________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ની
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૨ તેને સાંભળી ન આવે તાન રે; તહાં નહિ વસવું નેડન રે. • તહાં વસે તો થાય વણસ રે; પછે ના શિયળની ચિઠાસ રે. ૪
કે ખાનને ન રહે ધીર રે; તેહ માટે કયું મહાવીર રે. ૫ એમ આગે કયું કેની રે; કહે નિકુલાનંદ તે વળી રે. ૬
વાડ્ય-છઠ્ઠી છઠ્ઠી વાકય સાધુ સાંભળી રે; વિષેસુખ વિસાર વળી રે. ૧ જેગો થયા મેર્યું જે સુખ માણ્યું રે; તેને સંભારતાં હેય હાર્યું છે. ૨ ખાન પાન માન નારી સંગે રે; ચડે ચિતવતાં વિખ અંગે રે. ૩ માટે ન સુવું કામગીત રે; હરિચરણ ચિતવત ચિત રે. ૪ સુખ સંસારનાં ન સંભાળીરે; મેલો મેલે આંચળી જેમ કાળી રે. ૫ પળા વ્રત રાખો રૂડી રીતિ રે; કહે નિષ્કુલાનંદ જાઓ છતી રે. ૬
* વાડય ફાતમી સાતમે રસભરેલો આહાર રે, કહે કેવળી ન કર અપાર છે; ખાંટ મારે તપ તે જાણ રે, જેણે વાધે શરીરનો વાન રે. જાગે કામ લાગે લાય અગે છે, પછે રાચે રમણીને રંગે રે; આહાર લાલચે આડે પડીઓ રે, પછે મોડેથી મારગે ચડી રે. માટે મહાવીર કહે મુનિજન રે, આહાર સરસે ન કરવું ભોજન રે; એમ કરતાં નહિ કરે વિચાર રે, નિષ્કુલાનંદ કે થાશે તે ખવાર રે.
વાડય આઠમી, રાગ ધોળ
(મેં તે સગપણ કીધું રે સામળીઆ સાથે–એ ઢાળી આઠમીયે કયું કવળી કે આહાર અધીકે કરતાં જાયે શીયા સંતો કરે પુરણ પેટ ભરતા. ૧ બા ઉધને આળસ કે ભજનમાં ભંગ પડે; થાય પુત્ર શરીર કે ચિત્તડું ચાળે ચડે. ૨ નિધન દે દેખી કે પછે ફરી ફરી કુ; હાડ માંસમાં હું છું રે કે કરી કરી હાવા જશે. તે આહાર અધિકે કરતાં રે કે શીયળ જય સુપને જગતમાં વશ થૈ છે કે વરતે સંકલ્પને ૪ રમ બંધક બગડે રે દારૂ જે ડેઢ ભરે; તેમ શિયન બગડે રે કે આહાર જે અધિક કરે. ૫ માટે આહાર અધિક રે કે મહાવીરે મને કરી; કહે નિષ્કુલાનંદ રે કે વાત માનજે ખરી. ૬
વાડચ નવમાં વાય નવમી એ ન કરીએ રે કે, શોભા સાધુ અંગે; ચુઆ ચંન ન ચરચીએ રે , રાત્રિએ નહિ . કસબાળા કરી છે કે, તારામાં તેહ મેલો; ઝીણું શાલ દુશાલા છે કે, મખમા મેલી ખેલ કુમકુમ કસ્તુરી છે કે, કેવડા કુસુમ કે; માનવંત વીતરાગી છે કે, એથી દૂર રચે તેલ કુલેલ અંતર છે કે, સુસંધી સૌ તજીએ; પટ હટે તરે છે કે, પરમેશ્વર ભજીએ.
For Private And Personal Use Only