SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિયળની નવ વાડ 'સં-પૂજ્ય મુનિ મહારાજ શ્રી જ્ઞાનવિજયજી (પુટી) શિવરાજ, મિ દ્વારાખ્યયન સત્રના ૧૬મા અધ્યયનમાં દશ બાય-સમાધિસ્થાનનું વિવેચને છે. ત્યાં પ્રાકૃત ગદ્યપાઠથી અને પલાઠથી દશે સ્થાનને બહુ સ્પષ્ટ કર્યા છે. શીયણ પાળને ઈનાર મનુષ્ય કઈ કઈ વાતેથી વધુ સાવચેત રહે એને નિર્દેશ દશ વિભાગથી કરવામાં આવ્યો છે અને તેનું નામ જ કાર્યનાં દશ સમાધિસ્થાન છે. પછીના જૈનાચાર્યોએ એ વસ્તુને પલટો આપી નવ વડનું કથન ઉપદેર્યું છે. અહીં પલટો એટલે જ છે કે બે સમાધિસ્થાને એક જ વાડમાં દાખલ કરી દીધા છે તેથી દાને બદલે નાન સંખ્યા કઈ છે. તે સિવાય બીજી કોઈ વાતમાં ફરક નથી એટલે “શ સમાધિસ્થાને” કહે કે “નવ વાડ” કહે તે બન્ને એક જ વસ્તુ છે. નવ વડે તે જ સમાધિસ્થાનનું બીજું જ નામ છે એમ કહીએ તે પણ તે બરાબર છે. નવ વાડેનું વર્ણન પ્રાકૃત અને સંસ્કૃત સાહિત્યમાં વિવિધ શહીથી મળે છે. તેમ જ ગુજરાતી સાહિત્યમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. “નવ વાડ” માટે રવતંત્ર સાહિત્ય પણ ગુજરાતીમાં નિમિત થયું છે અને તેને “નવ વાની અઝાય”? “નવ વડે ના પદ” એવા નામથી લખ મળે છે, જે પૈકીનાં પ્રકાશિત થયેલાં સાય અને પદે નીચે મુજબ છે. ૧-ઉ- શ્રીઉદારત્નકૃત નવ વાડની સજઝાય, હાલ ૧૦, કલ કડીઓ ૪૦ A. શરૂનું પદ્ય - દેહા. શ્રી ગુરુ ચરણે નમી સમરી શારદ માય; વાવ શીલની વાડી, ઉત્તમ કહું ઉપાય ૧ B. છેલું પદ્ય-ઢાળ ૧૦મી તપ૭ મયણદિણંદ વંછિત દાતા શ્રીહીન સુરીશ્વર, ૫ મી તાસ પસાય વાડીવ પ્રાણી છે શીલની એક મહા. ૫ ખંભાતે રહી ચૌમાલ સત્તર સઠ હે શ્રાવણ વદી બીજ બુધે: ભણી ઉદયરત્ન કજોડી શીયળ પળે છે તેને જાઉં ભાંમરે. ૬ નેટ–તપગચ્છમાં વિજયાનંદસરિત પરિવારમાં તે ખામાં આ હીર – સુરિ થઇ છે. તેમના શિષ્ય શ્રીલ પરના શિષ્ય સિદ્ધિનના શિષ્ય મેરિનના ખિ અમરરના “શષ્ય શિવરત્નન વિષ્ય ઉદ રતનજી એક છે. તેઓ તકાલીન સમર્થ ગુજરાતી કવિ હતા, મે એ ઉપદેશક હતા. તેઓ ગુજરાતી પદ્ય સાહિત્યમાં વિ.સં.૧૭૪૯ થી ૧૭૯૯ સુધીમાં ઘણી રચના કરી છે, તેણે વ સં. ૧૭ ના શ્રા. વ. ૨ બુધારે ખંભાત હે માં પ્રરતુત “નવ વાડલી ઝાવ'ની રજ્ઞા કરી છે. ૨–આ. શ્રોજિનવકૃત નવ વાડની સઝાય, વાળ ૧૧ કલ કડીઓ. ૯૭ A શરૂનું ૫ઘ=દહા. શ્રી નેમિસર ચરણમાં, પ્રણમું ઉઠી પ્રભાત; બાવીશમો જન જગતગર, બહાચારી વિખ્યાત. ૧ B. છેલું પઘ-ઢાળ ૧૧મી નિધિ નયન સુર શશિ ભાદ્રપદ, વદિ બીજ આવા છાંડી; For Private And Personal Use Only
SR No.521625
Book TitleJain_Satyaprakash 1946 10
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy