________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિયળની નવ વાડ
[ ૨૯ એમ નહિ વરને વ્રતધારી રે વિતરાગી ! તે તે નર જાશે નરનારી રે વીતરાગી ! હેય ચિત્રની પુતળી દયાં રે વીતરાગી! નિષ્કલાનંદ ન વસવું તીયા રે વીતરાગી !
વીર જિન કહે જે વિતરાગી, નહિ કરે તે નારી સંગ . કે રશે જે કૃતવની, તે કરશે વ્રતને ભંગ છે
બીજે બોલવું નહિ નારી સંગે રે મુનિ ! પરહરે પરિ આઠે અંગે રે મુનિજી. ૧ ઝી વચને ઝડપીને ઝાલે રે મુનિજી ! પછે તેને એ વિના ન ચાલે રે મુનિજી. ૨ વાણી પણ જીભે વથ કરે રે મુનિજી ! ભાળી કેમ મનને ન કરે રે સુનિp. એની વાણી છે વીખની ભરી રે મુનિજી ! હાવભાવે લેશે મન હરી રે સુનિ. ૪ માટે નયને ભરી લેશે નારી રે મુનિ! થાશે : દિને તે ખ્યારી રે મુનિજી. ૫ તે સારુ મ રાખશે કાચું રે મુનિજી ! કહે નિષ્કલાનંદ એ સાચું રે મુનિજી, કે
રાહ
સિધારય સુત એમ ઉચરે, ત્રિશલાદેવીનો પુતા નહિ રહે કોઈ નીમમાં, જે કેડયે રહેશે કપુત છે
વાદ્ય ત્રીજી ત્રોજ નારીક આસન ત્યાગી રે અળગા રે, વશીખ વેગળા વીતરાગી રે અળગા રા. ૧ ખાટ પાટ પાટલો જ હશે અળગા રે, ત્રિયા આસન તજીએ તેહરે અળગા રે. ૨ વણસે કસ્તુરી વાસ લસણે રે સળગા રે, જાય શિયળ નારીઆસને રે અળગા રે. . માટે કરવું નહિ એહ ઠામ રે અળગા રે, બે ઘડી વીતે કરવો વિરામ રે અળગા રે. ૪ બપિ વચન ચાળે જે ચડશે રે અળગા રે, તેને મોટું વિઘન માથે પડશે રે અળગા રે. ૫ એ તે જતિ ત્યારે આનંદે રે અળગા રેનિએ કે એમ નિષ્કલાનંદ રે અળગા રે. ૬
રહા વિવિધ પ્રકારે વરણવી, કયું કેવળએ કરી હિતા
પાછળ વત કોઈ પાળશે, એવી પદ્ધતી નથી પ્રતીત છે વા-ચોથી, રાગ ગરબી (મારી સાર લેજે અવિનાશીરે-એ હાળ છે.)
ચોથી વાડજ કહે કેવળા રે, સુણો સાધુ શિયળત્રત વળી રે; નયણે કરી નારીને જે જોશે રે, તો તો કીધી કમાણી ખાશે રે. જેમ રેમ જોઈ રાજુલ રે, ગયું જ્ઞાન ને દયાન તે પળ રે,
ની દેવી જોઈ જ નૃપે રે, પો ભવકુપ નારીને નિરખે રે. ગળત પળોત ન જેવી નારી રે, જુવાકેમ જુવે ત્રતધારી રે, જો જુવતી પામશો જે રે કહે નિષ્કુલાનંદ થાણે બે રે.
વાક્ય-પાંચમી પારો મત અંતરે ના રહીએ રે; રહીએ તે વાતે વિહળ થઈ એ રે. ૧ ઝીણો સ્વર ગતી હેય ઘરમાં રે; કરે કંકણ શબ્દ કરમાં ૨, ૨
For Private And Personal Use Only