________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે,
યુગપ્રધાન આ વચન સાચું છે, એટલે આવી ઈચ્છા થાય અને તેને દુઃખ લાગ્યા કરે આમાં તારા દેવનથી. એમાં મોહરા પ્રતાપ જ કામ કરી રહ્યો છે, મહારાજાને એવો સ્વભાવ છે, જ્યાં ધર્મરાજને અને ચારિ રાજાને જયજયકાર જુવે ત્યાં મોતરાજાને ઈર્ષ્યા આવે છે અને ધર્મરાજને પરાજય થાય એ માટે એની સેનાને મોકલે છે. પરંતુ જે છવ ધર્મરાજાને આશ્રય લઈ દઢ રહે છે એને સદાયે જય જ થાય છે. મેહરાજ શું કરે છે તે સાંભળ–
आत्मानं विषयैः पाशैर्भवासपराङ् मूखम् ।
इन्द्रिय गि निबध्नन्ति मोहराजस्य किंकराः ॥ માટે તું હવેથી આ મહરાજના કિરથી સાવધ રહે !
[ 2 ] પુત્રજન્મ ઉપર્યુક્ત ધટના બન્યા પછી પતિ પત્ની નિરંતર ધર્મકાર્યમાં મગ્ન રહેવા લાગ્યાં. એક વાર મધ્યરાત્રિના સમયે લક્ષ્મીદેવીએ સુંદર સ્વપ્ન જોયું સફેદ હાથીનું એક નાનું બચ્ચું તેના ખેળામાં રમે છે. જેડી વાર એ બચ્ચા સાથે લક્ષ્મીદેવી રમે છે; બાલક મોટું થાય છે
ત્યાં અચાનક એક ત્યાગી તપસ્વી સાધુની પાછળ એ હાથીનું બાળક ચાલ્યું જાય છે. હમીદેવી એના વિયાગે રડવા માંડે છે. ત્યાં એની ઊંઘ ઊડી જાય છે. રવનું જોઈ એને બહુ બહુ વિચાર થયા, અને તરત જ પતિને જમાડી સ્વનું કહી સંભળાવ્યું. ધનપાલે કહ્યું તને એક સુંદર પુત્ર થશે. પરંતુ તે સાધુ થશે. લક્ષ્મીદેવી આ સાંભળીને ખુશી થયાં.
ધપાસશેઠને ઘેર પુત્રજન્મ થયો. આખા નગરમાં વધામણી અને ઉત્સવો થયાં. રૂપરૂપને અંબાર, ખીલનું કમળ હોય એવું એનું સું હસું થતું મુખ, અષ્ટમીના ચંદ્ર જેવું ચમકતું લલાટ ! બીજના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતા બાળકનું નામ ધનગિરિ રાખવામાં આવ્યું. યોગ્ય ઉમરે તે જાણવા બેઠે. એની બુદ્ધિ બહુ તેજ હતી. એક વાર વાંચેલું, સાંભળેલું કે જેયેલું તેને યાદ રહી જતું. બાબાવસ્થા ગઈ અને યુવાની આવી. એના ઘણા મિત્રો અને સંહી હતા, પરંતુ બધામાં ધનપાલના પુત્ર સમિત સાથે ધનગિરિને ગાઢ મિત્રતા હતી. બને સમવયસ્ક, સમાનધર્મ અને સમાન રૂપ-ગુણ–શીયુક્ત હતા.
આખા તુંબવન નગરમાં બંને મિત્રો છે પ્રશંસા થતી હતી. ધનગિરિના પિતાને એમ હતું કે પુત્રનું લ; કર્યા પછી સાર છેડી નીકળી પડ્યું, પરંતુ ભાવિના ગર્ભમાં શું છે. તે કાણું અણું શકે છે ?
વનચક શેઠે 4 ભવન નગરના નવરઠની પુત્રી સુકેમિલી સાથે ધનગિરિનું સગપણ કર્યું, આખા નગરમ વ હરાહ કહેવા , યોગ્યતે યોગ્ય સ્થાન મલ્યું. સુમલા ખરેખર સમલા જ હતી. તેનો ૫-ગુખ-શીલ બધાયે પ્રશંસનીય હતાં. પરંતુ ધનગિરિને જયારે આ સગપણની ખબર પડી ત્યારે તેને બહુ દુઃખ થયું. મારે તો પરણવું જ નથી, સંસારનાં બધાને મને નથી ગમત , મારે તેમનું જીવન સફલ કરી ગુન ગન પુજા મજ પુના જનનીનો શયન” મટાડવું છે. એટલે ધનગિરિએ પિતાજીને કહ્યું. મારે લગ્ન નથી કરવું, હું તે સાધુ થવાને છું. મારે માટે તમે કઈ કન્યાની શોધ ન કરશો. મારું લગ્ન તે દક્ષિા મારી સાથે જ થશે, માટે પિતાજી, આપે મારું કહ્યું ખ્યાલમાં રાખશો. * પુત્રની વાત સાંભળી માતા લક્ષ્મીદેવીએ કહ્યું બેટા, એમ ન બેલીએ ! તારે સાવ
For Private And Personal Use Only