યમાં વિવિધ શહીથી મળે છે. તેમ જ ગુજરાતી સાહિત્યમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. “નવ વાડ” માટે રવતંત્ર સાહિત્ય પણ ગુજરાતીમાં નિમિત થયું છે અને તેને “નવ વાની અઝાય”? “નવ વડે ના પદ” એવા નામથી લખ મળે છે, જે પૈકીનાં પ્રકાશિત થયેલાં સાય અને પદે નીચે મુજબ છે. ૧-ઉ- શ્રીઉદારત્નકૃત નવ વાડની સજઝાય, હાલ ૧૦, કલ કડીઓ ૪૦ A. શરૂનું પદ્ય - દેહા. શ્રી ગુરુ ચરણે નમી સમરી શારદ માય; વાવ શીલની વાડી, ઉત્તમ કહું ઉપાય ૧ B. છેલું પદ્ય-ઢાળ ૧૦મી તપ૭ મયણદિણંદ વંછિત દાતા શ્રીહીન સુરીશ્વર, ૫ મી તાસ પસાય વાડીવ પ્રાણી છે શીલની એક મહા. ૫ ખંભાતે રહી ચૌમાલ સત્તર સઠ હે શ્રાવણ વદી બીજ બુધે: ભણી ઉદયરત્ન કજોડી શીયળ પળે છે તેને જાઉં ભાંમરે. ૬ નેટ–તપગચ્છમાં વિજયાનંદસરિત પરિવારમાં તે ખામાં આ હીર – સુરિ થઇ છે. તેમના શિષ્ય શ્રીલ પરના શિષ્ય સિદ્ધિનના શિષ્ય મેરિનના ખિ અમરરના “શષ્ય શિવરત્નન વિષ્ય ઉદ રતનજી એક છે. તેઓ તકાલીન સમર્થ ગુજરાતી કવિ હતા, મે એ ઉપદેશક હતા. તેઓ ગુજરાતી પદ્ય સાહિત્યમાં વિ.સં.૧૭૪૯ થી ૧૭૯૯ સુધીમાં ઘણી રચના કરી છે, તેણે વ સં. ૧૭ ના શ્રા. વ. ૨ બુધારે ખંભાત હે માં પ્રરતુત “નવ વાડલી ઝાવ'ની રજ્ઞા કરી છે. ૨–આ. શ્રોજિનવકૃત નવ વાડની સઝાય, વાળ ૧૧ કલ કડીઓ. ૯૭ A શરૂનું ૫ઘ=દહા. શ્રી નેમિસર ચરણમાં, પ્રણમું ઉઠી પ્રભાત; બાવીશમો જન જગતગર, બહાચારી વિખ્યાત. ૧ B. છેલું પઘ-ઢાળ ૧૧મી નિધિ નયન સુર શશિ ભાદ્રપદ, વદિ બીજ આવા છાંડી; For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિયળની નવ વાડ * જિનહષ દઢ વ્રત પાળજે. વ્રતધારી જુગતે ન વાડ. શીલ અદા તમે સેજો. ૬ ને – જૈન સાહિત્યકારોમાં સાધા રણ રીતે અને જિનહર્ષનાં નામ મળે છે, (૧) વિ. સં. ૧૪૯૯માં વરંતુ લ-ચરિત્રના નિર્માતા (તપગચ્છ). (૨) વિ. સં. ૦૨૨માં કુમારપાઇ નાસના નિર્માતા(ખરતા.૨૩). (૩) વિ. સં. ૧૫૬માં સત્યવિજયગણ નિણરાસનિર્માતા. મ પૈકીને શ્રી વરતુપાલ-ચરત્રના કર્તા પં. શ્રી નિહબ ગણીએ વિ. સં. ૧૫ ૯ માં પ્રસ્તુત "નવ વડની સજઝાય"ની રચના કરી હોય એમ લાગે છે. –પં. શ્રીમેરિજયકૃત “નવ વાડની સજઝાય” ઢાળ ૯ કુલ કડિ ૭e જેની છેલ્લી તાળનાં અંતિમ પ નીચે મુજબ છે શ્રી આબરપુર માંહે રહી, કીધો હ સજઝાય; સંવત સત્તર કર શ્રાવણ માસે, વ્રત પાળતા રે દુઃખ દૂર પલાય છે. પાળો રે વ્રત ભાવે. ૩૮ શ્રી દેવવિજ્ય પંકિત વ, શ્રી જયવિજય મુરાય; તણ શિબ મેરુવિજય કહે, વ્રત પાળતાં રે નવનિધિ ધરિ થાય છે. પાળો રે વત ભાવે. ૩૯ નોટ–તપગચ્છમાં આ. શ્રી વિજયદાનસૂરિના શિષ્ય પં. દેવવિજ્યા હતા, જેમણે રામાયણ, પવિચરિત્ર (સં. ૧૬૬૦) અને દાનાદિ કુલ કવૃત્તિ ધર્મરત્ન મંજૂષા વગેરે બનાવ્યાં છે, તેઓના શિષ્ય પં. જયવિજય થયા, અને તેમના શિષ્ય પં શ્રી મેરુવિજયછએ : ૧૭૦૨ના શ્ર ૧ણ મહિનામાં આવરપુરમાં આ “નવ વાડની સજઝાય" બનાવી છે. ૪– શ્રી નિષ્કલાનંદ સ્વામીકૃત “શિયળની નવં વાડના પ" ઢાળ ૧૧. 4. નું પઘ૨ ગ ધોળ મહાવીર કહે મહા રે ધુજી! સુઠ્ઠો શિયળ વત સહુ સંત રે સાધુજી! સર્વે શાસ્ત્ર જોયા મેં તપાસી રે સાધુજી! શિયળ અંબળ સુખરા રે સાધુજી! ૧ B. છે પદ્ય પદ ૧૧ મું મહા મલીન મનના રે કે, કુબુદ્ધિ ન જાય કયા; કુલખણ એમ કરશે રે, પ્રભુ પણ કમૅ થયા. પ. એમ નહિ અમારે છે કે, કેવલીએ કર્યું છે, કહે નિષ્કલાનંદ રે કે, એ તો પ્રભુના દ્રોહી. ૬. નોટસહજાનંદ સ્વામીએ સ્વામીનારાયણ પંથ પ્રવર્તાવ્યો છે. તેમની લીલા વિ. સં. ૧૮૮૬માં પૂર્ણ થયેલ છે. તેમના મુખ્ય ૫૦૦ પરમહંસે પૈકીના સ્વામી નિષ્કુલાનંદ પણ એક પરમહંસ હતા. તેઓ અસલમાં શેખપાટ (કાઠિગ) ના સુતાર હતા. તેમનું જીવન સાદું અને ત્યાગભાવ વાળું હતું. તેમણે પિતાના ભગવાન શ્રી સ્વામીનારાયણની ભક્તિરૂપે ધણુ અવ્યગ્રંથો અને હજારો ભજન ર છે. તેઓ સ્વામી સહજાનંદજી ૫છી પણ ઘણું વર્ષ સુધી હયાત હતા. તેમણે પ્રસ્તુત “શિયળની નવ વાડનાં પદ બનાવેલ છે. તેમને આ ઉપદેશ ભ. શ્રી મહાવીર સ્વામીના નામે જ ચડાવ્યા છે અને For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૨ “કેવલી ભગવાને કહ્યું છે તે બરાબર જ છે,” એમ નહીં માન ને "પ્રભુદ્રોહી' તરીકે જાહેર કર્યા છે. આ વસ્તુ તેમના સારિક જીવન ઉપર બહુ જ સ્પષ્ટ પ્રકાશ પાડે છે. જે કે આ પદમાં આ. શ્રી જિનહર્ષ અને ઉર ઉદયરત્નનું અનુકરણ હશે, પરંતુ તેઓની સઝાયામાં નથી એવી વાતો પણ આ પદમાં બતાવવામાં આવી છે જેમ કે ચોથી વાડમાં રહનેમિ રાજૂલ અને રનાદેવીનું દાંત, વગેરે વગેરે. આથી નક્કો છે કે સ્વામી નિબલાનદજી જેનધર્મની વાર્તાના ખાસ જાણકાર હતા. જેમાં આચરાતી નવ વાડને સ્વામીનારાયણ ધર્મ પુષ્ટ પ્રમાણમાં વીકાર કર્યો છે અને પોતાના સાધુઓના બ્રહ્મચર્ય-પાલનના નિયમો આ વાડે આધારે જ વ્યવસ્થિત કી છે. જેનધર્મમાં રાણાવરાત્રિાઉજ મોક્ષના-મનાય છે તેમ સ્વામીનારાયણ પંથમાં પ્રભુમહિના ઉપર શ્રદ્ધા, સત્સંગીઓને મદદ અને હાચર્યને જ પ્રધાનતા અપાય છે. શિયળની નવ વા માટે રચાયેલ ગુજરાતી સાહિત્યના ઉ ૨ નિર્દેશ કર્યો છે. આ સિવાય પણ છૂટા છવાયા વણું ઘણું ઉલ્લેખ કરી છે. ખુશીની વાત છે કે જેન કવિઓએ જ આ સાહિત્ય સર્યું છે એમ નથી પણ ઇતર વિદ્વાનોએ પણ આ સાહિત્ય સર્જનમાં સહકાર આપ્યો છે, જે ઉપર દર્શાવેલ સ્વામી નષ્કુલાન દછનાં “દ”થી સ્પષ્ટ છે. | શિયળની નવ વાડ અા શિયળની વાડષ નવનાં પદ લિખ્યાં છે. (પેલે, પ્રિયા સંગ પરહરીએ રે સાધુજીએ કાળ છે.) (રાગ-ધળ) મહાવીર કહે મહત રે સાધુજી! સુણો શિયળવંત સ; સંતે જે સાધુજી! સર્વે શાસ્ત્ર જેમાં મેં તપાસી રે સાધુજી! શિયળ અંબફળ સુખરાશિ રે સાધુજી! નવ વાડ પાળો નરનારી રે સાધુજી ! કહે વ વીઠ વિસ્તારી રે સાધુજી! પેલે પ્રિયાનો સંગ પરહરિએ રે સાધુજી! બીજે રિસે વાત ન કરીએ રે સાધુજી! ત્રીજે નારીઆસને નવ વસવું રે સાધુજી ! એથે ન રહેવું ન હસવું રે સાધુજી! પાંચમે ભીત અંતર પરહરિએ રે સાધુજી! છેકે ભગવ્યાં સુખ ન સમરીએ રે સાધુજી! સાતમે સરસ રસ પહેરવો રે સાધુજી! આઠમે અધિક આહાર ન કર રે સાધુજી! નવમે શોભા ન કરવી શરીરે રે સાધુજી! કયું નિકુલાનંદ એમ વિરે સાધુજી! મહાવીર કહે શિયળ સુણે, પ્રિતે પાળશે એ પાસ છે. પાછળ રહેશે પાપીઆ, દેશે કાળ કરમને દેશ છે વઠ્ય પેલી પ્રથમે નારી સંગન કીજે ૨ વીતરાગી! તે શિયળતણું ફળ લીજે ૨ વીત રાગી! અંગે વધુ વ્યાધિવત નારી રે વીતરાગી ! તહાં વસે નહિ વતવારી રે વીતરાગી! હાય અરજોબન જયાં ભારે વીતરાગી ! તહાં સાધુને શું જાવ કામ રે તિર ગી! હેય હિજ જ્યાં નારીને વેશે રે વાત મી! તહી ત ન કરે પ્રવેશ રે વીતરાગી! For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિયળની નવ વાડ [ ૨૯ એમ નહિ વરને વ્રતધારી રે વિતરાગી ! તે તે નર જાશે નરનારી રે વીતરાગી ! હેય ચિત્રની પુતળી દયાં રે વીતરાગી! નિષ્કલાનંદ ન વસવું તીયા રે વીતરાગી ! વીર જિન કહે જે વિતરાગી, નહિ કરે તે નારી સંગ . કે રશે જે કૃતવની, તે કરશે વ્રતને ભંગ છે બીજે બોલવું નહિ નારી સંગે રે મુનિ ! પરહરે પરિ આઠે અંગે રે મુનિજી. ૧ ઝી વચને ઝડપીને ઝાલે રે મુનિજી ! પછે તેને એ વિના ન ચાલે રે મુનિજી. ૨ વાણી પણ જીભે વથ કરે રે મુનિજી ! ભાળી કેમ મનને ન કરે રે સુનિp. એની વાણી છે વીખની ભરી રે મુનિજી ! હાવભાવે લેશે મન હરી રે સુનિ. ૪ માટે નયને ભરી લેશે નારી રે મુનિ! થાશે : દિને તે ખ્યારી રે મુનિજી. ૫ તે સારુ મ રાખશે કાચું રે મુનિજી ! કહે નિષ્કલાનંદ એ સાચું રે મુનિજી, કે રાહ સિધારય સુત એમ ઉચરે, ત્રિશલાદેવીનો પુતા નહિ રહે કોઈ નીમમાં, જે કેડયે રહેશે કપુત છે વાદ્ય ત્રીજી ત્રોજ નારીક આસન ત્યાગી રે અળગા રે, વશીખ વેગળા વીતરાગી રે અળગા રા. ૧ ખાટ પાટ પાટલો જ હશે અળગા રે, ત્રિયા આસન તજીએ તેહરે અળગા રે. ૨ વણસે કસ્તુરી વાસ લસણે રે સળગા રે, જાય શિયળ નારીઆસને રે અળગા રે. . માટે કરવું નહિ એહ ઠામ રે અળગા રે, બે ઘડી વીતે કરવો વિરામ રે અળગા રે. ૪ બપિ વચન ચાળે જે ચડશે રે અળગા રે, તેને મોટું વિઘન માથે પડશે રે અળગા રે. ૫ એ તે જતિ ત્યારે આનંદે રે અળગા રેનિએ કે એમ નિષ્કલાનંદ રે અળગા રે. ૬ રહા વિવિધ પ્રકારે વરણવી, કયું કેવળએ કરી હિતા પાછળ વત કોઈ પાળશે, એવી પદ્ધતી નથી પ્રતીત છે વા-ચોથી, રાગ ગરબી (મારી સાર લેજે અવિનાશીરે-એ હાળ છે.) ચોથી વાડજ કહે કેવળા રે, સુણો સાધુ શિયળત્રત વળી રે; નયણે કરી નારીને જે જોશે રે, તો તો કીધી કમાણી ખાશે રે. જેમ રેમ જોઈ રાજુલ રે, ગયું જ્ઞાન ને દયાન તે પળ રે, ની દેવી જોઈ જ નૃપે રે, પો ભવકુપ નારીને નિરખે રે. ગળત પળોત ન જેવી નારી રે, જુવાકેમ જુવે ત્રતધારી રે, જો જુવતી પામશો જે રે કહે નિષ્કુલાનંદ થાણે બે રે. વાક્ય-પાંચમી પારો મત અંતરે ના રહીએ રે; રહીએ તે વાતે વિહળ થઈ એ રે. ૧ ઝીણો સ્વર ગતી હેય ઘરમાં રે; કરે કંકણ શબ્દ કરમાં ૨, ૨ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ની શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૨ તેને સાંભળી ન આવે તાન રે; તહાં નહિ વસવું નેડન રે. • તહાં વસે તો થાય વણસ રે; પછે ના શિયળની ચિઠાસ રે. ૪ કે ખાનને ન રહે ધીર રે; તેહ માટે કયું મહાવીર રે. ૫ એમ આગે કયું કેની રે; કહે નિકુલાનંદ તે વળી રે. ૬ વાડ્ય-છઠ્ઠી છઠ્ઠી વાકય સાધુ સાંભળી રે; વિષેસુખ વિસાર વળી રે. ૧ જેગો થયા મેર્યું જે સુખ માણ્યું રે; તેને સંભારતાં હેય હાર્યું છે. ૨ ખાન પાન માન નારી સંગે રે; ચડે ચિતવતાં વિખ અંગે રે. ૩ માટે ન સુવું કામગીત રે; હરિચરણ ચિતવત ચિત રે. ૪ સુખ સંસારનાં ન સંભાળીરે; મેલો મેલે આંચળી જેમ કાળી રે. ૫ પળા વ્રત રાખો રૂડી રીતિ રે; કહે નિષ્કુલાનંદ જાઓ છતી રે. ૬ * વાડય ફાતમી સાતમે રસભરેલો આહાર રે, કહે કેવળી ન કર અપાર છે; ખાંટ મારે તપ તે જાણ રે, જેણે વાધે શરીરનો વાન રે. જાગે કામ લાગે લાય અગે છે, પછે રાચે રમણીને રંગે રે; આહાર લાલચે આડે પડીઓ રે, પછે મોડેથી મારગે ચડી રે. માટે મહાવીર કહે મુનિજન રે, આહાર સરસે ન કરવું ભોજન રે; એમ કરતાં નહિ કરે વિચાર રે, નિષ્કુલાનંદ કે થાશે તે ખવાર રે. વાડય આઠમી, રાગ ધોળ (મેં તે સગપણ કીધું રે સામળીઆ સાથે–એ ઢાળી આઠમીયે કયું કવળી કે આહાર અધીકે કરતાં જાયે શીયા સંતો કરે પુરણ પેટ ભરતા. ૧ બા ઉધને આળસ કે ભજનમાં ભંગ પડે; થાય પુત્ર શરીર કે ચિત્તડું ચાળે ચડે. ૨ નિધન દે દેખી કે પછે ફરી ફરી કુ; હાડ માંસમાં હું છું રે કે કરી કરી હાવા જશે. તે આહાર અધિકે કરતાં રે કે શીયળ જય સુપને જગતમાં વશ થૈ છે કે વરતે સંકલ્પને ૪ રમ બંધક બગડે રે દારૂ જે ડેઢ ભરે; તેમ શિયન બગડે રે કે આહાર જે અધિક કરે. ૫ માટે આહાર અધિક રે કે મહાવીરે મને કરી; કહે નિષ્કુલાનંદ રે કે વાત માનજે ખરી. ૬ વાડચ નવમાં વાય નવમી એ ન કરીએ રે કે, શોભા સાધુ અંગે; ચુઆ ચંન ન ચરચીએ રે , રાત્રિએ નહિ . કસબાળા કરી છે કે, તારામાં તેહ મેલો; ઝીણું શાલ દુશાલા છે કે, મખમા મેલી ખેલ કુમકુમ કસ્તુરી છે કે, કેવડા કુસુમ કે; માનવંત વીતરાગી છે કે, એથી દૂર રચે તેલ કુલેલ અંતર છે કે, સુસંધી સૌ તજીએ; પટ હટે તરે છે કે, પરમેશ્વર ભજીએ. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ५४१] દો શબ્દોં કી વ્યુત્પત્તિ दरना; अवपार. એમ નવ પ્રકારે रे રહેશે કા पछे अक्षु પ્રતાપે ૩ કે, ઊતરકે એ ગમતુ અમારે કે, મા આવીરે યુ; હે નિષ્કુલાન ૨ કે, સાથે એ 'તે થયું. પદ્મ યારસુ www.kobatirth.org નવુ વાડયે લઈએ ? કે, 'તે! સુખ શીયળ શું; નહિ લધે એને રે કે, તે તા મને વહાલા ગણુ. ગ પાવન કવા रे है, वीय२शे वीतरागी; પરમારથી પુરા ૨ કે, ધન ત્રિકાના ત્યાગી. સાધુ સનાતન ૨ કે, ઉજ્જ્વલ જન અસલી; અતિ ભાવ ભરેાસે કે, શું ભક્તિ ભી. કે, ખંડ ઠંડી माश; रे है, ३२भना शुरू गाशे, ૨, કુમુખ્ખુિ ન જાય ક્યા; કુલખણુ! એમ કરશે ? કે, પ્રભુ પણ ક્રમે થયા. એમ હું અમારે ૨ કે, કેવલીએ કર્યું સા; हरे है, એહ વિના પાખડી ૨ મેથી મારૂં શરણું મહામલીન મનના तो प्रभु द्रोही. दो शब्दों की व्युत्पत्ति ܕ " दोशी Acharya Shri Kailassagarsuri Gyanmandir [31 For Private And Personal Use Only २ ४ $ ( लेखक - प्रो. मूलराजजी जैन. ) " મ १. गुजराती शब्द गुजराती भाषा के दोशी शब्द से पाठक परिचित ही हैं । इसका अर्थ है "कपड़े का व्यापारी | यह शब्द संस्कृत - जन्य है । इसका मूल "दूरी" था जो अथर्ववेद में मिलता है । वहां दूर्श का अर्थ एक प्रकारका कपड़ा है। दूष्य रूपमें यह शब्द दिव्यावदान तथा शिशुपालवध (पृ. २१; १२. ६५) में पाया जाता है। दृश्य भी इसीका रूपान्तर है । ब्राह्मण साहित्य की अपेक्षा जैन साहित्य में यह शब्द अधिक प्रचुरता से मिलता है | देखिये अर्धमागधी - कोष में ' दूस ? शब्द जो संस्कृत दूर्श अथवा दूष्य का प्राकृतरूप है । जैन संस्कृत में इसके अनेक उदाहरण पाये जाते हैं । इसी शब्द से व्यापारी के अर्थ में ठन् (-इक) प्रत्यय लगाकर दोशिक (?) या दौर्शिक (?) अथवा दौण्यिक (?) शब्द बने होंगे । विक्रमसिंह विरचित पारसा भाषानुशासनमें इसका प्रयोग हुआ हैग्राहको मुस्तरी दाता फुरोसंदा च गंधिकः । अतारु दोसिकः प्रोक्तो बजाजु कंसारकः स्मृतः ॥ [ प्रकरण २, श्लो. ५० ] ऐसा होने पर भी गुजराती - अंग्रेजी कोष में इस शब्द की व्युप्तत्ति बड़े विचित्र ढंग से दी है । कोषकारने इसे फारसी शब्द दोरा (= कंधा) और संस्कृत शब्द दोस् (भुजा) Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ ૧૨ से निकाला है क्योंकि दोशी लोग अपना माल कंधों पर उठाकर बेचा करते हैं । देखियेदोशी s. m. [P. दोस् the shoulder=S. दोश् the arm. दोशी-वाणियो JSo named from their habit of carrying their goods on their shoulders ] A draper, a wandering cloth seller. M. B. Belsare: An Etymological Gujarati-English Dictionary. Ahmedabad 1927 __२ पंजाबी शब्द "कुड़ी" पंजाबी भाषामें कुड़ी शब्द का अर्थ है कन्या, लड़की, पुत्री । यह शब्द इसी रूप में अथवा रूपान्तर में पंजाबी के अतिरिक्त और किसी भाषामें नहीं मिलता । संस्कृतका भी ऐसा कोई शब्द विदित नहीं जिससे इसकी व्युत्पत्ति की जा सके। पढ़ते २ हरिपेण रचित "वृहत्कथाकोश" (सिंधी जैन ग्रन्थमाला) में कुटिका शब्द मिला, जिसका अर्थ कन्या है। इस में कथा नं. ३० इस प्रकार प्रारम्भ होती है बलदेवपुर में बलवर्धन राजा था जिसकी कुलवर्धनी रानी थी। उस नगरमें टकदेशका रहनेवाला धनदत्त नामका सेठ निवास करता था। इसकी स्त्री धनदत्ता थी। इनके धनदेवी नाम पुत्री उत्पन्न हुई । इसी नगरमें टक्कदेशका एक और सेठ था जिसका नाम पूर्णभद्र था। इसकी स्त्री पूर्णचन्द्रा थी। उनके घर पूर्णचन्द्र नाम पुत्रने जन्म लिया। एक दिन पूर्णभद्रने धनदत्त को कहा कि आप अपनी पुत्री धनवती का विवाह मेरे पुत्रके साथ कर दीजिये । यह सुनकर धनदत्त बोला कि यदि आप मुझे बहुत सा धन देवें तो मैं आपको लड़की दे दूंगा । धनदत्त की बात सुनकर पूर्णभद्र बोला-आप धन जितना चाहें ले सकते हैं । लड़की शीघ्र दीजिये । ययाचे पूर्णभद्रस्तं धनदत्तं मनोहरीम् । सुताय पूर्णचन्द्राय धनदेवी कलावतीम् ॥७॥ पूर्णभद्रवचः श्रुत्वा धनदत्तो बभाण तम् । यच्छामि कुटिकां तेऽहं यदि देहि धनं बहु ॥८॥ निशम्य धनदत्तोक्तं पूर्णभद्रो जगावमुम् । कुटिकां देहि मे शीघ्रं गृहाण त्वं धनं बहु ॥९॥ [३० मृतकसंसर्गनष्टमाला कथानकम् ] यहां यह बात विशेष ध्यान देने योग्य है कि कोषोंमें टक नाम बाहीक जातिका है। राजतरङ्गिणी (५. १५०) में टक्कदेश का भी उल्लेख है। इससे पंजाबका तात्पर्य है । पंजाब के पर्वत-प्रदेशकी लिपिको आज भी "टाकरी" कहते हैं (टकवासियोंकी भाषामें कुटिका शब्दका प्रयोग उचित ही है। - उपर्युक्त कथन से सिद्ध होता है कि जैन साहित्यका अध्ययन भारतवर्ष की आधुनिक भाषाओंकी व्युत्पत्ति के लिये कितना उपयोगी है। For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી તથા ચાલુ મદદ. ૧૦૧) પૂ. આ. ભ. શ્રી. વિજયલાવણ્યસૂરિજીના સદુપદેશથી શ્રોપદ્મા તારાની પેઢી, મહુવા. ૫૧) પૂ. મુ. મ. શ્રી. કનકવિજયજીના સદુપદેશથી જૈન મંદિરની પેઢી, નંદરબાર. ૫૧ ) શેઠ બુધાભાઈ વાડીલાલ, અમદાવાદ. | ૨૫) પૂ. આ. ભ. શ્રી. વિજયવિજ્ઞાનસૂરિજીનો સદુપદેશથી શ્રીદેરાખડકી વીસાનીમાપંચ,ગે ધરા. ૨૫) શેઠ શ્રી ગુલાબચંદ મૂળચંદ, ખંભાત.. ૨૫ ) પૂ મૂ. મ. શ્રી રામવિજયજી તથા સૂર્ય પ્રભવિજયજીના સદુપદેશથી, જૈનસંધ, રેઠ ૨૨) ડો. રતિલાલ મોહનલાલ ફોજદાર, અમદાવાદ (૨૦૦૧-૨૦૦૨ની સાલની મદદના.) ૨૨) શેઠશ્રી કાળીદાસ ઉમાભાઈ ૨૨) શ્રી. મોહનલાલ જીવણલ લ બેરીસ્ટર વઢવાણુકેમ્પ , ૧૫) પૂ આ.મ.બી.વિજયવિજ્ઞાનરિજીના સદુપદેશથી શ્રીગોલાપરા વીસાનીમાપંચ, ગે ધરા. ૧૫) પૂ. પં. મ. શ્રી. શાંતિવિ જયજી ગણ્યિના સદુપદેશથી જૈનસંધ મહુવા. ૧૧) પૂ. આ. ભ. શ્રી વિજયક મુદ-જીના સદુપદેશથી જનધ, ચ ણસ્મા ૧૧) પૂ આ. ભ. શ્રી વિજયલક્ષ્મણુસૂરિજીના સદુપદેશથી જૈન શ્વે. સ ધ ઈ રિસોટી. ૧૧) શેઠ મગન#ાલ દલી-દ, મુંબઈ ૧૦) શ્રી દેણુપ જન સંધ, દેણુ ૫. કાળધર્મ-પાલોનાણામાં ભાદરવા વદ સાતમના રાજ પૂ. મુ. મ. શ્રી. અમર જય જી મહ'રાજના શિષ્ય પૂ. મુ. મ. શ્રી કાંતિવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા શેષકાળમાં માસિક મેળવવા માટે આ અંક પછીના બીજો અંક પ્રગટ થતાં પહેલાં ચતુર્માસ પૂર્ણ થયું હશે. એટલે શેષ કાળમાં માસિક ગેરવલે ન જતાં વખતસર અને ઠેકાણાસર મળતુ રહે તે માટે પોતાના વિહારનું સરનામું સમયે સમયે જણાવતાં રહેવાની અમે પૂ. આચાર્ય મહારાજ આદિ પૂ. મુનિવરોને વિનંતિ કરીએ છીએ. સુધારા * શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના ગયા અક-ક્રમાંક ૧૩૨ માં પૂ મુ. મ.શ્રો માનતુગવિજયજી તરફથો “ ચાવીસ જિન સ્તુતિ ' છપાયેલ છે, તેમાં પદ્છેદ વગેરેના કારણે કેટલીક ભૂલે રહી ગઈ છે તે નીચે મુજબ સુધારીને વાંચ વી. કડી અશુદ્ધિ શુદ્ધિ અરજી • વર માલે અરજી નવ રમાશે અવની વર વદીતો અવનિ વર વિદીત સુપરિકર સુપર કરે મહારે મ હારે કુમતિ મતિ વસાડી કુમતિ મતિ નસાડી સુણી ન સુણી ન માડી સુણને સુણને માડી પ્રગતિ પગતિ છે ધાયા ચાયા. માડી For Private And Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shd Jalna Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ, Rકે વસાવવા ચોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી અમૃદ્ધ અk : મૂલ્ય છ આના (ટપાલખર્ચના એક માના વા). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાતસો વર્ષ ના જૈન ઇતિહાસને લગતા લેખેથી સમૃદ્ધ સચિત્ર અ& ? મૂલ સવા રૂપિયા. (3) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટું વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખોથી સિમુહ 240 પાનાંના દળદાર સચિત્ર અંક : મૂલ્ય દોઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંકે [1] ક્રમાંક ૪૩-નદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના - જવાબરૂપ લેખેથી સમૃદ્ધ એ ક મૂલ્ય ચાર આના. [2] માંકે ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સખ"ધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો શ્રી જન સત્ય પ્રકાશ ’ની ત્રીજા, ચાયા, પાંચમા.. ભાઠમા, દસમા, અગિયારમા વર્ષની કાચી તયા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય હરેડનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. –લખા - શ્રી જેનલમ સત્યપ્રકાશ& સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. -મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરાડ. છે. મા. ન. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય—અમદાવાદ, પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. મી નધર્મ સત્યપ્રકાવાક સમિતિ કાર્યાલય, જેસિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only