Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વર્ષ
માં
७२.
છે
અક
૧૩
PICE
www.kobatirth.org
Th
ܗ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તંત્રી
સત્ય
[5]
For Private And Personal Use Only
ચીમનલાલગા કળદાસ શાહુ
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमीलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्याणं मग्गयं विसयं ॥ १ ॥
श्री जैन सत्य प्रकाश
( માઉના પત્ર ) વર્ષ ૬ ] ક્રમાંક ૭૨
[ અંક ૧૨ વિક્રમ સંવત ૧૭ : વીર સંવત ૨૪૬૭ : ઈસ્વીસન ૧૯૪૧ શ્રાવણ વદિ ૮ :
શુક્રવાર
: ઑગસ્ટ ૧૫
વિ–– 1 ચોવીશ જિન સ્તવનમાલા ૨ નિત્તવવાદ
लक्ष्मीचन्दजो सुराणा ૪ પર્વાધિરાજ ૫ ત્રણ પ્રાચીન જૈન ગુફાઓ ૬ મહુડીની મૂ તિ ઓ જૈન છે છ સંયતિરાજ ૮ કુલપાકતીર્થ ૯ દીપોત્સવી અંકની યોજના
સમાચાર અને સ્વીકાર
–––ન : સારાભાઈ મણિલાલ નવાબ : ૪૩૧ : મુ મ. શ્રી. ધુરંધરવિજયજી : ૪૩૫
શ્રી. ૪ના મઢની airદણાં : ૪૪૦ : મુ. મ. શ્રી. ચરવિજયજી : ૪૪૨
શ્રી નાથાલાલ છ. શાહ : ૪૪૪ : શ્રી. હરસુખલાલ ધી. સાંકળિયા : ૪૪૭
મુ. મ. શ્રી ન્યાયવિજયજી : ૪૫૬ મુ. મ. શ્રી. તાનવિજયજી : ૪૫૯
: ૪૬૫
૪૬ ૬ની સામે
આગામી અંક દિવાળીની આસપાસમાં દીપોત્સવી અંક તરીકે દળદાર સચિત્ર પ્રસિદ્ધ થશે. માટે ગ્રાહક ન હો તો [ આજે જ ગ્રાહક બનશે.
લ વા જ મ વાર્ષિક-બે રૂપિયા
છુટક અંક-ત્રણ આના મદ્રક : કકલભાઈ રવજીભાઈ ક્રોઠારી, પ્રકાશક-ચીમનલાલ ગાકળદાસ શાહ પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય,
જેશિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. મુ ઢ ણ સ્થા ન : સુભાષ પ્રિન્ટરી, સલાપસ ક્રોસ રોડ, અમદાવાદ
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| નીચ્ચે નમ:ો.
શ્રી જૈનસત્યપ્રકાશ
[વર્ષ ૬... ... ..ક્રમાંક ૭ર... .. .અંક ૧૨]
મહામહોપાધ્યાય શ્રી મેઘવિજયજી વિરચિત ચોવીશ જિન સ્તવનમાલા
સંગ્રાહક તથા સંપાદક શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ
(ગતાંકથી ચાલુ) ૭–શ્રી સુપાર્શ્વજિન સ્તવન
(સુણ ગુણ સનેહી રે સાહિબા-એ દેશી) પ્રભુવદન વિરાજે રે કમલ ન્યૂ, નયનાં તિહાં વિકસિત પત્ર રે; વલિ શ્યામ ભમુહ ભમરાવલિ, અધરછવિ પલ્લવ તત્ર રે(૧) જિનરાજ સુપાસજી જગ જ, મહારે મનમેહન કર મંત્ર રે; વર સિદ્ધિ વધૂ વશ આણવા, ઇંણ ધરિઉં ધ્યાનનું તંત્ર છે. જિન) (૨) કરે દેવ દાનવ માનવ પતિ, સિરિ અંજલિ જેડી સેવ રે, પરિવારે કમલાકર જિસા, નવરંગ ભરે નિતમેવ રે. જિન(૩) જયકમલા કેલિ કરે ઘણું, જન કમલા કેઈ ન થાય રે; દેવ દુંદુભિના રવ ગડગડે, જિન સમવસરણ જિહાં થાય રે. જિન(૪) ઈમ ત્રિભુવન પ્રભુતા ભેગવે, બેસિ ત્રિગડે સામિ સરૂપ રે; ભણે ભવિયણે એ ભગવંતને, જેગીસર જેગ અનુપ રે. જિન. (૫) ધુર ધર્મચક્રે રવિ ઝલહલે, ખલભલે કુમતિ વિકાર રે, સહી વરસે ગંદક તણે, નવ મેઘ તિહાં તિણ વાર રે. જિન. (૬)
૮–શ્રી ચંદ્રપ્રભજિન સ્તવન (રાગ-મારુ, ભાવને વાઘાજીની કાગલિઓ કરતાર ભણુ યા પરિ લિખું –એ દેશી) ચાંદલીયા સંદેશે કહે મારા સ્વામિને રે, વંદન વારંવાર; શ્રી ચંદ્રપ્રભુ ચરણે તું વસે રે, મુઝ મન તાપ નિવાર. ચાં. (૧)
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ કર દેસાંતર દેવ તમે વસો રે, કારજ સવિ તુમ હાથ સાથ ન કેઈ તે સાંપડે છે, નયન મિલાવે નાથ. ચાં. (૨) તુમ ગુણ સુણતાં મુઝ મનડું કરે છે, નવલે જાગે નેહ, સાસોસાસ તુમહ ગુણ સાંભરે છે, મનમાં નિસંદેહ ચાંe (3) મુગતિ માનિનિ મોહન મોહિયાજી, આનંદમય અવતાર; વાત ન પૂછો સેવકની કદા રે, એ કુણ તુમ્હ આચાર. ચાં, () ચતુરને ચિંતા ચિત્તની શી કહું રે, તુહે છે જગના જાણું આપ સરૂપ પ્રકારો આપણું રે, મહિઅલ મેઘ પ્રમાણ. ચાં. (૫)
1 –શ્રી સુવિધિજિન સ્તવન (નદી યમુનાકે તાર ઉડે દોય પખીયા-એ ટી ) વિધિનું સુવિધિ જિનેશને વંદન ઊમા, મન મેરા જિનનાથગુણે કરી ગહગા અપરાધીનાં વાંક તુહે સવિ સાંસહા, ઈણ વાતે ઇક આંક જગત સિર સહ્યા. તે સમતા સંતેષ દયા ગુણ સંગ્રહા, માયા મમતા દેષ સવે તે નિગ્રહ્યા, ધ્યાન અનલ બલ ભેગથી ઈધણું પરિ દહા, સુકલધ્યાન જલ પાયકે પંક સવે વહ્યા. તઈ બાવીસ પરિસહ સાહસ ધર સહ્યા, તું મુઝ મન વિશ્રામ ચરણ તુમ મઈ ગહ્યા; ઉગમતે જિમ ભાણુ પંખી જણ વહવા, તિમ તુમ્હ દીઠે નર સહુ ભવિ નિગ્રહ્યા. ભાગ્ય ઉદેથી આજ ભલા પ્રભુ એ લહ્યા, અંગ ચઢે બહુ રંગ અમીરસ પરવર્યા ઉપગારી જિનરાજ સમા જગિ કુણુ કહ્યા, તપ જપ હણા તે પિણ ભગતે નિરવહ્યા. મુઝ મન કમલે નિત્ય હંસા પરિ તું રહ્યા, જસ પરિમલ તુઝે સામિ સદા જગે મહમહ્યા, તારક પાર ઉતાર મેં પાલવ તુઝ ગ્રહ્યા, કરે સરસે રસરેલિ કે મેઘ જવું ઉમા .
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] વીશ જિન સ્તવનમાલા
[૪૩]. ૧–શ્રી શીતલજિન સ્તવન (ઢાલ-રસીયાની, સુગુણ સનેહી હો સાહિબ માહરા–એ દેશી) શીતલ શીતલ ઉપશમ આરેદશમ જિર્ણોદ દયાલ શુભંકર, ભવભયભંજન રંજન જન તણે, મુનિ મન કમલ મરાલ જયંકર.
નંદાનંદ દેવ જિસર. (૧) જિમ જિમ કીજે દરિસણ જિનતણે, તિમ તિમ તેજ પ્રસાર શુભંકર ઈતારીસું જે પ્રભુ ઓલશે, અધિક ઉતસય અધિકાર જયંકર. નંદા (૨) જે તુઝ ચરણે શરણે આવીયા, ત્યાંને કીધ પસાય શુભંકર આપ સમાવડિ વિડિમ દેઈ ઘણી, થાપ્યા ત્રિભુવન રાય જયંકર. નંદા (૩) તુજ દરબારે રે ખઈ સી પડે, કીજે રંકને રાજ શુભંકર, સાચું સાહિબ બિરુદ વહે સહી, નાથ ગરીબનિવાજ જયંકર. નંદા (૪) અંતર દુસમન દૂર કરી સહુ, આપ અરિહંત સિદ્ધિ શુભંકર, મેઘ મહોદધિ મોટા રાજવી, તૂઠા હુઈ નવિ નિધિ યંકર. નંદા. (૫)
૧૧ શ્રી શ્રેયાંસજિન સ્તવન નાયક જી હૈ શ્રી શ્રેયાંસ જિર્ણોદ કે, ભગતે હું તુમ લિએ જી; નાયક જ છે સંસારી સવિ વાત, વિસારી હૂઓ પિલિઓ છે. (૧) નાયક જી હે દેવ અવર સહુ છાંડિ, માંડિ ધરી તુમ્હ ઉપરે છે; નાયક જી હે સુજસ સુ છે અખંડ, અપરાધી પિણ ઉધરે છે. (૨) નાયક છ હૈ મુઝ અવગુણ છે અનેક, તો પિણ તે મન મત ધરે જી; નાયક જ હો વહીઠ રાજ વિવેક, મુગતિ પડતા ઉધરે છે. (૩) નાયક જી હે દાખે નહીં જિન દેસ, રાખે પિલિ રહ્યા તણી છે; નાયક છે હૈ આઓ આપણે મસ, મહિર કરે મોટા ધણી છે. () નાયક છે હે હ્યું કહીઈ બહુ વાત, મેલિ મિલાવે મન તો જી; નાયક છે હે મેઘ મહા રસપૂર, ઉપજે આનંદ અતિ ઘણે છે.
૧૨–શ્રી વાસુપૂજ્યજિન સ્તવન
(હિરિયા મન લાગે-એ દેશી) વાસપૂજ્ય જિન વંદીએ, ભાવ ધરી ભગવંત રે જિનપતિ, જસધારી દીઠે દેવ દયાલનેં, નયણાં હેજ હસંત રે. જિન. (૧) હરિ હર જેણુ વશે ક્ય, ઇંદ્રાદિક જસ દાસ રે જિન; તે મનમથને મદ હર્યો, તે પ્રભુ કીધે ઉદાસ રે. જિન. (૨) મયણ મયણ પરિ ગલિઓ, ધ્યાન અનલ બલ દેખ રે જિન; કામની કેમલ વણસ્યું, ચૂકે નહિં રાઈ રેખ રે. જિન. (૩)
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૩૪] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૬ નાણુ દંસણુ ચરણતણે, જે ભંડાર જયંત રે જિન; આપ તરી પર તારવ્યો તું, અવિચલ બલવંત રે. જિન. (૪) મન મેરે તુમ પાખલે, રસીઓ રહે દિન રાત રે જિન; સરસ મેઘને વરસ, નાચે મોર વિખ્યાત છે. જિન) (૫)
૧૩ શ્રી વિમલજિન સ્તવન (ઇડર આંબા આંબલી રે, ઇડર દાડિમ કાપ-એ દેશી) વિમલ જિણેસર વાંદવા રે જાગે રાગ વિશેષ તે નરને નરપતિ નમે રે વૈર વિરોધ ઉવેખ (1)
જગતગુરુ કર અમને ઉપગાર. તુહે કરુણ રસ ભૂંગાર, તુહે સિદ્ધિવધૂ શૃંગાર, જ નામ અનેક જિનંદનાં રે, પણિ પરિણામે એક ધારાધર જલ એકસ રે, વૂઠઈ કામિ વિવેક. જ૦ (૨) નામ થાપના દ્રવ્યનું રે, તું તારે બહુ લેક; ભાવઈ ભગતિ સહુ કરે રે, જાણે લેાકાલેક, જવ (૩) કામધેનુ ચિંતામણિ રે, નાથે ન આવે જેડ, છિલ્લર સર કહો કિમ કરે રે, ખીર સમુદ્રની હેડ. જ૦ (૪) મેટાના પગ સેવતાં રે, લઘુ પિણ મોટાં નામ; મેઘ સમુદ્ર રસ મેલસું રે, પામિં ઈદ્રનું કામ. જે. (૫)
૧૪– શ્રી અનંતજિન સ્તવન.
(તરવા' તરણ થયાં વિલિ હાંજી રે-એ દેશી) વરદઈ રે ગ્યાન અનંત, અનંતનું વરદાઈ રે દરસણ ચરણ અનંતકિં; અતિશય દીસે રે જિનનાથના. ૧૦ સરસ કુસુમ વરસે ઘણું વ૦, સમવસરણ મહંત કે. અડ (૧) નવ પલ્લવ દેહેં એ વ૦, તરુઅર નામ અશક કે અo; દેઈ પ્રદક્ષિણુ દેવને વ૦, વાણિ સુણે સવિ લોક કે. એ. (૨) થાણી જોયણગામિની વ૦, સુર નર ને તિરિજંચ કે અo.;
ધ્વનિ મધુરી પડિબૂઝવે વ૦, કહિ સંસાર પ્રપંચ કિ અo (૩) ચિહું દિસિ વર ચામર ઢલે વરુ, સુરપતિ સાથે સેવ કે અo. મણિમય કનક સિંઘાણે વરુ, દીપે બેઠા દેવ કિ. અ. (૪) પૂઠિ ભામંડલ ઝલહલે વરુ, ગાજે દુંદુભિ ગાજ કે અહી છત્ર ત્રય સિર ઉપરે વ), મેઘાડંબર સાજ કે. અ૦ (૫)
(ચાલુ)
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિગ્નવવાદ
લેખક – મુનિરાજ શ્રી દુરધરવિજ્યજી
(ક્રમાંક ૬૮-૬૯ થી ચાલુ) ત્રીજા નિવા આર્યઆષાઢાચાર્ય (થી) અવ્યક્તવાદીઓ કથાવસ્તુ
चोहा दो वाससया ताआ सिद्धिं गयस्स वीरस्स । तो अव्यत्तयविट्ठी सेयविआए समुप्पण्णा ।। सेयषिपोलासाढे जोगे तदिवस हिययसले य ।
सोहम्मनलिणिगुम्मे रायगिहे मुरियबलभद्दे ॥ नियुक्ति: ૧. શ્રી વીરજિન મુકિત ગયા બાદ ૨૧૪ વષે અવ્યકત દષ્ટિએ તામ્બિકા નગરીમાં ઉત્પન્ન થયા. ૨. તામ્બિકા નગરીમાં પલાષાઢ નામના ચિત્યમાં ચાલુ જોગે અને તે દિવસના લે સૌધર્મ દેવલેકે નલિની ગુમ વિમાનમાં (ઉત્પન્ન થયા) ૩. રાજગૃહમાં મૌર્યબલભદ્ર (પ્રતિબંધ પમાડયા).
–નિર્યુક્તિ (૧) કથા વિભાગ આજકાલ તામ્બિકા નગરીમાં ધર્મનું સામ્રાજ્ય પ્રવતી રહ્યું છે. ધર્મના સ્તન્મ સ્વરૂપ આચાર્ય મહારાજ હાલમાં ત્યાં બિરાજે છે, ઉપદેશથી જનતાને ધર્મરસિક બનાવે છે, ને કહેવાય છે કેઃ
આજથી ૨૧૪ વર્ષ પૂર્વે જ્યારે પ્રભુ મહાવીર સ્વામીજી વસુધાતલ પાવન કરતા કરતા અહીં આવી સમવસરતા હતા ત્યારે જેમ જનતા ધર્મમય થઈ જતી હતી તેમ અત્યારે પણ, પ્રભુજીને યોગ નથી છતાં એમ નથી જણાતું કે “પ્રભુજીને વિરોગ છે.' આચાર્યશ્રીને ઉપદેશ, સમજાવવાની શૈલી, શંકા સમાધાન કરવાની પદ્ધત્તિ તેમજ સ્નેહમય મૃદુ રીતભાતથી તે નગરીની સર્વ પ્રજા તેઓને પૂજ્ય–ભાવથી જોવે છે. આચાર્યશ્રી સંપૂર્ણ દિવસ કાર્યમાં જ ગૂંથાયેલા રહે છે. તેને ઉપદેશ આપી ધર્મમાં જોડવા ઉપરાંત કેટલાએક મુનિઓએ, ક્રિયારૂચિ અને ભકિતવાળા શ્રાવકને યોગ મળ્યો હોવાથી અને ગીતાર્થ આચાર્ય મહારાજ સાથે રહેવાને પ્રસંગ પ્રાપ્ત થયા હોવાથી, મોટા મેટા આગાઢ બેગ શરૂ કર્યા છે. તેથી તેમને ક્રિયા કરાવવી વગેરેથી આચાર્ય મહારાજશ્રીને કાળ આ રીતે
1. યોગ એટલે સુત્ર ભણવા માટે કરવામાં આવતા ક્રિયાવિધિ. તે પેગ બે પ્રકારના છે; એક કાલિક ને બીજ ઉત્કાલિક. કાલિક એટલે કાળગ્રહણ વાળા, અને કાલિક એટલે કાળગ્રહણ રહિત. તેમાં કાલિક યુગના બે પ્રકાર છે. આગાટ અને અનાગાઢ. આગાઢ એટલે ગમે તેવા કારણે યોગમાંથી છૂટા ન થવાય ને પૂર્ણ કરવા જ પડે ને અનાગાઢ એટલે વિશિષ્ટ કારણે જોગમાંથી છૂટ થયા બાદ કારણે નિવૃત્ત થયે ફરીથી આગળ પૂર્ણ કરાય.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ પસાર થતા હતઃ રાત્રિના બીજા પ્રહર વેરત્તિય કાળની ક્રિયા કરાવવી, ચેથા પ્રહરે પ્રભાતિક કાળની ક્રિયા કરાવવી અને આવશ્યક કરો. સૂર્યોદય બાદ ઘડીભર દિવસ ચડે એટલે સક્ઝાય પાટલી ઉદેશ-સમુ દેશ–અનુજ્ઞા આદિનાં અનુષ્ઠાન કરાવવાં. ત્યારબાદ વ્યાખ્યાને ઉપદેશ આપી જનતાને પ્રતિબંધિત કરવી. પછી ગાહી મુનિઓના આહારપાણીની દેખરેખ રાખવી, મધ્યાહ્ન બાદ વાંચના આપવી, આવશ્યક ક્રિયાઓમાં અપ્રમત રહેવું શેષ મુનિઓને શિક્ષણ આપવું, સંધમાં ધ્યાન આપવું અને સાથે સાથે સૂરિપદનાં વિશિષ્ટ અનુષ્ઠાને પણ આરાધવાં. સાચે જ મેટાની મોટાઈ અપ્રમત્તભાવે ઉદ્યમશીલ રહેવામાં જ સમાયેલી છે.
માનવ શરીર અમુક પરિશ્રમ બાદ વિશ્રામ માગે છે, પરંતુ સજજનોને એવો સ્વભાવ હેય છે કે તેઓ કોઈપણ કાર્ય પોતે પાર પામી શકે તેમ ન હોય તે તેની શરૂઆત જ કરતા નથી અને કદાચ શરૂ કરે તે તેને પ્રાણાતે પણ અધવચમાં અપૂર્ણ મૂક્તા નથી. તેથી આચાર્યશ્રી પણ રાત્રિ દિવસ તેઓએ હાથમાં લીધેલ કાર્યોમાં સતત પ્રયત્નશીલ રહે છે.
એક દિવસ એકાએક આયુષ્કર્મની પૂર્ણાહુતિ થવાથી જીવનદરને છેડે આવવાથી રાત્રિના સમયે વેદનીય કર્મના ઉદયથી હૃદયમાં થલ થયું ને ક્ષણભંગુર દેહ ત્યાગ કરી આચાર્ય મહારાજ સૌધર્મ દેવકના નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થયા.
યોગોઠાહી મુનિઓ તેમજ અન્ય મુનિઓ દિવસના પરિશ્રમથી સંયમ માર્ગમાં ઉપકારી દેહને વિશ્રામ આપવા યોગનિદ્રા સુખને અનુભવે છે. રાત્રિના બનાવની કઈ મુનિને કલ્પના પણ નથી. દેવલેકમાં ઉત્પન્ન થવાની સાથે આચાર્યશ્રીને આત્મા વિચાર કરે છે કે હું અહીં કઈ ગતિમાંથી, કઈ સ્થિતિમાંથી, કયા સુકૃતના સેવનથી ઉત્પન્ન થયે છું? ઉપગ મૂકવાથી જણાય છે કે અહા ! હું જે સ્થાનથી અહીં આવ્યો છું ત્યાં કેવી પરિસ્થિતિ છે. મારા અભાવે ત્યાં કેટલી બધી અડચણે થવા સંભવ છે. સાધુઓને આગાઢ યુગ ચાલે છે તે હજુ પૂર્ણ થયા નથી. શાસ્ત્રની એવી આજ્ઞા છે કે તે પૂર્ણ કરવા જ જોઈએ. મારા સિવાય ત્યાં અન્ય કોઈ યોગવહન કરાવી શકે ને વાચના આપી શકે તેવા આચાર્ય નથી. જે સાધુઓના જેગ અપૂર્ણ રહેશે તે તેઓ ઘણું જ કલેશને અનુભવશે, તેઓના આત્માને દુઃખ થશે ને શાસ્ત્રાજ્ઞા ન પળાયાથી ઘણો જ અનંથ થશે.
૧ નલિની ગુલ્મ વિમાન એક સૌધર્મ દેવલોકમાં ને બીજુ આઠમા સહસ્ત્રાર નામના દેવલોકમાં પણ છે. વધારે પ્રસિદ્ધિમાં સૌધર્મ દેવલોકનું છે.
અવંતી સુકમાલની કથાથી એમ જણાય છે કે તે વિમાન ઘણું જ મનેહર, રમ્ય અને સુખ સમ્પત્તિથી ભરપૂર છે, કારણકે તેનું સ્વરૂપ સાંભળીને તે મેળવવા માટે તે કુમારે ૩૨ સ્વરૂપવતી કામિનીએ, અઢળક સંપત્તિ આદિ ભોગવિલાસ છોડી દીધા ને કષ્ટપૂર્ણ સંયમમાર્ગનું સેવન કર્યું ને મેળવ્યું. તે વિમાનનું ખાસ વર્ણન કે સ્વરૂપ કોઈ સ્થળે જોવામાં આવતું નથી, પણ એવું જણાય છે કે એ સવાલ જ્ઞાતીય શ્રાવક ધરણે સ્વપ્નમાં નલિની ગુમ વિમાન જોયું ને તે પ્રમાણે વિમાનના આકારવાળું રાણકપુરજીમાં ૧૪૪૪ સ્તંભની ભૂલભૂલામણી ને નકશીદાર વીશ રંગ મંડપથી સુશોભિત બે માળવાળું ચતુર્મુખ લેકચદીપક નામે મંદિર-શ્રી આદિનાથ પ્રભુનું દેરાસર બંધાવ્યું જે હાલ પણ વિદ્યમાન છે,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૧૨]
નિદ્ભવવાદ
[ ૪૩૭ ]
છતાં હજુ કાં′ બગડી ગયું નથી. હજી કાઇ મુનિએ ત્યાં મારા કાળધમની વાત જાણતા નથી. હું હમણાં તરત જ મારા પૂના તે શરીરમાં પ્રવેશ કર્ ને મુનિઓને મેગ વગેરે પૂર્ણ કરાવું તે આ ભાવી સ`કટ સ દૂર થઈ જાય.
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આય. આષાઢાચાર્ય વેરત્તિય કાલગ્રહણ ' કરવાના સમય થયે એટલે મુનિને ઉપયાગ આપી ક્રિયા શરૂ કરાવી. યાગમાં વિધિવિધાનને ઉપયાગ ણા જ રાખવાના હોય છે. તેમાં ક્રિયામાં આવતાં સૂત્રે જો ફરીથી ખેાલાય તો તે ક્રિયા વ્યર્થ જાય છે. જ્યાં ક્રિયા ચાલતી હોય ત્યાંથી સે। હાથ આજુબાજી જન્મ મરણ થાય યા માંસ, રક્ત, હાડ, ચામ વગેરે નીકળે તો પણ ક્રિયા નિષ્ફળ થાય છે. ક્રિયા ચાલતી હોય તે સમયે રૂદનના, ગ`ભ આદિ અશુભ પ્રાણીઓના, ઘંટો ાદિત્રાના અવાજ સંભળાય તેા પશુ તે ક્રિયા નકામી જાય છે. આ રીતે અનેક પ્રકારનાં વિધ્ન ન હૈાય ત્યારે જ ક્રિયા શુદ્ધ થાય છે. વિઘ્ન આવવાને પ્રાય: સભવ હાય છે, તે પણુ દેવ આષાઢાચાર્યના પ્રભાવથી તેખ્સવ ઉપદ્રવેા દૂર થઇ જઈ એક પછી એક કાળગ્રહણો આવે છે તે ક્રિયાઓ એકદમ ચાલે છે. અંતરાય ન થવાનું કારણ મુનિઓને જણાતું નથી, પરંતુ યોગ જલદી થતા ડાવાથી એક જાતના આહ્લાદ-ઉલ્લાસ સÖમાં વ્યાપી રહ્યો છે.
આ
સર્વ મુનિઓને યાગ નિક્ષેપ થઈ ગયા છે, ( યાગ પૂર્ણ થયે તેમાંથી બહાર થવા માટે કરાવવામાં આવતી ક્રિયાને નિક્ષેપ કહે છે.) સાધુએ હવે યાગથી છૂટા થઇ ગયા છે, એટલે આષાઢાચા સ મુનિઓને મેલાવો એસારીને કહેવા લાગ્યા; અભિવંદનીય મુનિ ! મને ક્ષમા કરજો, મારા પાપને મિથ્યા ઇચ્છું છું. અે તે સાતમે ગુણસ્થાનકે વતા આપ સર્વને વંદન કે ક્રિયા કરાવવાતા મને કાઇપણ અધિકાર ન હતા. હું ચેાથે ગુણસ્થાનકે વનાર છું. આપ સર્વ જાણતા નથી, પણ આજથી અમુક દિવસે મારા જીવનની પૂર્ણાંહિત થઇ અને હુ. સૌધર્માં નલિનીગુક્ષ્મ વિમાને દેવતા થયા. ઉપયોગ મૂકતાં જણાયું કે સાધુએ જોગમાં છે, આગાઢયાગ પૂર્ણ કરાવવા જ જોઈએ. મારા કાળધર્માંની ક્રાઇને ખબર ન હતી એટલે મેં મારા પૂર્વ શરીરમાં પ્રવેશ કર્યાં તે તમારા યાગાદિ પૂર્ણ કરાવ્યા. હવે હું આ દેહને છોડી મારા સ્થાને જઉં છું. તમે સર્વાંતે ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું તે મારા પાપને પશ્ચાત્તાપ કરતા તમા સવથી ‘મિચ્છામિદુક્કડ ઇચ્છતા જવાની અનુજ્ઞા માગુ છું, એમ કહીને એ દેવ એકાએક અદશ્ય થઈ ગયા.
કેટલાએક મુનિઓએ, રત્નાધિક–પર્યાયવ્રુદ્ધ મુનિઓને દીધા છે તે તેઓ કહે છે કે અમને શી ખબર પડે કે આ ગુણસ્થાનકે વતા અવિરત આચાર્ય'ને વંદન કરી મિથ્યા પુષ્ટિ કરી ને સયમને દૂષિત કર્યું, પણ હવે શા માટે તેમ કરવું જોઈએ? આચાય અંધા વ્યવહાર કરતા હતા પણ અમને ખબર ન પડી કે તે મુનિ નથી, દેવ છે. તે હજુ પણ શી ખબર પડે કે અમુક દેવ નથી અને મુનિ છે, માટે સૌથી સારૂં છે કે જ્યાં સુધી પાર્કા નિશ્ચય ન થાય ત્યાં સુધી કાષ્ટને પણ વંદન જ ન કરવું, જેથી લાભ ન થાય તે। કાંઈ નહિ પણ દેષમાં તે ન પડાય. દોષના ભાગી થવા કરતાં લાભ એ થાય તે વધારે ઉત્તમ છે. અશિક્ષિત મુનિઓનું આવું ગેરવ્યાજખી આચરણુ જોઈ સ્થવિર મુનિઓને દુઃખ થાય છે ને તેથી વિશ
For Private And Personal Use Only
વંદન કરવાના વ્યવહાર ડી મુનિએ છે. આજ સુધી તે આચરણ કર્યું, મૃષાવાદની
Page #10
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
ઘણી યુકિતપ્રયુકિત પૂર્વક તેઓને સમજાવે છે, પરંતુ તેઓ પિતાનો કદાગ્રહ છોડતા નથી. ત્યારે વૃદ્ધ મુનિઓ વિચારે છે કે હવે આ મુનિઓ સાથે સંબંધ રાખવે ઉચિત નથી. એક સડેલ પાન ગમે તેવું રૂડું દેખાતું હોય તે પણ દૂર કરવું જોઈએ, નહિ તો તે બીજા અનેકમાં સડે ઘાલે છે. આચારભ્રષ્ટ કરતાં વિચારભ્રષ્ટ આત્મા વધારે ભયંકર છે. એમાં વિચારી વૃદ્ધ મુનિઓ તેઓની સાથે વ્યવહાર બંધ કરે છે ને તેઓને સમુદાયની બહાર કરે છે.
આ પ્રસંગે શ્રી રાજગૃહ નગરમાં બભદ્ર નામે રાજા રાજ્ય કરે છે. તે રાજા મૌર્ય વંશી છે. જેમ પુષ્પરાવર્તને મેઘ વરસ્યા પછી હજારો વર્ષ સુધી જમીનમાં રસકસ કાયમ રહે છે ને નવાં નવાં ધાન્ય ઉત્પન્ન થતાં રહે છે તેમ રાજગૃહમાં પણ પ્રભુ મહાવીર સ્વામીએ જે ઉપદેશ વરસાવ્યો હતો તેની અસર હજુ નષ્ટ થઈ નથી. તેથી જનતામાં ધાર્મિક જાગૃતિ હજુ જેવી ને તેવી જ છે. રાજા બલભદ્ર પણ આહત ધર્મમાં રત છે, અચલ શ્રદ્ધાળુ છે. જ્યારે તે કર્ણોપકર્ણ આ અપવ મુનિઓનું વૃત્તાન્ત સાંભળે છે ત્યારે તેને ખેદ થાય છે. ધાર્મિક આત્માને ધર્મની જરી પણ ઓછાશ આવાત પહોંચાડે છે. બળાત્યારથી તે સત્તાથી મુનિઓને સમજાવ્યા સિવાય કેવળ આજ્ઞાથી જ તેઓને ઠેકાણે લાવવા તે સમર્થ છે, તો પણ એ માર્ગ અવિનયનું શિક્ષણ આપતા હોવાથી તે ગ્રહણ કરતો નથી અને કેઈક સરળ અને સાદા માર્ગને વિચાર કરે છે.
કેટલાક સમય બાદ સંધાડાથી છૂટા પડેલા મુનિઓ રાજગૃહ નગરમાં આવે છે. રાજાને ખબર પડે છે કે તે મુનિઓ આ નગરમાં આવ્યા છે, એટલે તરત જ તે પોતાના સિપાઈઓને મોકલી મુનિઓને પિતાની પાસે બેલાવી મંગાવે છે. અને સિપાઈઓને હુકમ કરે છે કે, “ જાવ આ મુંડકાઓને હાથીને પગે કચરી મારો. આ લેકે કઈ દુષ્ટ જણાય છે.' સિપાઈઓ રાજઆજ્ઞા પ્રમાણે હસ્તિ સૈન્ય લાવે છે. એટલે મુનિઓ અને રાજા વચ્ચે નીચે પ્રમાણે વાર્તાલાપ થાય છે:
મુનિઓ-રાજન ! અમે સાંભળ્યું છે કે રાજગૃહને રાજા મૌર્ય બલભદ્ર જૈન છે ને અરિહન્તને ઉપાસક છે, સાધુઓ પ્રત્યે પૂજ્યભાવ રાખે છે, તે પછી તું શા કારણે અમારા પ્રત્યે આવું ગેરવર્તન રાખે છે? અમે નથી કર્યો તારે કંઈ અપરાધ કે તારું કે તારા રાજ્યનું કંઈ બગાડયું નથી, કે નથી લેપ્યું તારું કોઈ ફરમાન, તે શા માટે અમને આવી પ્રાણુન્ત શિક્ષા કરે છે?
રાજા-લુચ્ચાઓ ! હું સમજું છું. કેણે કહ્યું કે હું શ્રાવક છું?' તમે શાથી જાણ્યું કે હું જૈન છું? તમારી અવ્યકત દૃષ્ટિએ તે હું ગમે તે છું. સમજે કે હું જેને નથી ને શ્રાવકે નથી. અને મને પણ તે રીતે શી ખબર પડે કે તમે મુનિઓ છે. હું તો એમ સમજુ છું કે તમે કઈ લુટારાઓ કે ધાડપાડુઓ છો અને મને ફસાવવા માટે આ મુનિને વેષ લઈ કઈ શત્રુ રાજા તરફથી ગુપ્તચર તરીકે આવ્યા છે. માટે મેં તમને જે શિક્ષા કરી છે તે યોગ્ય જ છે.
મુનિઓ-રાજન ! નથી અમે લુચ્ચા કે નથી ધાડપાડુઓ. નથી ગુપ્તચર કે નથી
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] નિનવવાદ
[૪૩૯ ] નક્તચર, ચેર કે લુંટારૂ. અમે તે વિશુદ્ધ સંયમ પાળનારા આચારવિચારથી પવિત્ર મુનિઓ છીએ. કેટલાક સમયથી અમારા ગચ્છનાયક મુનિઓ સાથે મતભેદ પડવાથી જુદા વિચરીએ છીએ, માટે તું અમારા પ્રત્યે આવી શંકા કે વહેમ ન રાખ અને અમને મુકત કર !
રાજા-મુનિઓ ! તમે કહો છો કે અમે સાધુઓ જ છીએ ને અન્ય કોઈ નથી, તે પણ વિશ્વાસ શું આવે કે તમે મુનિઓ જ છે? કારણ કે તમને પિતાને જ તમારામાં વિશ્વાસ નથી તે પછી મને તે ક્યાંથી જ હેય? | મુનિઓ-રાજન ! અમે મુનિઓ જ છીએ, અમને અમારામાં વિશ્વાસ છે. વળી અમે કદી પણ અસત્ય બેલતા નથી, માટે અમારું કથન સત્ય માની અમને શિક્ષા ન કરે ! - રાજા-મુનિઓ ! જે તમને તમારામાં વિશ્વાસ છે કે તમે માને છે કે મુનિઓ કદી જુઠ ભાષણ કરતા નથી, તે શું ? તમે પ્રભુ મહાવીરના શાસનમાં માનતા નથી ! જો વીતરાગ પ્રભુની આજ્ઞાને માનતા હે તે શા માટે તમારા જયેષ્ઠ ને ચારિત્ર પયાર્થે વૃદ્ધ મુનિઓને વન્દનાદિ કરતા નથી? શું તેઓ જુઠ કહે છે કે અમે દેવ નથી, મુનિઓ જ છીએ.
મુનિઓ-રાજન ! સત્ય છે. આજ સુધી અમે ભ્રમમાં હતા. તારા કથનથી અમારી ભ્રમ દૂર થયે છે ને હવે અમને સમજાય છે કે અમારું આ વર્તન અયોગ્ય છે. હવેથી અમે પરસ્પર પર્યાય પ્રમાણે વંદનાદિ કરીશું, કારણ કે જે પ્રમાણે અમે કહીએ છીએ કે અમે મુનિ છીએ ને તે બીજાએ સત્ય માનવું જોઈએ તે બીજા મુનિ જે કહે છે કે અમે મુનિ છીએ તે તે અમારે પણ સત્ય માનવું જ જોઈએ. અમે બીજા પર વિશ્વાસ ન રાખીએ તે અમારા પર બીજા કેમ વિશ્વાસ રાખે? અને જો એમ વિશ્વાસ લોપાય તે વ્યવહારમાર્ગ જ નાશ પામે. માટે હે રાજન ! આજ સુધીના આ અશુદ્ધ આચરણની અમે આલોચના કરીશું અને આજથી વૃદ્ધ મુનિઓ સાથે રહી સમુદાયના આચારમાં સ્થિર થઈશું.
રાજા-પૂજ્ય ગુરુ ! મારા અવિનીત આચારણ માટે મને ક્ષમા કરજે. મેં તમારા પ્રત્યે આ વતન જે કર્યું છે તે ફકત તમને સમજાવવા માટે. મને તમારા પ્રત્યે કઈ જાતને ક્રોધ યા દ્વેષ નથી, છતાં આ સમ્બન્ધમાં મારાથી તમારા પ્રત્યે જે કંઈઓછુવતું બેલાયું હોય, બહુમાન ન સચવાયું હોય તેની માફી યાચું છું, ને આપ સર્વેને સંયમના શુદ્ધ માર્ગમાં વિહરવાને વિનતિ કરું છું.
આ રીતે મુનિઓ ગ૭માં આવીને પ્રાયશ્ચિત્ત કરી ફરીથી પૂર્વની જેમ રહે છે અને સંયમની સારી રીતે પાલન કરે છે. છેવટે વિશુદ્ધ રીતે મુનિધર્મની આરાધના કરી શુભગતિના ગામી બને છે.
મુનિઓના સમજી જવાથી “અવ્યક્તવાદ ફેલાવે નહિ અને થે સમય ઝળહળી છેવટે શાંત થઈ ગયો.
[ચાલુ ]
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दीवान राव शाह लक्ष्मीचन्दजी सुराणा
लेखक : श्रीयुत हजारीमलजी यांठिया शाह लक्ष्मीचंदजी, शाह ताराचंदजी के ज्येष्ठ पुत्र थे। आपका राव अमरचंदजी की तरह सैनिक क्षेत्र विशाल है, जो सर्वथा प्रशंसनीय है ।
वि० सं० १८७३ [ई. स. १८१६ ] में शाहजी हुकुचंदजी के साथ आप भी रतनगढ सर करने के लिए भेजे गये थे। इस खिदमात में महाराजा सरतसिंहजी ने लक्ष्मीचंदजी को रावका खिताब प्रदान किया।
वि० सं० १८८१ [ई० स० १८२४ ] में देवा के ठाकुर सूरजमल बीकाने अंग्रेजी इलाके में गांव थाणा आदि लूटे और उत्पात किया । अंग्रेजी सेनाने उस पर चढाई की तो वह भाग कर बीदावतों के गांव सेला की गढ़ी में चला गया । इस पर बीकानेर से रावजी लक्ष्मीचंदजी सुराणा की अध्यक्षता में उस पर सेना भेजी गई । आपके साथ मेहता सालमसिंहजी भी थे । १० दिन तो वह रावजी का सामना करता गया, अंत में वह गढ़ छोडकर गांव लावडिया की गढ़ी में चला गया । इस प्रकार वह आठ गढ़ीयों में भागता रहा पर रावजीने ससैन्य उसका पीछा छोडा नहीं और सूरजमल का निवास स्थान नष्ट कर दिये।
वि. सं. १८८७ [इ. स. १८३० ] में महाजन के ठाकुर वैरिशालने भावलपुर से निकल कर-जैसलमेर जाकर वहाँ के रावल से मिलकर एवं सहायता लेकर ज्येष्ठ मास में पूगल से लडाई करनेकी तैयारी की । इधर महाराजा रत्नसिंहजीने अपने दीवान रात्र लक्ष्मीचंदजी सुराणा को महाजन
वि० सं० १८८७ [ ई० स० १८३० ] के लगभग फाल्गुन मास में चुरु के सरदारों का उपद्रव बढने पर महाराजा रत्नसिंहजी ने उस उपद्रव को शांत करके सुप्रबन्ध करने के लिये लक्ष्मीचंदजी सुराणा को चुरु भेजा। आपके साथ खवास गुलाबसिंह भी था। उन्हीं दिनो में दिल्ली से एक खरीता आया, उसमें यह लिखा था कि कर्नल लॉकेट शेखावटी के लुटेरे सरदारों का प्रबन्ध करने जा रहे हैं । इस खरीते को पाकर महाराजा रत्नसिंहजीने रावजी लक्ष्मीचंदजी को उसकी सेवामे भेजा।
बागी बख्तावरसिंह अभी तक बीकानेर के इलाके में लूटमार किया करता था । उसे पकड़ने के लिए एक खरीता कर्नल सदरलैंडके पास से वि० सं०
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
म १२] લક્ષ્મીચ સુરાણ
[४४१] १८९३ फाल्गुन सुदि ४ [इ. स. १८४३ ता. ५ मार्च ] का बीकानेर आया। महाराजा रत्नसिंहजीने उस बागी लुटेरे बख्तावरसिंह को गिरफ्तार करने के लिए रावनी लक्ष्मीचंदनी को भेजा, आपने जोधपुर जाकर कुछ लुटेरों को गिरफ्तार किया।
चंद दिनों बाद एक खरीता जिसमें हरिसिंह बीदावत आदि जो अल्वर के इलाके में उत्पात मचा रहे थे उन्हें गिरफतार करने के लिए फिर आया । इस कार्य के लिए महाराजा साहबने लक्ष्मीचंदजी को नियुक्त किया पर रावजी कई मास होने पर भी उस लुटेरे को गिरफ्तार करने में असमर्थ रहे।
वि० संवत १९०१ से १९०५ तक शाह हुकुमचंदनी तथा लक्ष्मीचंदजी दीवान रहे।
वि० संवत १९०६ में शाहजी लक्ष्मीचंदजी तथा माणेकचंदजी दीवान रहे । इस खिदमात में आपको महाराजा साहबकी ओरसे एक हाथी व मोतियों के चौकडे के रूपये प्रदान किये गये । वह बात रक्को में इस प्रकार है:
|| रु. १०००) अखरे रु० हजार शाह लखमीचंद माणकचंद नै दिवानगिरी खिजमत इनायत कीना तारां हाथी बगसीयो तेरी कीमतरा दिराया छै तैरा खजानची भोमपाल देजो । आकरा खरा पावै ते ठौड रा नमांखरच कर लेजो । द. अचारज ठाकरसी सं १९०६ फागण सुदी १
श्री हजुर दफतर सही रजु दफतर
॥ इसी प्रकार सं० १९०६ मिती फागण सुदी १ दिवानगीरी खिजमत इनायत मोतीयां के चौकडेरा रु. ५००) साह लिखमिचंद को दिराया।
वि. सं० १९११ [ ई० स० १८५४ ] में चुरुषाले इसरीसिंहने चुरुपर कब्जा कर लिया जब शाहजी लक्ष्मीचंदजी बीदासर ले चुर पहुंचे और उनसे झगडा करके चुरु खाली कराई । नारायण दारोगा काम आया। इस खिदमात में शाहजी को श्रीजी साहिबने खिल्लत व पैरमें सोने का खानदानी कडा बख्सा।
वि० सं० १९१४ [ ई० स० १८५७ ] गदर के वक्त बीकानेर से जो फौज हांसि-हिसार अंग्रेजों को सहायता देने के लिए भेजी गई थी उसमें लक्ष्मीचंदजी सुराणा भी प्रधान थे हांसी में अचानक ज्वर फैल जाने से बहुत से बीकानेरी सैनिक अकाल ही काल के ग्रास हो गये, जिनमें प्रधान मोतमिद लक्ष्मीचंदजी भी थे।
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્વાધિરાજ
લેખક-મુનિરાજ શ્રી ચરણવિજ્યજી જૈન શાસનની સાથે પર્યુષણ પર્વનું અભિન્નપણું હોવાથી જેમ શાસને અનાદિ છે, તે જ પ્રમાણે પ્રવાહરૂપે પર્યુષણ મહાપર્વ પણ અનાદિ છે. તેમજ લૌકિક અને લેકાત્તર તમામ પર્વોમાં શ્રી પર્યુષણ મહાપર્વનું પર્વાધિરાજપણું છે.
જેમ રાજાધિરાજ તુષ્ટમાન થાય તો વિક્રમાદિત્ય, સંપ્રતિ અને કુમારપાલદિકની ઠે જગત આખાને અનુણ, અદરિદ્ર અને અપાપ બનાવે છે, તેમ શ્રી પર્યુષણ પર્વ સમસ્ત જગતને જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાન, શીલ, તપ અને ભાવનાની લહાણું આપી અલ્પ સંસારી બનવાને સુગ પ્રાપ્ત કરી આપે છે. . એક બાજુ વર્ષના ૩૫ર દિવસો કે જેમાં છૂટાંછવાયાં અનેક નાનાંમોટાં પ આવે છે તે સર્વેની આરાધના ભેગી વિચારવામાં આવે તે પણ તે શ્રી પર્યુષણ મહાપર્વના એક દિવસની આરાધના જેટલી પણ ન થાય, તે પછી આઠ દિવસની આરાધનાનું તે કહેવું જ શું ?
અનાદિ કાળથી આખું જગત અજ્ઞાનમાં અથડાઈ રહેલ હેવાથી સ્વપરનું કે જીવજડનું તેને જરા પણ ભાન નથી અને એ જ કારણે મહામૂલ્યવાન મનુષ્ય જન્મ મળવા છત! અને પુન્ય–પાપના ફળરૂપ સુખદુઃખ નજરે દેખવા છતાં જીવને આરાધનાને માર્ગ દેખાતા નથી, દેખાય તે ગમતું નથી, અને કેઈકને ગમે તે પચતું નથી. આવા, આરાધનામાં તત્પર જનોની ગણના કરવામાં આવે તે માત્ર આંગળીના ટેરવે મૂકીએ એટલા પણ મળવા અશકય છે. આવા જગતના જેને આરાધના સૂઝતો નથી, છતાં આ મહાપર્વ આવે ત્યારે વડીલ, મિત્ર, ભાઈ, પત્ની કે સંબંધીની પ્રેરણુએ કે પિતાના ભાવથી પણ પર્યુષણ મહાપર્વમાં મોટાભાગના જેનોને ઓછીવત્તી પણ આરાધના કરવાને પ્રસંગ જરૂર પ્રાપ્ત થાય છે. વર્ષભરમાં નવકારશી પણ નહિ કરનાર છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, પાંખમણ આદિ નાની મોટી તપસ્યાઓ કરે છે. વ્યસનીઓ વ્યસન છોડે છે, અબ્રહ્મચારી બ્રહ્મચર્યને પાળે છે, કૃપણે પણ બે પૈસા પુન્યમાર્ગમાં વાપરે છે એક સામાયિક પણ નહિ કરનાર
સઠ પર, આઠ પ્રહર કે સોળ પ્રહરના પૌષધ કરે છે, અને બંને વખતનાં પતિક્રમણ કરતા જોવાય છે. અન્ય દિવસે પ્રભુમુખને નહિ ભાળનાર આઠે દિવસ પૂજા-સેવા, આંગી પ્રભાવનાઓ કરે છે, મુનિઓથી દૂર રહેનાર પણ આ પર્વમાં મુનિઓને નિકટ પરિચય પામી મુનિરાજેમાં રહેલ મુનિમુણું નજરે નિહાળી ધર્મ પ્રભાવક થઈ શકે છે. આ સર્વ પ્રભાવ પયુંષણ મહાપર્વને જ છે.
શ્રી. પર્યુષણ મહાપર્વને પામ્યા છતાં કેટલાક પર્યુષણને ઓળખતા નથી, તેમ તેની આધના કરતા નથી. પણ તેમાં આ પર્વાધિરાજનો દોષ ન ગણાય. ખૂબ વરસાદ પડ્યા છતાં જવાશે ઊભો સૂકાય તેમાં વરસાદનો શે દોષ ? ઘૂવડ સૂર્યને ન જઈ શકે તેમાં સૂર્યની શી ખામી ? અભવ્ય દુર્ભબ કે ભારેકમાં છવ શ્રી તીર્થકર દેવના ઉપકારકપણને લાભ ન મેળવી શકે તેમાં એ પરમ ઉપકારીને શે દે? જેઓને ધર્મનું આરાધન કરવું છે તેઓ તો ગમે તે રીતે કરે જ છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] પર્વાધિરાજ
" [૪૪૩] કેઈક જગ્યાએ સુવિહિત સાધુઓ પહેચી શકતા નથી, ત્યાંના શ્રદ્ધાળુઓ કઈ વ્રતધારીઓ દ્વારા પણ શ્રી કલ્પસૂત્રની સજઝા વગેરે વંચાવી શ્રી પર્યુષણ મહાપર્વ ઉજવે છે. આજે એડન અને રંગુન જેવા સ્થાનમાં પણ આસ્તિક ભાઈઓ શ્રી ક૫માહામ્ય સાંભળે છે અને આરાધના કરે છે.
જેમ ચોથા આરામાં ઠામ ઠામ દાન, શીલ, તપ, ભાવનામય ધર્મનું સામ્રાજય દેખાતું હતું તેમ શ્રી પર્યુષણ મહાપર્વમાં જૈન જગતમાં આજે પણ લાખ રૂપીઆ દાનમાં અપાય છે. હજારો માણસ શીળવ્રત પાળે છે. અનેક જીવ નાની મોટી તપશ્ચર્યા કરે છે. અને લાખ નહિ પણ લાખોની સંખ્યામાં સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ અને પ્રભાવનાઓ આદિ થાય છે. જેના નિકટ સંબંધવાળા જેનેતર પણ આ પર્યુષણ મહાપર્વની જેને તરફથી થતી આરાધના જેઈ આસ્તિકાની ભૂરિ ભૂરિ પ્રશંસા કરે છે. અને તેથી આસ્તિકે ઠેરઠેર બોલતા સંભળાય છે કે અત્યારે આરો વર્તે છે.
શ્રી પર્યુષણ પર્વમાં શ્રી કલ્પસૂત્રના પ્રારંભમાં પ્રભુ મહાવીરનું જીવન વંચાય છે તેમાં સુપનનું વર્ણન આવે છે. તે ચૌદ મહાસ્વપ્ન અને પારણાદિના ચડાવા બેલાય છે. ઘણું ગામોની મળી લાખો રૂપીઆની દેવદ્રવ્યની ઉપજ થાય છે. તે દ્વારા આજે તીર્થકરોના કીર્તિસ્તંભરૂપ હજારે જિનાલયે જાય છે. કલ્પપૂજનમાં આવેલ દ્રવ્ય જ્ઞાન ખાતામાં જાય છે. તેનાથી હજાર વર્ષથી બનેલા ગ્રંથરત્ન સચવાય છે. જેનાં બાળકને ધર્મનાં પુસ્તકે દુર્લભ હતાં, તે આજે લગભગ પ્રતિધર પામી શકાય છે. એટલે બધો જ્ઞાનફેલાવે તે શ્રી પર્યુષણ મહાપર્વમાં વંચાતા શ્રી કલ્પસૂત્રને જ આભારી છે. વળી પર્યુષણ મહાપર્વ સાતે ક્ષેત્રોનું પણ પિષક છે. કારણ કે પર્યુષણ મહાપર્વને પામીને લાખો રૂપીઆ સાતે ક્ષેત્રોમાં વપરાઈ રહેલ છે. તેના પ્રતાપે આજે જીવદયા મંડલીઓ, પાંજરાપોળો, અનાથાશ્રમે, બાલાશ્રમ, ગુરુકુલે, શ્રાવિકાશ્રમ આદિ અનેક ધાર્મિક અને સામાજિક ખાતાંઓ પિજાઈ રહેલ છે. આ પણ શ્રી પર્યુષણ મહાપર્વને જ પ્રતાપ છે.
“સાહસ્મિના સગપણ સમું, સગપણ કે નહિ” એમ જે કહેવાય છે તે શ્રી પર્યુષણ પર્વમાં સાક્ષાત થાય છે. જૈનશાસનમાં શ્રમણ સંસ્થાને ઉત્તમ પાત્ર કહેલ છે અને બીજા નંબરનું પાત્ર શ્રાવક, શ્રાવિકા જ ગણાય છે. તે શ્રાવક શ્રાવિકાની ઓળખાણ, પૂજા, અન્ય દિવસોમાં તે કોઈક જ ભાગ્યશાળી કરતા હશે. પરંતુ પર્યુષણ મહાપર્વમાં તો સ્વામી ભાઇઓની ભક્તિ સારા પ્રમાણમાં થાય છે. અને કંઈક ઉદાર મહાનુભા દ્વારા સીદાતાને સહાય જરૂર થાય છે. આ સ્વામી ભાઈઓને જવાનું, જાણવાનું અને પૂર્વાનું કે પિષ વાનું કામ શ્રી પર્યુષણ મહાપર્વની મદદથી જ થાય છે. અને સ્વામીવાત્સલ્ય નૌકારસીઓ અને સંધ જમણે આદિ શ્રી પર્યુષણ મહાપર્વના પ્રભાવે જ ઉજવાય છે.
આ પર્વાધિરાજનું સૌથી મહત્ત્વનું અંગ ક્ષમાપના છે. પરસ્પર ક્ષમાપના દ્વારા અંતરના મળ ધોઈ નાખીને આપસમાં સ્નેહ અને સંપનું સામ્રાજ્ય સ્થાપનાર આ મહાપર્વ જેવું પર્વ બીજા કોઈ ધર્મમાં બતાવ્યું નથી. ક્ષમાપનાની ઉદાર ભાવનાથી આરાધવામાં આવતું આ મહાપર્વ આત્મકલ્યાણ અને સમસ્ત શ્રી સંધનું કલ્યાણ કરનાર છે.
આ રીતે ધર્મના પ્રાણસમાં દાન, શીલ, તપ અને ભાવનાનું પોષણ કરનાર અને આત્માને મોક્ષને અમરપંથ દર્શાવનાર આ પર્વાધિરાજનું આરાધન કરી સૌ છે આત્મકલ્યાણ સાધે એ જ ભાવના !
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ પ્રાચીન જૈન ગુફાઓ
લેખક-શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ
[૧] ઐવલ્લીની જૈન ગુફા ઐવલ્લી નામનું ગામ માલપુરબાના કિનારા ઉપર અને કૃષ્ણ નદીના કાંઠે ઉડાવલ્લી [ ndavalli ] નામના ગામ નજીક આવેલું છે. ડો. બરજેણે જણાવેલ છે કે–અહીં નાની ગુફાઓ વિષેની શોધખોળ કરતાં બે નાની પણ એક બીજાથી કેટલેક દૂર, એક જેનની અને બીજી બ્રાહ્મણની ગુફાઓ મળી આવેલ છે.
આ ગુફાઓ ગામથી દક્ષિણ પશ્ચિમમાં ખડકવાળી ટેકરીમાં અને નદીના ખડકવાળા કિનારા ઉપરના જૂના મંદિરના જથ્થાથી ઉત્તર-પૂર્વમાં આવેલ છે.
જૈન ગુફાને આગળનો ભાગ દક્ષિણ-પશ્ચિમમાં આવેલ છે, અને આગળની ઓસરીમાં ચાર થાંભલાઓ છે. એક દીવાલ એક ફૂટ નવ ઈચ જાડી મેટા પથ્થરના ટુકડાઓથી બાંધેલી છે. દાખલ થવા માટેના ઓરડાની ડાબી બાજુના થાંભલાઓની જોડી વચ્ચેની જગ્યા ચાર ફીટ નવ ઇંચ પહોળી અને છ ફીટ અગિયાર ઈચ ઊભી છે. તેની ઓસરીને ભાગ બત્રીસ ફુટ લાંબે અને સાત ફૂટ ત્રણ ઈંચ પહોળો અને આઠ ફીટ ત્રણ ઈચ ઊંચે છે. છાપરાના કાતરકામમાં લે અને વેલે વગેરે શિલ્પકળાથી કોતરાયેલ છે. આ ગુફાના ઓરડાની ડાબી બાજુએ બદામીની ગુફાની જેમ સહસ્ત્ર ફણવાળા પાર્શ્વનાથની મૂર્તિ આવેલ છે. આ જગ્યાનું કોતરકામ સુંદર રીતે કરેલ છે. મૂર્તિની જમણું બાજુએ એક પુરુષ અને સ્ત્રી સપની ફણાના નીચે ઊભેલ છે. ગુફાની ઓસરીના નાકાથી બીજી બાજુએ બદામીની ગુફાની જેમ જિન અથવા નાથના ચિહ્નની સાથે બે સ્ત્રીઓએ પિતાનું શરીર ટેકવી રાખેલ બતાવેલ છે. તેની પાછળ એક વૃક્ષની ડાળીઓ ડાબી બાજુએ બે આકારો સાથે કાતરાએલ છે. | ગુફાના દરવાજાથી આઠ ફીટ પહેલા અને છ ફીટ પાંચ ઈંચ ઊંચા બે નાના થાંભલાઓ પૂરી પાડેલ છે. અને પંદર ફીટ ઊંડાઈ સત્તર ફીટ આઠ ઈંચ પહોળાઈ અને સાત ફિટ અગિયાર ઈંચની ઊંચાઈવાળી પરસાલ અથવા શાળામાં દાખલ થવાય છે. છાપરાના મધ્ય ભાગમાં એક મહેતું કમક્ષ અધર લટકે છે. અને ચાર બીજા કમલે છે કે જે એક બીજાના ખૂણામાં અને મધ્યમાં સપાટીથી બે અથવા અઢી ઈચમાં લાગેલ છે. મધ્યભાગમાં માછલીઓ, કુલે અને માણસના માથાઓનાં ચિહ્નો બતાવેલ છે.
પડસાલની પછવાડે જમણી બાજુએ હાથી ઉપર એક દ્વારપાલ માથા પર મહેતા પિશાકે અને પાછળના ભાગમાં વસ્ત્ર પહેરેલ છે તેના બે હાથમાં કમળ પકડી રાખેલ છે. આની ડાબી બાજુએ એ જ દ્વારપાલ તેની ઠીંગણી સ્ત્રી સાથે એક ગોળ રકાબીમાં કંઈ ચીજ ધરી રાખે છે. ત્રણ અથવા ચાર પગથી ઉપર એક ત્રિકેણવાળા રસ્તે બારણુમાં દાખલ થાય છે. તેનાથી પાંચ ફીટ છ ઈંચ ઊંચે એક પવિત્ર જગ્યા છે, તેમાં બદામીની ગુફાની જેમ બેઠેલી એક તીર્થકરની મૂર્તિ તેનાથી આઠ ફીટ અને પાંચ ઈંચ છેટે છે,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨].
ત્રણ પ્રાચીન જૈન ગુફાઓ
[૪૪]
પડસાલની જમણી તેમજ ડાબી દિશા તરફ પાંચ ફીટ ઊંડી, ચૌદ ફીટ લાંબી અને છ ફીટ પાંચ ઈંચ ઊંચી એવી બે ઓરડીઓ આવેલ છે. ત્રિકેણવાળ દરવાજામાં દાખલ થતાં થાંભલા જુદા ઉભેલા દેખાય છે. બીજી ત્રણ દીવાલે ઉપર ખુલ્લી રીતે કેતરકામ પૂરું કરેલ છે. પાછલની દીવાલના મધ્યમાં ચોવીસમા તીર્થંકર પ્રભુમહાવીર પબાસન ઉપર ત્રણ સિંહની સાથે બિરાજમાન છે. તેમની પાછલના ભાગમાં કેટલાક ભકતે, પૂજારીઓ ઊભેલા છે. પ્રભુ મહાવીરની જમણી બાજુએ એક માણસ એમ સી પાઈ મૂર્તિના માથા ઉપરના પાંચ ફણવાળા સર્પની પૂજા કરતા દેખાય છે. માણસના માથાની પાછળ અને દીવાલની આસપાસ બાર માણસના આકાર કતરેલા છે. દીવાલને છેવાડે જમીન ઉપરનાં પગલાંની પાછલ ભકત ઊભેલા છે. બીજી બાજુએ દીવાલના નાક ઉપરના એક હાથી ઉપર તેમનામાંના ત્રણ ભકત બતાવેલ છે. ફકત આ ઓરડીમાંનાં કેટલાક ચિત્રોમાં ચીરા પડેલ છે
આ ઓસરીના થાંભલા અને બરાબર મળતી ઓરડીઓ કે જે બીજી બાજુ આવેલ છે તે ખૂણું પાયા વિનાની છે, ત્યાં એક લાકડાનું બારણું ત્રિકોણવાળા ભાગને બંધ કરવા માટે ગોઠવેલ છે.
આ ગામનું નામ પ્રાચીન સમયમાં આર્યપુર હતું. અહીં મળી આવેલ શિલાલેખ ઈ. સ. ૬૩૪ નો છે.
[૨] અઈહલની જન ગુફા બદામીની ગુફા કરતાં અઈહેલની ગુફ કંઈક મોટી છે. ગામથી નૈઋત્ય ખૂણામાં આવેલ એક ખડકબંધ ટેકરીની મોખરે આવેલ છે. તેની પડસાલ અંદરના ભાગમાં આશરે બત્રીસ ફૂટ જેટલી લાંબી છે. પડસાલની પહોળાઈ સવા સાત ફૂટ છે. પડસાલ આગળના ભાગમાં ચાર ચેરસ સાદા સ્થંભોથી કવાયેલી છે. એ સ્થભોની આગળના ભાગમાં એક દીવાલ બાંધવામાં આવેલ છે. પડસાલના ઉપલા ભાગમાં મકરે, ફૂલો વગેરેનું શિલ્પકામ કરેલું છે અને દીવાલની ડાબી બાજુના છે. બદામીની ગુફાની માફક સહસ્ત્રફણા પાર્શ્વનાથ આવેલા છે. મૂર્તિની સેવામાં નાગ-નાગિણી જોવામાં આવે છે. જેમને છેડે બે સ્ત્રીઓથી પરિચારિત એક જિનભૂતિ ઊભેલી જોવામાં આવે છે. એ મૂર્તિની પછવાડે એક ઝાડ છે, જેની શાખાઓમાં ડાબી બાજુએ બે આકૃતિઓ છે.
ઓરડાનું પ્રવેશદ્વાર આઠ ફૂટ પહોળું છે અને બે સ્થળેથી આ પ્રવેશદ્વાર વહેચાઈ જાય છે. એક બ્રાહ્મણી ગુફા જે બહુ જ દૂર નથી, તેના જ થંભોને લગભગ મળતા આજ સ્થા છે. ખંડની લંબાઈ ૧૫ ફૂટ અને પહોળાઈ ૧૭ ફૂટ ૮ ઈંચની છે. તેનું છાપરું એક હેટા મધ્યસ્થ કમળ અને ખૂણુઓ ઉપરના ચાર બીજા કમળોથી કાતરવામાં આવેલ છે. એ ઉપરાંત છાપરાના મધ્ય ભાગમાં મકર, માછલાં, ફૂલે અને મનુષ્યનાં માથાઓ કાતરાએલ જોવામાં આવે છે.
ખંડના પાછલા ભાગમાં બે દ્વારપાલે છે, જેમનાં મસ્તકને પોશાક એલીફન્ટાની ગુફાના શિલ્પકામ જેવો ઊંચો છે. એક વામન પુરુષ એક દ્વાર પાલની અને એક વામનરૂપી
૧ આર્કિઓલોજીકલ સર્વે ઓફ ધી બોમ્બે પ્રેસીડન્સી. પૃ. ૩૭-૩૮.
Journal of the Bombay Royal Asiatic Society Vol. IV. P. 460
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ સ્ત્રી બીજા દ્વારપાળની સેવામાં જોવામાં આવે છે. મંદિરના પ્રવેશદ્વારના બે સ્થભને લીધે ત્રણ ભાગ પડી જાય છે. મંદિરની લંબાઈ તેમજ પહોળાઈ સવા આઠ ફુટ છે અને તેમાં બદામીની ગુફામાંની મૂર્તિને લગભગ મળતી તીર્થકરની મૂર્તિ પદ્માસને બેઠેલા જોવામાં આવે છે.
એારડાની ડાબી બાજુએ મંદિરની દીવાલ ઉપર સિંહાસનસ્થ પ્રભુ મહાવીરની આકૃતિએવાળું શિલ્પકામ જોવામાં આવે છે. પાછળની દીવાલના મધ્યભાગમાં ચમરબારીઓ તેમજ આશરે બાર જેટલી બીજી આકૃતિઓ જોવાય છે. કેટલીક આકૃતિઓ હાથી ઉપર છે. પ્રભુ મહાવીરને આ આકૃતિઓ પગે પડતી હોય તે આ દેખાવા લાગે છે.
અહીં બે શિલાલેખે પુરાતન સમયના મળી આવેલ છે, તેમાં એક શિલાલેખ શક સંવત ૨૦૭ને છે અને બીજો શિલાલેખ શક સંવત ૫૫૬ને ઐતિહાસિક છે. આ શિલાલેખ રાજા પુલકેશી બીજાના સમયને કાતરાએલ છે.
[૩] ભામેર જન ગુફા ભામેરનો કિલ્લો ખાનદેશમાં નિઝામપુર વિભાગમાં આવેલ છે. તે ધુલી આથી વાયવ્ય ખૂણામાં ત્રીસ માઈલ દૂર છે. જે બે ટેકરીઓ ગામથી ઊચે આવેલ છે તે પૈકીની પશ્ચિમ ભણીની ટેકરીમાં સાધુપુરુષને યોગ્ય સાદુ મકાન છે. બીજી ટેકરીમાં બે ભેચર છે અને ત્રીજી એક ગુફા છે. એ ગુફાની પડસાલ ૭૪ ફુટ લાંબી છે. તેના ડાબા છેડા તરફનું ભોંયરું અધુરું જ રહી ગયું છે. પડસાલમાં ત્રણ બારણાં પડે છે, જેમાંથી ત્રણ નાના ખંડમાં જઈ શકાય છે, એ ખંડો અંધારાવાળા છે. તેમની દરેકની લંબાઈ ૨૪ #ર અને પહેલાઈ ૨૦ ફુટ છે. ખંડેના છાપરાને ચાર ચેરસ સ્થભથી ટકે મળી રહે છે. દિવાલ ઉપર પાર્શ્વનાથ તેમજ બીજા જિન તીર્થકરોનું જેવું તેવું પણ પુષ્કળ પ્રમાણમાં શિલ્પકામ જોવામાં આવે છે. ખડકની દુર્દ શાના કારણે આ શિલ્પકામ ઘણું ભૂંસાઈ ગયું છે. આ શિલ્પકામ ચામરલેનાની ટેકરીના શિલ્પકામ જેવું ખડબચડું શિપકામ છે.
૧ કેવ ટેમ્પલ્સ ઓફ ઈન્ડીઆ, ચેપ્ટર બીજું.
J. F. Fleet. Sanskirit and old Canarese Inscriptions ( Indian An liqury. Vol. IV. and XX ) Bombay. 1875-1891.
2 Cave Temples of India, PP. 494.
आगामी अंक શ્રી જૈન સત્ય પ્રકાશને આગામી અંક આસે મહિનામાં દીપત્સવી અંક તરીકે પ્રગટ થશે. અંક તૈયાર થયેથી તરત જ દિવાળી આસપાસમાં ગ્રાહકેને
મોકલવામાં આવશે. - આ વિશેષાંક માટે આ અંકમાં અન્યત્ર છપાયેલ યેજના મુજબ લેખે મોકલવા સૌને આમંત્રણ છે.
–વ્યવસ્થાપક
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
મહુડીની મૂર્તિઓ જૈન છે ”
લેખકઃ શ્રીયુત ડાહસમુખલાલ ધીરજલાલ સાંકળિયા
M. A., LL. B, Ph. D. [ અંગ્રેજી લેખને અનુવાદ ]
વડોદરા રાજ્યના વિજાપુર તાલુકામાં મહુડી ગામમાંથી કેટયાર્કના મંદિરનું ખોદકામ કરતાં ધાતની ચાર પ્રતિમાઓ મળી આવી હતી. આ પ્રતિમાઓ મળ્યા પછી તે સંબંધીની એક નેધ વડોદરા રાજ્યના પુરાતત્વખાતાના વડા ડે. હીરાનંદ શાસ્ત્રીજીએ ઈ. સ. ૧૯૩૭-૩૮ના વડોદરા રાજયના પુરાતન સધન ખાતાના અહેવાલમાં ચિત્ર સહિત પ્રગટ કરી હતી. આ નોંધમાં ડે. શાસ્ત્રીજીએ એ મૂર્તિઓ બૌદ્ધ હોવાનું વિધાન કર્યું હતું. આ વિધાને જૈનમૂર્તિશાસ્ત્રના અભ્યાસીઓમાં ઠીક ઠીક ઉહાપોહ જગ હતો.
છે. શાસ્ત્રીજીના આ વિધાનની વિરૂદ્ધમાં શ્રી. સારાભાઈ મણિલાલ નવાબનો એક લેખ આ જશ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકના વર્ષ પમાના ૫-૬ સંયુક્ત અંકમાં પ્રગટ થયે હતું. આ પછી શ્રી. નવાબને આ સંબંધી જ બીજો અતિવિસ્તૃત લેખ ભારતીય વિદ્યા ભવન અંધેરીના “ભારતીય વિદ્યા” નામક સૈમાસિક મુખપત્રના વર્ષ ૧ ના અંક ૨ માં પૃ. ૧૭૯ થી ૧૯૪ સુધીમાં પ્રગટ થયા હતે. પૂન્ય મુનિમહારાજ શ્રી ન્યાયવિજયજીએ પણ, પિતાના વિહાર દરમ્યાન એ મૂતિઓનાં પ્રત્યક્ષ દર્શન કર્યા પછી, ડે. શાસ્ત્રીજીના વિધાનની વિરૂદ્ધમાં, એક લેખ “શ્રી જૈન સત્ય પ્રકાશ ના વર્ષ ૬ ના ૧૧મા અંકમાં પ્રસિદ્ધ કર્યો હતે.
ગયા અંકમાં પ્રગટ થયેલ પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી મહારાજને આ લેખ જોયા પછી પુરાતત્વ અને જૈનમતિવિધાનશાસ્ત્રના અભ્યાસી ડું. શ્રી. હસમુખલાલ ધીરજલાલ સાંકળિયા એમ. એ., એલએલ. બી, પીએચ. ડી. તફથી અમને નીચે મુજબ પત્ર મળ્યો હતે.
પુના તા. ર૧-૭-૪૧ “મુનિરાજ શ્રી. ન્યાયવિજયજીને મહુડીની જૈન પ્રતિમાઓ વિષે લેખ વાં. આ મૂતિ ઓ જૈન છે એ નિઃશંક છે, જો કે ડે. શાસ્ત્રીએ એમને પૂરતાં કારણે સિવાય બૌહ કહી છે. આ વિશે મેં પણ એક લેખ ૧૯૪૦માં અમારી કેલેજના બુલેટીનમાં લખે હતો. જેની કોપી તમને આજે Book Post થી મોકલી છે. જો આપને યોગ્ય લાગે તો “સત્ય પ્રકાશમાં એ વિષે આવતે મહીને ઉલેખ કરજે.
“. શારીને ભાઈ નવાબ અને મુનિજીના લેખેની પ્રત મોકલી, યોગ્ય સુધાર કરવાની વિનતિ કરવી જોઈએ. અને મહુડી અને આસપાસનાં સ્થળમાં વધારે શષ કરી પ્રાણીના જેનષમના ગુજરાતમાંથી વધારે અવશેષે મેળવવાની વડોદરા સરકારને જેનો તરફથી વિનતિ થવી જોઇએ.
લી. હસમુખ ધી. સાંકળીઆના યથાયોગ્ય છે. સાંકળીયાના આ પત્ર માટે અને તેમણે કરેલી મહત્વની સૂચના માટે અમે તેમને આભાર માનીએ છીએ. અને તેમણે “વડોદરા રાજ્યમાંથી મળેલી કહેવાતી બૌદ્ધ મૂર્તિઓ” એ મતલબના અંગ્રેજી મથાળા નીચે “Bulletin of the Deccan College Research Institute” [ડેકન કોલેજના સંશોધન વિભાગની પત્રિકા] ના ઇ. સ. ૧૯૪૦ના માર્ચ મહિનાને વેલ્યુમ ૧ ના ને,
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[e]
શ્રી જૈન સત્ય પ્રકારા
| વર્ષ
૨-૪ના 'માં જે અંગ્રેજી ભાષાના લેખ પ્રગટ કર્યા છે તેનેા ગુજરાતી અનુવાદ તથા એ મૂળ લેખ અહી' પ્રગટ કરીએ છીએ,
અમને ખાત્રી છે કે આ વિષયના અભ્યાસીઓને આ લેખ અવશ્ય ઉપયાગી થઇ પડશે. તેમજ ડા. શાસ્ત્રીજીને પણ આ અંગે ફરીને વિચાર કરવા પ્રેરણા કરશે.
તમી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડાદરા રાજ્યમાંથી મળેલી કહેવાતી બૌદ્ધ મૂર્તિઓ”
ગત વર્ષે, વાદરા રાજ્યના પુરાતત્ત્વ ખાતાને વીજાપુર તાલુકાના મહુડીગામમાંથી કેટલાંક શિલ્પ મળ્યાં છે,? એમાં કાલાકનારે મંદિરમાંથી મળી આવેલી ચાર ધાતુતિ શ્રી પશુ હતી. ડૅ।કટર શાસ્ત્રીએ, એ સંબધી કેટલીક વિચારણાના મતે, એ મૂર્તિઓને બૌદ્ધ મૂર્તિ તરીકે ઓળખાવી છે. પણ નીચે જણાવ્યા પ્રમાણે તેમના આ નિર્ણુય સાચા ઢાય એમ લાગતું નથી.
જે મૂર્તિઓ સબંધી વિચારણા કરવાની છે તે, ‘રીપોર્ટ ’ના પ્લેટ ન. ૪, ૫ અ, ૫ ખ અને ૬ માં છપાયેલ છે. અહીં આપણે તેને અનુક્રમે આકૃતિ નંબર ૧, ૨, ૩ અને ૪ તરીકે એળખીશુ.
બધી મુખ્ય આકૃતિએ પુરૂષાની છે અને ધ્યાનમુદ્રામાં પદ્માસનમાં બિરાજિત છે, તેમને પનીર, લાંબી કાનની બૂટા અને સ્થિર નેત્રા છે. (ખાસ કરીને આકૃતિ ન, ૧). આાકૃતિ ન. ૧ અને ૨ ની પાછળ લખગેાળ પ્રમા છે. જ્યારે આકૃતિ ન. ૩માં સાત ફણાવાળા સર્પ પ્રભા રચે છે. આકૃતિ ન. ૨, ૩ અને ૪ ની જમણી અને ડાબી બાજુએ પુરૂષ અને સ્ત્રી છે કે જે લલિતાસનમાં બેસેલ છે. અને તેમની પાછળ લંબગોળ કમા છે. દરેક મૂર્તિ ઊચી પીઠિકા [પબાસન] ઉપર બિરાજમાન છે, આ દરેક પીઠિકા [પામસન] ઉપર જુદી જુદી તરેહનુ કાતરકામ કરવામાં આવ્યું છે. આકૃતિ ન. ૧ ની પીઠિકા ઉપર ધર્માંચક્ર અને તેની બન્ને બાજુએ એક એક હરણુ છે. આકૃતિ ન રની પીઠિકા ઉપર આઠે ઊભી આકૃતિઓ છે. આકૃતિ ન. ૩ ની પીઠિકા ઉપર એક પરિશ્રમથી બનાવેલ સુશાલન છે. એમાં પરસ્પરમાં ગૂંથાયેલ સર્પના ગુંચળા મુખ્ય પ્રતિમાના કમલાસનને ઊંચે પકડી રાખે છે અને બન્ને ખૂણામાંની નાગની મૂર્તિ આગળ ધરી રાખે છે. આ સર્પાકૃતિ એક ચાર પાયાવાળી પીઠિકા ઉપર સ્થિત છે. અને એ પીઠિકાના આગળના ભાગમાં મનુષ્યની નવ અધ'આકૃતિ (Busts) છે. ન. ૪ની આકૃતિની પીઠિકાના થોડાક ભાગ તૂટી ગયેલા જણુાય છે. કેવળ જમણી બાજુના ખૂણામાં સિહાસનના સિંહો અને લલિતાસનમાં સ્થિત એક પરિચારકની આકૃતિ ખાકી રહેલ છે.
ડૉ. શાસ્ત્રીએ બરાબર સૂચિત કર્યુ છે તે પ્રમાણે, મુખ્ય આકૃતિએની ઓળખાણ માટે, ઉપર જણાવેલ પરિચારકાની આકૃતિને સાચી રીતે એળખવી આવશ્યક છે, તેમણે એ આકૃતિને યક્ષ અને યક્ષી તરીકે એળખાવેલ છે તે ખરાબર છે, પરન્તુ સાથેસાથે તેએાનું માનવું છે કે એ પરિચારકાની આકૃતિ જ ભલ અને હારિતીની છે અને જૈન યક્ષો યક્ષીઓની નથી. આ ઉપરથી છેવટે તેમણે નિય કર્યાં છે કે મુખ્ય મૂર્તિઓ સુની છે અને જૈન તીર્થંકરની નથી.
'
૧. ‘ એન્યુઅલ રીપેાઈ - ૧૯૩૯ પૃષ્ઠ ૬-૧૧, ૨. પૃ. ૬
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨].
“મહુડીની મૂર્તિઓ જેન છે?
[૪૯]
બધી આકૃતિઓના બહુ ઊંડા અભ્યાસ પછી મારું એવું માનવું છે કે ડો. શાસ્ત્રી પિત કરેલ મૂર્તિઓની પિછાનમાં ખોટા છે અને એ મૂર્તિઓ જૈન છે. .
આ વાતને પુરવાર કરવા માટે બે મૂર્તિઓ (નં. ૨ અને ૩) અને તેના પરિચારકેની આકૃતિઓ સંબંધી જુદા જુદો ઊહાપોહ કરે જરૂરી છે, કારણ કે ડીને બાદ કરતાં તેઓ ઘણું ખરી રીતે એકબીજાથી જુદી પડે છે.
નં. ૨ ની આકૃતિની ઓળખાણ માટે, યક્ષ અને પક્ષીની બાબતમાં આપણે નીચેની વાતનો વિચાર કરવાને છે.
૧ સમગ્ર શિલ્પમાં તેમનું સ્થાન. ૨ તેઓની બેઠક. ૩ તેઓના હાથને મરાડ અને તેના હાથમાં રહેલાં ચિહ્નો. ૪ તેઓની પ્રભા.
નંબર ૧ અને ર માં ઉલિખિત વસ્તુઓ એવી છે કે જે મેટે ભાગે જૈન યક્ષ અને યક્ષીમાં મળી આવે છે, અને બૌદ્ધ કે હિંદુ દેવોના પરિવારમાં નથી મળી આવતી.
નંબર ૩ની બાબતમાં છે. શાસ્ત્રીએ લખ્યું છે તે મુજબ યક્ષના હાથમાંનાં ચિહ્નો “સ્પષ્ટ નથી. તે જમણા હાથમાં બીજ પૂરક અને ડાબા હાથમાં નકુલીશ જેવા દેખાય છે. આમ છતાં ચિહ્નોની ઓળખાણ આપણને તાત્ત્વિક સહાય કરતી નથી, કારણ કે તે જેવા દેખાય છે તે જ હોય તો પણ આવાં ચિને ધારણ યક્ષ અને જેલની અંદર સામાન્ય છે. આથી કેવળ આના આધારે આપણે કશે નિર્ણય ન કરી શકીએ.
યક્ષીએ પોતાના ડાબા હાથે પિતાના ખોળામાં બેસેલ બાળકને પકડી રાખ્યું છે, જ્યારે તેને જમણા હાથમાંની વસ્તુ સ્પષ્ટ નથી. બને આકૃતિઓને પ્રભા છે જે બતાવે છે કે તે દૈવી વ્યક્તિઓ છે.
આ સંપૂર્ણ દેખી શકાતો (અથવા ‘આંતરિક) પૂરા એમ સિદ્ધ કરતા જણાય છે છે કે બાજુની આકૃતિઓ જેને યક્ષ અને યક્ષીની હોઈ શકે.
આ અનુમાનને નીચેની બાબતોથી પુષ્ટિ મળે છે ૧ મૂતિની પીઠિકા ઉપરની આકૃતિઓને અભ્યાસ. ૨ આકૃતિ નંબર ૧ ની પ્રજાના પાછળના ભાગમાં મળતા લેખ. ૩ બાહ્ય પૂરા.
આકૃતિ નબર ૨ની પીઠિક ઉપરની આઠ ઊભી આકૃતિઓ, ડે. શાસ્ત્રી માને છે તે પ્રમાણે, અષ્ટદિપાલ હેઈ શકે. જ્યારે આકૃતિ નંબર ૩ની પીઠિકા પરની નવ અધ આકૃતિઓ (Busts) (જેમાંના નંબર ચાર, પાંચ અને છની મુખાકૃતિઓ નષ્ટ થઈ ગઈ છે, પરંતુ તેમના મસ્તકને બતાવતાં ચિહ્નો જોઈ શકાય છે.) નવ ગ્રહની હેવી જોઈએ. - હવે જેને મૂર્તિવિધાનશાસ્ત્ર આ બંનેને (આઠ દિપાલ અને નવ ગ્રહને) મધ્યમ કેટીના દેવ તરીકે સ્વીકારે છે અને નવગ્રહ જૈન તીર્થંકરની, મોટે ભાગે પિત્તળની દશમી
- ૧ જુએઃ “બુલેટીન ઓફ ધી ડેક્કન કોલેજ ઇન્સ્ટીટયુટ” ના પૃષ્ઠ ૧૫૭-૧૬૨ માં છપાયેલ મારે જૈન મક્ષ અને યક્ષિણુઓ” શીર્ષક અંગ્રેજી લેખ.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૦] શ્રી જેન સત્ય પ્રકાશ.
[વર્ષ ૬ શતાબદ પછીની મૂર્તિઓની પીઠિકાઓ ઉપર કરેલ જોવામાં આવે છે, જ્યારે બૌદ્ધ મૃતિવિધાનશાસ્ત્રમાં જૂના કાળના શિલ્પમાં અષ્ટ દિગ્યાલ જોવામાં આવે છે, પરંતુ પાછલા કાળની કાંસાની મૂર્તિઓમાં તે બહુ જવલ્લે જ જોવામાં આવે છે અને મારો ખ્યાલ છે તે પ્રમાણે નવ ગ્રહ તે બિલકુલ મળતા જ નથી.
. શાસ્ત્રી પોતે કહે છે તે પ્રમાણે આ મૂર્તિઓ પાછલા કાળની છે અને તેથી પીઠિકા પરની આકૃતિઓના આધારે પણ મુખ્ય આકૃતિઓ જૈન , નહિ કે બૌદ્ધ..
વળી આકૃતિ નંબર ૧ની પ્રભાવલી ઉપરના લેખના ટૂકડાની અંદર જે ઘાયલ શબ્દ આપવામાં આવેલ છે તે માટે ભાગે બૌદ્ધ સમર્પણલેખમાં મળતા નથી, પણ જૈન લેખમાં તો એ બહુ જ સામાન્ય છે.
બાહ્ય પુરાવા અંગે નીચેની વાતે ખ્યાલમાં રાખવા યોગ્ય છે. અત્યાર સુધીમાં કાંસાની-પિત્તળની અને તાંબાની પણ-મૂર્તિઓ હિંદુસ્તાનના મુખ્યત્વે ત્રણ પ્રદેશમાંથી મળી છે –
ઉત્તર-પૂર્વ અને પૂર્વ ભારત (બિહાર, બેંગાલ, નેપાલ અને તિબેટ) માંથી, ગૂજરાત રાજપૂતાનામાંથી, અને દક્ષિણ ભારતના દેવળોમાંથી.
પહેલા પ્રદેશમાંથી મળતી કાંસાની મૂર્તિઓ માટે ભાગે બૌદ્ધ (ઘણે ભાગે તાંત્રિક સંપ્રદાયની) અને કેટલેક અંશે હિંદુ હોય છે. પરંતુ તેમાંથી કેઈક જ જૈન હોય છે. બીજા વિભાગમાંથી મળતી મૂતિઓ મોટે ભાગે જૈન અને હિંદુ હોય છે અને બૌદ્ધની એક પણ નથી હતી અને ત્રીજા વિભાગમાંની મૂર્તિઓ મેટે ભાગે હિંદુ, ડેક અંશે જેન (દિગબર) અને જવલ્લે જ બૌદ્ધ હોય છે.
કેવળ આ આધારે પણ ઉત્તર ગૂજરાતની અંદરથી બૌદ્ધ તિ-અને તે પણ આટલા પાછલા કાળની મળે એ નવાઈ પામવા જેવું છે, કારણ કે ઈસ્વી સનની આઠમી શતાબ્દિમાં આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મ બિલકુલ હીનશક્તિ થઈ ગયો હતો.
આ ઉપરાંત આ આકૃતિમાં મળે છે તે પ્રમાણે જેલ અને હારિતી પાછલા કાળની કાંસાની બૌદ્ધ મૂર્તિઓની સાથે જોડાયેલ મળતા નથી.
કેવળ જૂના કાળના બૌદ્ધ શિલ્પીઓએ એ પ્રમાણે કર્યું હોવું જોઈએ, પણ પાછલા કાળની બૌદ્ધ તિઓમાં જંભલા માટે ભાગે એકલે જ મળે છે, જ્યારે હારિતીની આકૃતિ જવલ્લે જ મળે છે.
અંદરના અને બહારના બને પૂરાવા એમ સિદ્ધ કરે છે કે પરિચારિકેની આકૃતિઓ જેન યક્ષ અને યક્ષીની આકૃતિઓ છે અને મુખ્ય આકૃતિ જૈન તીર્થકરની છે.
આ જ રીતે નંબર ૩ની આકૃતિમાંની મુખ્ય મૂર્તિ પાર્શ્વનાથની હેવી જોઈએ અને પરિચારની આકૃતિઓ ધારણ યક્ષ અને પદ્માવતી પક્ષીની હોવી જોઈએ.
૧ જુઓઃ મારે “જૈન મૂર્તિવિધાનશાસ્ત્ર” શીર્ષક (અંગ્રેજી) લેખ.
૨ “રિપાટ' ના ૨૮મા પૃષ્ઠ પરના પરિશિષ્ટ ડી મુજબ મી. ગàનું માનવું છે કે આ લિપિ ઈસવીસન બસની બ્રાહ્મી લિપિ છે, જ્યારે ડૅ. શાસ્ત્રીનું માનવું છે (પૂ. ૭) અને તે બરાબર છે કે આ આકૃતિઓ પાછળના કાળની છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] “મહુડીની મૂર્તિઓ જેન છે
[૪૫૧] જ આ મૂતિની ઓળખાણની વધુ પુષ્ટિ નવાબે પ્રકાશિત પદ્માવતીની (પાટણના ખેતર પાળના પાડામાંની શાંતિનાથના દેરાસરમાંની) મૂર્તિની અંદર મળી રહે છે. દેવી સર્પના મુંચળાઓ ઉપર રહેલ કમળ ઉપર લલિતાસને બિરાજેલ છે અને પૂજન કરતા નાગ અને નાગિની તેના બને ખૂણુ ઉપર છે. આવી જ આકૃતિઓ દેવીના બન્ને ખભાઓની બાજુ એમાં પણ બતાવવામાં આવેલી છે. આ સર્પાકૃતિ આપણી [પ્લેટ પાંચ (બ)] આકૃતિની પીઠિકા ઉપરની સર્પાકૃતિ સાથે બરાબર મળતી છે. ફેર ફક્ત એટલે જ છે કે આપણું આકૃતિમાં, પદ્માવતીની મૂર્તિની અંદર છે તે પ્રમાણે નાગની મૂર્તિઓ દેવીની બેકની બિલકુલ નીચેના ભાગમાં નથી.
બીજી ધ્યાન આપવા લાયક વાત એ છે કે (યક્ષિણી) પદ્માવતીને ફક્ત બે જ હાથ છે અને તે આપણી આકૃતિમાંની યક્ષિણીની માફક જ બેસેલ છે.
સાચી વાત તે એ છે કે મેં આ પત્રમાં બીજે સ્થળે લખ્યું છે તે મુજબ જૈન મૂતિવિધાનશાબ બરાબર વ્યવસ્થિત થયું તે પહેલાં જુદી જુદી યક્ષિણીઓને કેટલા હાથ હેવા જોઈએ એ સંબંધી કશું નિશ્ચિત વિધાન ન હતું. આ વસ્તુ જુદા જુદા પ્રદેશની મૂર્તિમાં જુદી જુદી રીતે મળતી હતી.
આકૃતિ નબર ૧ (પ્લેટ ૪) અને આકૃતિ નંબર ૪ [પ્લેટ ૬ (અ)] કે જેમના ઉપર ખાસ કઈ ચિતો નથી તે પણ જૈન તીર્થકરોની હોવી જોઈએ અને નહીં કે બૌદ્ધની. આકૃતિ નંબર ૧ ની પીઠિકા ઉપરનું ધર્મચક્ર અને તેની બન્ને બાજુના હરણ એ કેવળ બૌદ્ધ ચિહ્ન જ નથી, કારણ કે મથુરામાંથી મળેલ જૂના કાળની સંખ્યાબંધ મૂર્તિઓ ઉપર એ જોવામાં આવે છે.
વિદ્વાનોની વધુ જાણુ માટે આ લેખ મૂળ અંગ્રેજી ભાષામાં અક્ષરશઃ નીચે આપીએ છીએ.
The So-called Buddhist Images
From The Baroda State.*
By
H. D. Sankalia The Archaeological Department of the Baroda State found last year a number of sculptures from Mahudi, a village in the Vijapur taluka. Among them were four metal images, discovered
૫ જુએ નવાબ સંપાદિત જૈન ચિત્ર કલ્પદ્રુમ પહેટ ૨ આકૃતિ ૬.
• Reprinted from “ Bulletin of the Deccan College Rescarch Institute, 'Vol1, nos. 2-3, March 1940.
1 Anngal Report, 1939, pp. 6-11
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪પર ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ
from the Kotyarka temple.2 Dr. Shastri after discussing them at some length declared them to be images of Buddha, a conclusion which does not seem to be correct as shown below.
The figures under discussion are those published on plates IV, V (a), (b) and VI (a) of the Report and here called Figs. 1, 2, 3 and 4 respectively.
All the principal figures are of males and seated on a lotusseat in padmasana, and dhyanamudra. They have usnisa, long ear-lobs and staring eyes (particularly Fig. 1). Figs. 1 and 2 have behind them an oval prabha, whereas behind Fig. 3 the prabha is formed by a sevenhooded serpent. Figs 2, 3 and 4 have to their proper right and left, a male and a female, seated in lalitasana, and have an oval prabha behind them. All the figures are seated on high pedestals, each of which is differently carved; on that of Fig. 1 is a dharmacakra and deer on its either side; on that of Fig. 2 eight standing figures. The pedestal of Fig. 3 has an elaborate decoration : interlocking serpent coils supporting the kamalasana of the central figure, and projecting a worshipping Naga-figure in each corner. This serpent motive itself rests on a fourfooted pedestal, having 9 busts of human beings, on its front face. The pedestal of Fig. 4 seems to be partly broken, only the lions of the simhasana, and an attendant figure in lalitasana in the right hand corner remain.
For the identification of the main figures, as Dr. SASTRI has rightly pointed out, it is necessary to identify correctly the attendant figures mentioned above. He has rightly identified them as Yaksa and Yaksi, but further thinks that they are Jambhala and Hariti and not Jaina Yaksas and Yaksis. He consequently concludes that the central figures are those of Buddha and not of Jaina Tirthankaras.
The writer after a very minute study of all the figures thinks that Dr. SASTRI is wrong in his identification and that the figures are Jaina.
In order to prove this it is necessary to discuss the two 2 Ibid., p. 6.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
245 22 ] 56 wystal uren ovat 3" . [843 ] images (Figs. 2 and 3) and their attendant figures separately, for they are distinct in many respects except a few.
For the identification of Fig. 2, we have to consider the following points in the case of the Yaksa and Yaksi :
1 Their position in the entire sculpture.
2 Their sitting posture. .3 The gestures of and symbols in their hands.
4 Their prabhas.
Nos. 1 and 2 are those which are usually found in the case of Jaina Yaksa and Yaksi3 and not in those of all such attendants of Buddhist or Hindu deities.
With regard to point No. 3, the symbols in the hands of the Yaksa are not distinct as Dr. SASTRI has already remarked. They look like the bijapurako (r.h.) and a nakulisa (1.h.). However, the recognition of the symbols does not help us matirially for even if they are as they look to be, these symbols are common to both Jambhala and Dharana Yaksa; hence we cannot decide on this score alone.
The Yaksi is supporting with her left hand a child, which is sitting on her lap, while the object in her right hand is not distinct.
Both the figures have got a prabha indicating thereby that they are some divinities.
This purely objective (or 'internal') evidence seems to show that the side figures may be Jaina Yaksa and Yaksi.
Further corroboration of this inference is found from :- .1 The study of the pedestal-figures of the image.
2 The inscription found on the back of the prabha of Fig. 1.
3 External evidence.
The eight standing figures on the pedestal of Fig. 2 may be the Astadikpalas, as Dr. SASTRI thinks; whereas the nine bu
3 SANKALIA, “Jaina Yaksas and Yaksinis," in this Journal, pp. 157-62
.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[848)
til sol. 2p% 45181
[ame
sts (of which Nos. 4, 5, and 6 seem to be effaced, but the strokes indicating their heads are seen) on the pedestal of Fig. 3 must be the Navagrahas.
Now Jaina iconography recognises both these secondary divinities, and the Navagrahas are found sculptured on the pedestals of the images of Jaina Tirthankaras-usually brass, from about the tenth century onwards;+ whereas in Buddhist iconography Astadikpalas may be found represented in early sculptures but rarely, if ever, in later bronze images, while, so far as the repiter is aware of, the Navagrahas are not found at all.
According to Dr. Sastri himself our figures are late, and „so on the evidence of pedestal-figures again, the central figures are Jaina and not Buddhist.
Further, the fragmentary inscription on the prabhavali of Fig. 1 mentions the word Sravakas which is not usually found in Buddhist dedicatory inscriptions but is common in Jaina inscriptions.
In the external evidence the following facts have to be noted. So far bronzes-including brass and copper images-have come principally from three regions in India: from N. E. and E. India (Bihar, Bengal, Nepal and Tibet); from Gujarat-Rajputana; and from the temples of S. India. The bronzes from the first area are mostly Buddhist (often of the Tantric School) and to a certain extent Hindu, but very few of them are Jaina; those from the second are mostly Jaina and Hindu, Buddhist none at all; those from the last are mostly Hindu and slightly Jaina (Digambara) and hardly any Buddhist.
On this ground alone, it would be surprising to find Buddhistand that too late-images from N. Gujarat, for Buddhism was a spent force in these parts by the 8th century A.D.
4 See SANKALIA, "Jaina Iconography," NIA, 2. 497-520; Rosa Volume. pp. 335-358.
5 Roport, Appendix (d), p. 28. Mr. GADRE thinks that the script is late Brahmi of o. 200 A.D. whoreas Dr. SASTRI thinko (p 7) and righ. tly that the figures are late,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
"(
એક ૧૨ ]
મહુડીની મૂર્તિઓ જૈન છે
[૪૫]
Moreover Jambhala and Hariti are not found associated with Buddha in the manner depicted here in late Buddhist bronzes. Only a few early Buddhist sculptures may have done so. In the later Buddhist iconography Jambhala is usually found alone, whereas Hariti's figures are scarce.
Both the objective (internal') and external evidence thus prove that the attendant figures are Jaina Yaksa and Yaksi and the central figure a Jaina Tirthankara.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Likewise the central image in Fig. 3 must be Parsvanatha and the attendant figures the Yakṣa Dharana and Yaksi Padmavati. Further confirmation of the identification of this image is to be found in an image of Padmavati (from the temple of Sitalanatha in Khetarpala's Pada at Patan) published by NAWAB6 The goddess is seated in lalitasana on a kamala (lotus) supported by serpent coils and a worshipping Naga or Nagini in its either corner. Similar figures are also shown on either side of the shoulder of the goddess. This serpent-motif is exactly identical with that represented on the pedestal of our figure [Pl. V, (b)], with this difference that in our figure the Naga figures are not exactly below the goddess' seat, as in the Padmavati figure."
Another point to be noted is that (the Yaksini) Padmavati is two armed only and seated exactly as the Yaksini in our figure. As a matter of fact as I have shown elsewhere in this Journal, before the Jaina iconography came to be canonized there was no fixed rule as to the number of arms the different Yaksinis should have. This varied to a certain extent, according to the region where the image was made.
Figs. 1 (Pl. IV) and 4 [Pl. VI, (a)] which have no other characteristic features must also be Jaina Tirthankaras and not Buddhas. The dharmacakra and a deer on its either side on the pedestal of Fig. 1 is not necessarily a Buddhist symbol, for a number of early Jaina images from Mathura have it.
6 NAWAB, Jaina Citrakalpadruma (in Gujarati V.S. 1936, Ahmedabad), pl. II, Fig. 6.
7 With a view to observing the similarity both these figures are here reproduced. See Figs. 1.2, ( આ ચિત્રા અમે આપી શકયાં નથી. તંત્રી )
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંયતિરાજ
લેખક-મુનિરાજ શ્રી ન્યાયવિજયજી પ્રાતઃકાલને વખત છે. મંદ મંદ વાયુની લહેર વહી રહી છે. બાલ ભાસ્કર આકાશ પટ પર પિતાનાં પ્રકાશકિરણે ફેલાવતે અંધકારના વિજયના ગૌરવથી આગળ વધી રહે છે. આવા સમયે એક મુનિરાજ પાંચાલ દેશના વિશાલ અરણ્યમાં એક તરૂવરની નીચે ધ્યાન મગ્ન ઊભા છે. તેમના બહેરા ઉપર તપસ્યાનું તેજ, બ્રહ્મચર્યનું ઓજસ, જ્ઞાનને પ્રકાશ અને ચારિત્રને પ્રતાપ ચમકી રહ્યાં છે. તેમનું મૌનવ્યાખ્યાન સાંભળવા જંગલનાં અનેક પશુ પંખીઓ તેમના ચરણે બેઠાં છે. નિર્ભય બનેલા મુનિ મહાત્મા આત્મચિંતનમાં મગ્ન બની સહજાનંદ લૂંટી રહ્યા છે. '
मिथ्यात्वशैलपक्षच्छिज्झानदभोलिशोभितः ।
निर्यः शक्रवद् योगी, नन्दत्यानन्दनन्दने । “મિથ્યાત્વરૂપ પર્વતની પાંખને છેદનાર એવા જ્ઞાનરૂપ વજ વડે ભાયમાન. શક્કની જેવા નિર્ણય યોગી આનંદરૂપ નંદન વનને વિષે આનંદ-સહજાનંદ અનુભવે છે.”
આ સમયે કપિલાને રાજવી સંયતી પોતાના મિત્ર સાથે શિકાર માટે વનમાં આવ્યું છે. આખા જંગલને તેણે હાથી અને ઘોડાઓથી ઘેરી લીધું છે. જંગલના પશુ પિતાની રક્ષા માટે દોડાદોડ કરી મૂકે છે. કેટલાએક પશુઓ તો મુનિરાજના ચરણે બેસી અભયની ભિક્ષા માગી રહ્યા છે. મુનિજી મૌન છે. ત્યાં દૂરથી શિકારી રાજા એક હરણ પાછળ દોડતે ચા આવ્યું. તેનું બાણ છૂટયું અને એક મૃગલીને વાગ્યું. મૂચ્છ ખાઈને એક ચીત્કાર સાથે જ જમીન પર પટકાઈ તેણે પ્રાણ છોડયા. રાજા ઉત્સાહભેર આગળ વળે ત્યાં ઝાડની નીચે વેલના ઓથમાં જાણે તપાવેલું તેનું હોય એવા ચમકતા દેવાળા એક મુનિરાજને જોયા. જોતાં જ એને ય લાગ્યો. મારું બાણ આ મહાત્માને તે નહિ વાગ્યું હેય? આ હરણિયું આ ઋષિ-મહર્ષિનું તે નહિ હોય ? અહા ! મેં આમને મહાન અપરાધ કર્યો છે ! આવા તપસ્વી અને ત્યાગી મહાત્માને દુ:ખિત કરવાથી તેઓ મને શ્રાપ તે નહિ આપે? એમ વિચારતે રાજા મુનિરાજની સમીપે આવ્યો. ઘોડા પરથી નીચે ઉતરી કંઈક ભક્તિ, ડર અને પ્રેમથી મુનિરાજના ચરણે શિર ઝુકાવ્યું. મુનિરાજ મૌન હતા. મુનિરાજના મૌને રાજાને અકળાવ્યો. ક્ષણભર તેને ડર અને ભય ઉત્પન્ન થયા કે રખેને આ મહારાજ મને શ્રાપ આપે ! રાજા વધુ વિનમ્ર બની પિતાને પરિચય આપતાં બેઃ “મુનિવર ! હું પંચાલ દેશને રાજા સંયતિ છું, આપ મારે અપરાધ માફ કરે ! હે મુનિવર ! આપ તપસ્વી છે, સંયમી છે, મારા અપરાધથી કુપિત થઈ મને શ્રાપ ને આપશો. તપસ્વીઓ લબ્ધિધારી હોય છે. તેમના કેપ ભાજન બનનારને તેઓ શ્રાપ આપી શકે છે. હે ગુરૂદેવ, મારે અપરાધ માફ કરે અને મને આશીર્વાદ આપ !'
આ સાંભળી મુનિરાજ બોલ્યાઃ “હે રાજન! તને અય હે; તું ડરીશ નહિ. હે
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
સંયતિરાજ
[૪૫૭]
રાજન ! તું અભયી બને અને આ બધા જીવોને અભયદાન આપ. હે રાજન! તું વિચાર, આ નિરપરાધી નિર્દોષ જેને મારવાથી તને શું લાભ છે? જે તે ખરે, તારા બાણથી વિંધાયેલું આ હરણિયું કેવું તરફડે છે? અરે તેના કરૂણ ચિત્કારથી આ જંગલનાં પક્ષીઓ રડી રહ્યાં છે, પશુઓ નાસી રહ્યાં છે. અહીં આ બધાં કેવી શાંતિથી બેઠાં હતાં. હું મૌનપણે આત્મમગ્ન રહી નિજાનંદ અનુભવી રહ્યો હતે. મને એમનાથી લેશમાત્ર ડર ન હતો, એમને મારાથી લેશપણ ડર નહોતે.'
રાજા–પ્રભુ મને એ જ આશ્ચર્ય થાય છે કે આ જંગલી પશુઓથી આપ કેમ કરતા નથી. જુઓ, તેઓ મારાથી ડરે છે, હું તેમનાથી ડરું છું. - મુનિરાજ-હે રાજનું! સાંભળ આવા સાધુઓને ડર શાને હેય?
एकं ब्रह्मास्त्रमादाय निघ्नन् मोहचमूं मुनिः ।
बिभेति नैव संग्रामशीर्षस्थ इव नागराट् ॥ “એક બ્રહ્મજ્ઞાનરૂપ શસ્ત્રને ધારણ કરી મેહરૂપ સેનાને હણતા મુનિ સંગ્રામના મે ખરા ઉપર રહેલા મદોન્મત્ત હાથીની પેઠે ભય પામતા નથી.” હે રાજન, હજી વધુ સાંભળ :
चित्तें परिणतं यस्य, चारित्रमकुतोभयम् । - अखंडज्ञानराज्यस्य तस्य साधोः कुतो भयम् ।
જેનાથી કોઈને ભય નથી એવું ચારિત્ર જેના ચિતમાં પરિણમે છે, એવા અખંડ જ્ઞાનરૂપ રાયવાળા સાધુને કોનાથી ભય હાય?”
હે રાજન ! જે જીવ બીજા ને અભય આપે છે તે જ જીવ બીજાથી નિર્ભય બની શકે છે. જે જીવ બીજા અને ભય, ત્રાસ, કષ્ટ અને દુઃખ આપે તે જીવ નિર્ભયતાને આનંદ મેળવી શકતા નથી. હે રાજન ! જો તારે સાચા નિર્ભય બનવું હોય તે તું પણ દરેક પ્રાણીને માટે અભયદ બની જા ! ,
રાજા--પ્રભે ! આપને ત્યાગ, આપનું તપ આપનું ચારિત્ર અદ્દભુત છે. પણ આ રાજ્ય-મહેલાત, બગીચા અને વૈભવ કેમ છોડી શકું? | મુનિરાજ--રાજન્ ! તારા અંત:ચક્ષુ ઉધાડ ! આ રાજ્યપાટ, ઘરબાર, બગીચા ને વાડીઓ આમાંથી અમર શું છે ? આ બધું છોડીને એક દિવસ જવાનું છે, પછી આવી ક્ષણભંગુર વસ્તુઓ પર મોહ અને મમતા શી?
રાજા-પ્રભે ! આપ કહે છે તે સમજાય તે છે. મેં જોયું છે કે ઘણાએ શ્રીમંતોના ગગનચુમ્બી મહેલે જમીનદોસ્ત થઈ ગયા છે. અરે, મારા પિતાના બગીચા સુદ્ધાં સૂકાઈ ગયા છે. ઘણીવાર મને એમ થાય છે કે શું આ બધું છેડીને આપણે જવું પડશે?
મુનિરાજ-રાજન ! જે જ તે મરવાને જરૂર. જેનું જન્મ તેનું મૃત્યુ અનિવાર્ય છે. “પુનrfજ ના, પુના મર” સંસારી માટે સદા છે જ. હે રાજન! આ તારું રૂપ કે જેના ઉપર તને વધુ મમતા-મેહ છે તે વિનશ્વર છે; વીજળીના ચમકાર જેવું ચપલ છે. હે રાજન! તારી સ્ત્રી, પુત્ર, મિત્ર, માતા-પિતા, બધુઓ તને છોડીને ચાલ્યા જશે. હારા દુઃખમાં તેઓ ભાગીદાર નહીં બની શકે કે તેમના દુઃખમાં તું
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬ ભાગીદાર નહીં બને. હે રાજન ! મૃત્યુ અનિવાર્ય છે. સ્વજને સ્વાર્થી છે. અને આ વસ્તુઓ વિનાશી છે. આ ભોગ ને વિલાસની કયાંય તૃપ્તિ નથી, એમાં કયાંય સુખ નથી. રાજન્ ! “તૃvir a fif વયમેવ :” એ યાદ રાખજે ! અનાદિકાલથી આ જીવ આ સંસારનાં સુખ ને દુઃખોને ભગવતે આવ્યા છે છતાં તે તૃપ્તિ નથી પામત.
सुखिनो विषयातृप्ता नेन्द्रोपेन्द्रादयोप्यहो ।
भिक्षुरेकः सुखीलोके ज्ञानतृप्तो निरञ्जनः ॥ ' “વિષયથી નહિ તૃપ્ત થયેલા ઇન્દ્ર, ચક્રવતિ, વાસુદેવ કે રાજા મહારાજાઓ વગેરે પણ સુખી નથી, જ્યારે જ્ઞાનથી તૃપ્ત થયેલા અને નિરંજન-કમલથી રહિત એક ભિક્ષુ સાધુ સાચા-ખરા સુખી છે.”
હે રાજન્ ! અમારા જેવા સાધુઓને જે સુખ, જે શક્તિ અને જે આનંદ છે તે સંસારીઓનેતમારા જેવા રાજા મહારાજાઓને નથી. રાજન ! કાજળના ઘર જેવા સંસારમાં રહેતો, સ્વાર્થમાં તત્પર સમગ્ર લેક કર્મથી લેપાય છે, પણ જે જ્ઞાન વડે સિદ્ધ પુરુષ છે તે લેખાતો નથી.
રાજા-પ્રભુ આપની વાત હવે મને સમજાય છે. આપની અમૃત વર્ષાવનારી આ વાણી મારા હૃદયને ખળભળાવી રહી છે. મને લાગે છે કે મારાં આટલાં વર્ષોમાં મને જે શાંતિ, સુખ અને આનંદ નહેતાં મળ્યાં તે અત્યારે પ્રાપ્ત થયેલાં છે. પ્રભુ ! મને સમજાવે કે સુખ ને દુઃખ શું છે ? મુનિરાજ–રાજન ! સાંભળ:
परस्पृहा महादुःखं निःस्पृहत्वं महासुखम् ।
एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः । પારકાની આશા—લાલસા કરવી એ મહાદુઃખ છે અને નિસ્પૃહપણું એ મહાસુખ છે. સુખ અને દુઃખનું આ સંક્ષેપથી લક્ષણ કર્યું છે.”
રાજા–પ્રભુ, આ તે આપે મારા હૃદયની વાત કહી દીધી. ઘણા વખતથી મને એમ થતું હતું કે સુખ ક્યાં છે? આપે આજે મને માર્ગદર્શન કરાવ્યું. પ્રભુ સ્પૃહાના નાશને માર્ગ બતાવે. મુનિરાજ–
छिदन्ति ज्ञानदात्रेण स्पृहाविषलतां बुधाः ।। આત્મજ્ઞાની પુરુષે જ્ઞાનરૂપ દાતરડા વડે પૃહતરૂપ વિવેલીને છેદે છે.” રાજા–પ્રભુ, હવે તૃપ્તિ શાથી થાય છે તે બતાવે એટલે બસ. સુનિરાજ–રાજન્ ! સાંભળ–
पीत्वा ज्ञानामृतं भुक्त्वा क्रियासुरलताफलम् ।
साम्यताम्बुलमास्वाद्य तृप्ति याति परां मुनि ॥ જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને ક્રિયારૂપ કલ્પવલ્લી-સુરલતાનાં ફળને ખાઈને; અને
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
અંક ૧૨]. શ્રી કુપાક તીર્થ
[૪૫૯] સમતા પરિણામ-સામ્યભાવરૂપી તાખુલનું આસ્વાદન કરી મુનિ-સાધુ મહાન તૃપ્તિ-સાચી શાતિને પામે છે.”
સંયતીરાજ–બસ પ્રમે, આપે “જ્ઞાનાંજરાઢાવવા” મારાં અંતઃચક્ષુ અને ચર્મ ચક્ષુ ઉઘાડ્યાં છે. આજે મને સાચી દષ્ટિ, સાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે, પ્રભ, મને આ શાશ્વત સુખને ભાગીદાર બનાવી આપના જેવા બનાવો !
મુનિરાજ-રાજન, શાશ્વત સુખમાં કઈ કઈને ભાગીદાર બનાવી શકતું નથી, જે આત્મા સ્પૃહા-આશા છેડી સંતોષ-તૃપ્તિને સ્વીકારી ક્ષણિક સુખેના મેહને છોડે છે તે સ્વતઃ ઊર્ધ્વગામી બની આત્મકલ્યાણ કરે છે.
આ પછી શિકાર ખેલવા આવેલે રાજા સંયતી રાજ્યપાટ, મહેલ, બાગબગીચા, કુટુંબ પરિવાર છોડી સંસારના સમરત જેને માટે “અભય” બની પિતે નિર્ભય બને છે. છેવટે આત્મકલ્યાણકારી ગઈ ભાલી મુનીશ્વરને તેમને મેળાપ થાય છે અને બન્ને પિતાપિતાનાનું જીવનવૃત્ત જાણી આત્મકલ્યાણના પથે આગળ વધે છે. *
શ્રી કુપાક તીર્થ
લેખકઃ-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી
(ગતાંકથી ચાલુ)
તીર્થને નુકશાન આ રીતે દક્ષિણને ઈતિહાસ અને વસવપુરાણ જોતાં વિક્રમની તેરમી શતાબ્દિના પ્રારંભમાં મહાન ધર્મક્રાંતિ થયેલ છે જેમાં વસવરાય મુખ્ય પાઠ ભજવે છે. તે લિંગાયત સંપ્રદાયને નાયક હતા, તેણે સ્વધર્મને પાયો રોપવા માટે ત્રણ સૂત્રે નક્કી કર્યા હતાં (૧) લિંગધારક મનુષ્ય સર્વોત્તમ મનુષ્ય છે જેના માટે આત્માનું બલિદાન આપવું. (૨) લિંગ રહિત મનુષ્ય બ્રાહ્મણ હોવા છતાં અધમ છે માટે તેને બળવાનને આશ્રય લઈ લિંગ બંધાવવું અથવા મારી નાખે. અને (૩) જન મંદિરમાંની જૈન મૂર્તિઓ ટુકડા કરીને ફેંકી દેવી અને તેના સ્થાને તે મંદિરમાં લિંગ પધરાવી દેવાં. વસવમંત્રીએ આ વિશિષ્ટ સૂત્રો સ્વીકાર્યા હતાં અને તે પ્રમાણે કામ કર્યું હતું, તેણે લિંગહીન રાજાના ભારના પૈસાથી લિંગધર્મવાળાને સત્કાર કર્યો હતો, પિતાને ત્યાં જંગમો (લિંગાયત ભકતે ) ને અખાડો જમાવ્યો હતો. (અ. ૩૯) કે જેઓ વિજલના મૃત્યુ માટે પ્રપંચ રચતા હતા અને અનેક મંદિરોને ધ્વસ કરીને વામિયા થયા હતા. છેવટે તેના પ્રપંચમાં જગદેવ સપડાય છે અને જગદેવના હાથે વિજજલનું મધ્યરાત્રિએ મૃત્યુ થાય છે. આ ઘટના પછી જગદેવ કે વસવ વધુ વખત જીવ્યા નથી. આ દરમ્યાન કલ્યાણીથી દૂરના કર્ણાટકના પ્રદેશમાં લિંગધર્મના પ્રચારનું કાર્ય જોરશોરથી શરૂ થઈ ગયું હતું. -
આમાંને સંવાદ , ઉત્તરાધ્યયનસૂત્રના સંચતીય અધ્યયનના આધારે લખે છે, વચમાં વચમાં મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજશ્રુત જ્ઞાનસારઅષ્ટકમાંના કેટલાંક અષ્ટકેના. ઍક સંવાદમાં ઉપયોગ કર્યો છે,
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
આ બધી વસ્તુસ્થિતિ ઉપરથી એવા અનુમાન ઉપર આવવું પડે છે કે વિજજલરાયના મરણ પછી લિંગાયતોએ કલ્યાણીથી ૧૫૦ માઈલ દૂર કુલ્પાકમાં પિતાને અડ્ડો જમાવ્યો હતો અને ત્યારથી કુલ્પાકજીમાં પણ એક સેમિનાથનું મંદિર અસ્તિત્વમાં આવ્યું , હતું આ જ અરસામાં જગન્નાથજી, પંઢરપુર, ચાંદવડની ગુફા, કેલ્હાપુર વગેરે સ્થાનમાં પણ જૈન મંદિર પર આક્રમણ થયાં હોય એમ સંભવે છે. પરંતુ પ્રસ્તુત લેખમાં વિષયાન્તર થઈ જવાના ભયથી એ સંબંધી લખવું ઉચિત ધાર્યું નથી.
કુલ્પાકજીમાં લેકવાયકા એવી છે કે વસવરાયે કુલ્પાકછના જૈન મંદિરમાંથી જિનમૂતિને ફેંકી દઈને તે જ મંદિરમાં શિવલિંગની સ્થાપના કરી હતી. પછી જેનેએ નજીકમાં જ જૈન મંદિર તૈયાર કરી તેમાં માણેકસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. પ્રત્યેક લિંગાયત જનોઈના બદલે લિંગ ધારણ કરે છે અને તેના મૃત્યુ બાદ તેની સમાધિ ઉપર એ જ લિંગની સ્થાપના કરવામાં આવે છે. આ રીતે પણ સોમનાથના મંદિરમાં અનેક લિંગને વધારે થયે છે. એ સેમનાથનું મંદિર અત્યારે વિદ્યામાન છે. અને તેનાથી ૨૦૦ ફીટની દૂરી પર એ માણેસ્વામીનું જિનમંદિર પણ વિદ્યમાન છે. એટલે વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં આ તીથને મોટી ખરાબીમાંથી પસાર થવું પડયું હતું.
જો કે આ માન્યતાનાં સીધાં પ્રમાણે મળતાં નથી, પણ તત્કાલીન ઈતિહાસગ્રંથ અને લોકવાયકા ઉપરથી આમાં સત્યાંશની પ્રતીતિ થાય છે.
આ કટોકટીના પ્રસંગ પછી લગભગ સવાસો વર્ષ જતાં શ્રીજિનપ્રભસૂરિએ કુલ્પાકજી માહાસ્ય લખ્યું છે. અને બીજા દેઢસો વર્ષ જતાં શ્રી સેમધર્મગણિએ તેની યાદ આપી છે. તેમજ “હીરસૌભાગ્ય’ કાવ્યમાં તથા શિલાલેખમાં તેને ઉલ્લેખ થયો છે.
1 શ્રી કુપાકતીથમાંના લેખો શ્રી કલ્પાકતીર્થમાં નીચે મુજબ લેખે મળ્યા છે
પહેલી ઓરડીમાંના લેખે []...(1) મિષ: પ્રિતના વિકા(ર) (2) ધીરજ રાખવા િિપતરામજિ.(૩)...રાથી શ્રીરામાણિન સંપા... (4)... ના. તથા તા. (તો) (8)...દિપ વિ છ .../ (આ લેખ બહુ ત્રુટક છે)
[૨] (1) દાદા: શ્રીવા ; : visi: રામ.(2) જીવસુરતसरिशिष्योपाध्याय श्रीजयचन्द्रगणयः (3) सुन्दरीप्रवरसाधुसाधीपरिवारपरि
તા: હંશ..(4)ષર સંઘાઘરર મા. તેના લંઘાનુજ ભro રામાણ૦ (5).(દિવઢવાતરક્ષા) શ્રીસંઘતા પત્ની ર૦I
0િ (1)... રાવ રૂરૂરૂ વીજાપર 2) સંઘવી માત્રથી ઘુઘા(પુવા)7િ (8)ો (વ)રાષણમા...(4)...(3)..
૧ અહીં તેમજ આગળ કૌસમાં આપેલ આ અંગ્રેજી આંકડા મૂળ લેખની છે તે અંકની પંકિતને સાચવવા માટે આપ્યા છે,
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२]
શ્રી કુટપાક તીથ
( આ ત્રીજો લેખ શિરેાબધ રહિત લિપીમાં અને મારવાડી ભાષામાં છે. )
[४ - १] ( 1 ) संवत १४६५ वर्षे चैत्रवदि ५ मणघोर जारीसुत साणत हुणसि श्रीमाणकदेवप्रणमिता ।
( આ લેખ ઉપર કારેલા છે. એના અક્ષર જુદા પડે છે તેથી તે પ્રક્ષિપ્ત હોય એમ लागे छे.)
[ ४६१]
[४२] ( 1 ) ।। ६० ।। सं० १४८९ वर्षे श्रीमाणिकस्वामिभूव - ( 2 ) ॥ ने सा० कामासुत गुणराज सहजराज हंस - (3) ॥ राज पासराज दसेराज देवराज जात्रा सफल (4) संघवी पाल्हानि संघि बाई षेहसरि माता ।
( આ લેખ શિલાના જમણા ભાગમાં છે )
[४-३] ( 1 ) ||०|| संवत् १४८९ वर्षे श्रीमाणिकस्वामिभुष- ( 2 ) ॥ ने सो० संगत बजेसीह जात्रा सफल (3) ॥ संघवी पाल्हानि संघि माता गोदीबाई । ( આ લેખ શિલાના ડાબા ભાગમાં કાતરેલ છે.)
[५-१] (1) ॥ संवत १४८९ वर्षे चैत्रशुध ५ सोमेश्री
[ ५-२] ( 1 ) ॥९॥ ॥ स्वस्ति श्रीमाणिकस्वामि संवत् १४८७ वर्षे शाके १३५२ प्रवर्तमाने ( 2 ) || वैशाख मासे साहजितहासिंदवितअमाहाया वीभु पश्यति ॥
[५-३] (1) मलधारगच्छीय (2) श्रीविद्यासागर ( 3 ) सूरि ।
(આ લેખના બે પેટાલેખાની ત્રણુ લીટી શિલાના જમણા ભાગમાં અને ત્રીજા પેટા લેખની લી'ટી ત્રણ ડાબા ભાગમાં છે.)
For Private And Personal Use Only
(६) (1) स्वस्ति श्रीमत्पदांभोज | भेजुषा सन्मुखी सदा । तस्मै देवाधिदेवाय । श्रीआदिप्रभवे नमः || १|| संवत १७६७ वर्षे (2) चैत्रशुद्धदशमी पुण्यार्कदिने विजयमुहूर्ते श्रीमाणिक्यस्वामिनाम्नः आदीश्वरभगवतो बिंबरनं प्रतिष्ठितं । दि - ( 3 ) ल्लीश्वर पातशाह श्रीओरंगजेब आलमगीरपुत्र पातशाह श्रीबहादर शाहविजयराज्ये । सुबादार नव्त्राव (4) महम्मद युसफखान बहादर सहाय्यात् तपागच्छे भट्टारक श्रीविजयप्रभसूरिशिष्य भ० बिजयरत्नसू - (5) रिवरे सति पंडित श्रीधर्मकुशलगणिशिष्य पंडित केसरकुशलेन चैत्योद्वारश्च कृतः... ( 6 ) केन प्राकारः कारितः । शाके १६३३ प्रवर्तमाने...।
(जेमांड ૨ અને ૬ ની લીપી સમાન લાગે છે.)
[७] ( 1 ) ॥ संवत् १४८९ वर्षे तपागच्छाधिराज श्रीभट्टारक ॥ (2) ॥ श्रीरमसिंघरि ॥ प्रसादेन श्रीस्तंभतीर्थे मं० सीतासुत (3) ॥ मं० लाखणसी । सुत मं० करणजस मं० कूंपा मं० बापापुत्रः ॥ ( 4 ) || मं० डारा मं० विजयस मं० डारापुत्र मं० देवधर सं० ॥ ( ॥ बस श्राषिकादि सपरिवारैः श्रीमाणिक्यस्वामि प्र ॥ ( 6 ) ॥ भु तीर्थाधिराम सर्वसमघं त्रिसंधिमप्रे
नमस्कार ||
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४१२] શ્રી જૈન સત્ય પ્રકાશ
વર્ષ ૬ બીજી ઓરડીમાંના લેખ [4-1] (1) ॥०॥ स्वस्ति श्री माणिक्यदेवोस्तु श्रेयसे श्रेयसे सता...। (AI : 3५२ना भागमा छे.)
[८-२] (1) स्वस्तिः श्री संवत १४८७ । (આ પેટા લેખ શિલાના જમણા ભાગમાં ત્રણ-ચાર લીંટીમાં છે.)
८-३] (1) स्वस्ति श्री...१४८७ । (આ પેટા લેખ શિલાના ડાબા ભાગમાં ૩-૪ લીટીમાં છે. આ શિલા અધી ભીંતમાં ४मा गई छे.)
[९] मा ५ मिखास असतो नथा.
[१०-१] भूमिवारहठकानमस्करुद्रठ (A n७५२१ ।२४ भने પ્રક્ષિપ્ત લાગે છે.)
[१०-२] संवत् १४७५ वर्षे माहशुदि ११ र(वे)त...भट्टारकां (१) सोम. सुपरसूरिशिष्यश्रीभट्टारक...(2) श्रीउदयसुदर...राणमानकगणि उमादर्शगणि विमलसंयमगणि राजवर्धनगणि(3) चारित्रराजगणि रत्नशेखरमुनि रत्नप्रभगणि तीर्थशेखरगणि विवेकशेखरगणि (4) धीरकलशगणि साध्वी विजयरनिगणि को संवेगणलावदय मतिला(भ)नृहलादि (5) परिवारयुताः श्रीजिनशासनप्रौढप्रभावक रं० (क्षालयविजयगणि)।
[૨] જુઓ લેખ ૧૪ એક લેખના આ બે કટક ઊંધા ચડી દીધા લાગે છે.
[१२-१] (1) सं० १४६५ सा लीबासुत सा कान्हा (सी) (2)...वरदे सुत सानादुयुमादिरमात |
[१२-२] (1)...संवतु १४६५ सा आल्हापपालसुता (2) पुरणश सं० पलभ ४६५ चै० सुद ४ भ०...।
[१२-३] (1) ॥०॥ संवत् १४८१ वर्षे श्रीमाणिकस्वामिभुवने सा० रतासु(2) ॥ त हंसराज हराज कामरान धुरमा जात्रा सफल (3) ॥ संगवी पाल्हानि संघि माता संपूरी बाई (4) प्रणमति ।
[१३] (1)...वोतराग सा० श्रीराणामुधासुनु सा (2)...सा. पोषठधणसी सुनु सा० धामा सा नाग (3)...आसा सोमा सुनु माणकदेवष्ये प्रणामित... (4) मका फुलनी स्था फुगा तीलंग राइ बिइ बंदिछो...(6)रिका दंछु क्षेड सांधतु
१ 'श्रीतीर्थक्षेत्र कुल्पाक' नाम हिन्दीभाषाना मे पुस्तम आ सेम नवमा २५ તરીકે આ પ્રમાણે આપવામાં આવ્યો છે: (२५) श्रीमाणिक्यदेवभुवने ।
स्वस्ति श्रीः संवत १४ । स्वस्ति श्री माणिक्यस्वामिप्रसादात् १४८७ वदी वेशाखमासे श्री प्रा । संवत् १४८७ वर्षे शाके १३५२ प्रवर्त्तमाने...मासे माणिक्यस्वामीयात्रायां...
...सायरसुम...।
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨] શ્રી કલ્પક તીર્થ
[४६] १६६५ सर्वजितनाम सावक (7)...धाणसी सुनु सा० छागदेधामा (प्रभु) गोपाळ चंद्रा...(8)... नावापा सु(नु) क्षेत्रसुदधि माणिकस्वामी (9)...नस्का रु० २००० सा० आला (गममलसा०) [૨૪] જુઓ લેખ ૧૧. એક લેખના આ બે કટકા ઊંધા ચેડી દીધા લાગે છે.
પેઢીની પાસે ઓરડીની બહાર [૧૯] લેખ છે. લીપી સુંદર છે પણ અક્ષરે ઝીણું છે તેથી લેખ ઊકલતો નથી.
વચલી ઓરડીની બહાર | ?િ પમિાત્રામાં મોટા અક્ષરમાં છે. કરણી મડદાર છે, છતાં ઉકેલવામાં બહુ મુશ્કેલી પડે તેવો છે.
શિખર પર ત્રાંબાની પટ્ટીમાં ધ્વજાદંડને લેખ [१७] संवत् १९६६ शाके १८३१ प्रवर्तमाने मासोत्तमे मासे पौषमासे कृष्णपक्षे तिथौ ११ शुक्रवासरे जैन श्वेतांबर श्रीसंघको तर्फसे श्रीकुल्पाकजी मंदिरे फिर धमरकल पालटराया वीर संवत २४३६ ।
ગાદીપરના લેખો ही परी मा [१८] (1) ॥ श्री संवत् १४८३ वर्षे देव श्री माणिक्य स्वामी । तपोगच्छाधिराज श्री सोम. (2) || सुंदरसूरिचरणारविंद साधुपरिवार परिवृत पं. शांतिशगणिसदुपदेशपेशली (3) ॥ भृत ज्ञानरत सो. पाल्ही मलु सो. धनपालु,सुत परमाहत सो०...हीर श्रमणोपा- (4) ॥ सक (मुं)गक श्री माणिकस्वा(मि) क्षिराब्धिदेवं सर्वदेवत्रिसंध्यं समुपासते तदा (5) ॥ (सो) मा सो. पुमादगत (6) वार २५००१ चैत्र वदि ५।
(रेमनी सीपी-अक्षरे।-स२४॥रित भने सुं६२ छे) __ ही नीयन। म माग [१९] (1) संवत् १४...(2)...(3) पुत्र सा विरश्री पासदेवि । पुत्र श्रीधर (4) .देवराज माणि(क्य)क्षीतौ कुल्पपाक श्री (5)... (6) देवराज...।
हीनी नाये। यो भाग [२०] (1) संवत् १४७५ वर्षे (घात) शुदि ११ खौ(कव्या) हर (2) वंषे रा० पासुसुत सं० उसराज पुत्र रत्नसिं(3)ह माता शउराई भार्या श्रीमुडबाई खुदिता श्री माणिक...।
(આ લેખની લીપી અને જમણા ભાગના લેખની લીપી બને સમાન છે. અને ગાદીના ઉપરના ભાગના લેખની લીપીથી ભિન્ન છે.)
ગાદીની નીચે વચલે ભાગ [૨] આ સ્થાને લેખ છે પણ બહુ જ બેઢબ અને બનાવટી જેવું લાગે છે. અક્ષરે દેખાવા છતાં વાંચી શકાય એવા નહીં હોવાથી એ લેખ નથી લઈ શકાય,
[२२] श्रीमन्नाभिनन्दन वृषभजिनो वृषभलांछने ऋषभः ॥ तत्खनुभरतवक्री-विम्बकृता-यक्षकोटिरः ॥१॥
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[४६४] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५ प्रलम्बकीकरमुद्रा-मरकतमणिनिर्मिता वृषभमूर्तिः । पुंडरीकगणधरप्रतिष्ठिता महिमधामाऽभूत् ॥ २॥ मागत्कदापि कियद्गता वा तत्र कियत्काले । लंकापुर्या रावण-भार्या-मंदोदरीमहिता ॥ ३ ॥ तत्र स्थितिः षण्मासाया मंदोदर्यापि सायरे मुक्ता । तत्रापि कियत्कालैर्जाता ... ... ... ... ... ॥ ४ ॥
......॥५॥......| श्रीशंकरनाम्न... ...॥ ६॥ ... ... उद्धार तत !... ॥ ७॥ ... ...। शुभलग्ने बिम्ब यदा... ...॥ ८॥... ...प्रणिता : श्रीविजय. सेनसूरीश्वरादि ।...शिष्यः श्रीवाचकमणि ॥९॥
चन्द्र-रस-तर्क-बाणा (१६६५) ऽब्दे हस्तभे च शशिवारे । चैत्रिसित पूणिमायाममलमूर्तिः प्रतिष्ठिता रम्या ॥१०॥ विहिता या प्रति पूज्यः माणिक्यस्वामिनां जगद्रत्ना । ऋद्धिं बुद्धिं सिद्धिं वृद्धिं प्रतिष्ठितानन्दिता भविता ॥ ११ ॥ ... ...श्रीमाणिक्यसागरादानी ता. दा. भा. प्रा....मा ।
[२३] संवत् १४७९ वर्षे श्रीमाणिक्यस्वामि तपागच्छे भट्टारक श्रीभुवनसुंदसरि सपरिवारेण कोठारी सांवतसुत...संघवी पुनसी पुत्र माता पुत्र परिवारेण यात्रा कृता ।
[२४]... ... ...उदारबुद्धिपर... ...।
[२५] संवत् १४८१ (वर्षे) स्व । श्री ॥ प्र ....ज्ञाति सह । गुरु भट्टारक श्रीसोमसुन्दरसूरिपादाः श्री पं. शांति...प्रसादेन सार्थवाह नरसी सह विजपाल माता बाई सोमा पुत्र सहायतः......श्रीसंघगगनवत्प्रभाभिः श्रीमाणिक्यजिन... श्रीसंघान्विता... ...।
[२६] श्रीमाणिक्यस्वामिप्रसादतः संवत्......चैत्रसुदि पडिवा सोमवारे संघवी सहिता... ... ...१ ।
[२७] श्री संवत् १४८१ वर्षे चैत्र वदि ४ सोमवासरे...गच्छाधिराज भट्टारक श्रीरत्नसिंहसराणां प्रसादात् ...... शुभतीर्थ यात्रा म. अलसीवा......प्रपुत्र म. घासी म. कर्मसी वा-रत्नीपुत्र म. धन्ना अनोगा......स महाकुटुम्ब श्रीसंघाग्रणी जात्रा परिपूर्णा सदिव ।
[ २८ ] श्रीमद भगवत्करचरणाश्रित पर श्रीदेवसरिवर : उपकार प्रशस्त स्मर'श्री तपगच्छनायक सूरिहितशिष्य......गणानिकरः भट्टारकसूरि...साधु लक्ष्मीसागरगणितीर्थ य लच्छी...जितचूलार्चित...सुंदर......।
_ 'श्री तीर्थक्षेत्र कुल्पाक' नाम यति श्री मासयद्रायासिमित ही भाषाना પુસ્તકમાં કેટલાક લેખો આપેલ છે. પણ ઉપરના નં. ૧થી ૨૧ સુધીને લેખે અમે જાતે તપાસીને લીધા છે તેથી તે પ્રમાણે આપ્યા છે અને નં. ૨૨થી ૨૮ સુધીના લેખે ઉક્ત પુસ્તકમાંના લેખો ઉપરથી આપ્યા છે. કારણ કે અમે તેને મેળવતાં તે બરાબર લાગ્યા છે. આ લેખ સંબંધી વિચારણા હવે પછી જોઈશું.
(या)
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાનોને આમંત્રણ
‘શ્રી જૈન સત્ય પ્રકાશ'ના ત્રીજો વિશેષાંક
દી પો ત્સ વી અં ક
[ એની યાજના ]
· શ્રી જૈન સત્ય પ્રકાશ 'નુ' સાતમું વર્ષ આવતા અકે શરૂ થાય છે. સાતમા વર્ષની શરૂઆત ‘ શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના ત્રીજે વિશેષાંક દીપેાત્સવી અંક પ્રકટ કરીને કરવાના અમે નિર્ણય કર્યો છે.
પ્રથમ વિશેષાંકમાં અમે ભગવાન મહાવીર સ્વામીના જીવન-ચરિત્ર ઉપર પ્રકાશ પાડતી સામગ્રી આપી હતી અને ખીજા વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ આપ્યા હતા. આ ત્રીજો વિશેષાંક એ એ વિશેષાંકના અનુસંધાનમાં જ પ્રગટ કરવાના હાઈ તેમાં વીર નિર્વાણુ સંવત ૧૦૦૦થી વીર નિર્વાણુ સંવત ૧૭૦૦ ( વિક્રમ સ ંવત ૧૩૦થી વિ. સ. ૧૨૩૦ ) સુધીના સમયના જૈન ઇતિહાસ આપવાના છે. એટલે કે એમાં શ્રી દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણ પછીથી લઇને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય મહારાજ સુધીના જૈન ઇતિહાસ આપવાના છે.
આ યાજના પ્રમાણે ઉપર જણાવેલ ૭૦૦ વર્ષના જૈન શ્વેતાંખર સપ્રદાયના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા, ખાસ કરીને ઇતિહાસ, સાહિત્ય, કળા, શિલ્પ-સ્થાપત્ય કે પુરાતત્ત્વ વગેરે વિષયાના લેખા આ વિશેષાંકમાં આવી શકે.
ઇતિહાસ—આ વિભાગમાં તે અરસામાં થઈ ગયેલા મહાન ધર્મગુરુએ—જૈનાચાર્યા, જૈન સાધ્વીએ, ગુરુપદ્રુપરંપરા, ગચ્છા, જૈન રાજાએ, જૈન રાજવ ંશેા, જૈન મંત્રી, શ્રાવકા, શ્રાવિકાઓ વગેરેનાં પ્રમાણભૂત જીવન-ચરિત્રાના તેમજ તે કાળની રાજનૈતિક, સામાજિક કે ધાર્મિ ક વિશિષ્ટ ઐતિહાસિક ઘટનાઓના સમાવેશ થઈ શકે.
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાહિત્ય–આ વિભાગમાં એ સાત વર્ષ માં રચાયેલ આગમને લગતુંઆગ ઉપર પ્રકાશ પાડતું (ટીકા વગેરે રૂ૫) સાહિત્ય, સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચાયેલા બીજા અનેક વિષયેના નાના મોટા ગ્રંથ, એ ગ્રંથકારનાં જીવનચરિત્રો, જૈન લીપીને વિકાસ, તે વખતની પઠન-પાઠન શૈલી તેમજ એ સાત વર્ષના ઈતિહાસ ઉપર પ્રકાશ પાડતા ગ્રંથને પરિચય વગેરે વિષયોને સમાવેશ થઈ શકે.
કળા–તે વખતની જેમ કળીનું સ્વરૂપ, જૈન ચિત્રકળા, લેખનકળી આદિને વિકાસ, જૈન કળાને પ્રભાવ અને તેનું વૈશિષ્ઠ વગેરે આપી શકાય.
શિ૯૫સ્થાપત્ય અને પુરાતત્ત્વ–એ વખતમાં સ્થાપન થયેલાં જૈન તીર્થો, દેરાસર, અન્ય ધર્મસ્થાનકે તેમજ તેના સ્થાપકેને લગતી હકીકત એ સમય ઉપર પ્રકાશ પાડતા શિલાલે છે, ત્યારના જૈન સ્થાપત્યની વિશેષતા, એ સ્થાપત્ય અને વર્તમાન સ્થાપત્યની તુલના અને એ કાળ ઉપર પ્રકાશ પાડતા પુરાતત્ત્વના અવશેષ વગેરે વિષને આ વિભાગમાં સમાવેશ થાય છે.
આ સમયમાં થયેલાં તીર્થો, દેરાસરે, શિલાલેખે, હસ્તલિખિત ગ્રંથ કે બીજી કોઈ બાબતેનાં ચિત્ર અમને મળશે તે તેને પ્રગટ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.
આ વિશેષાંક વધુમાં વધુ ઉપયોગી બને એવી અમારી ઉમેદ છે, અમારી આ ઉમેદની સફળતાને આધાર પૂજ્ય મુનિરાજે અને અન્ય વિદ્વાને તરફથી મળનાર લેખસામગ્રી ઉપર છે.
અમે સૌ પૂજ્ય મુનિમહારાજેને તથા અન્ય વિદ્વાનને સાદર વિનંતી કરીએ છીએ કે તેઓ ઉપરના વિષને લગતા, આધારપૂર્ણ, મુદ્દાસર અને ટૂંકા (બનતાં સુધી આ માસિકના ૬ થી ૮ પૃષ્ઠમાં સમાઈ શકે તેવડા) લેખ બની શકે તેટલા વધુ પ્રમાણમાં મેકલીને અમારા આ પ્રયત્નને સફળ બનાવવામાં અમને સહાયતા કરે !
–વ્યવસ્થાપક લેખ વગેરે ભાદરવા વદિ ૧૦, તા. ૧૬-૯-૪૧ સુધીમાં નીચેના સરનામે મક્લી આપવા–
વ્યવસ્થાપક, શ્રી જેનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬ શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના ૧૫-૮-૪૧ના વધારી
શ્રી જૈન સત્ય પ્રકાશ
તુ
છઠ્ઠા વર્ષનું
विषय - दर्शन
પ્રતિકાર
ષ તેજ' અંગેના પત્રવ્યવહાર : વ્યવસ્થાપક
'
‘જાનુ મદિર ' પ્રકરણનુ' સમાધાન :
જૈનધમના વિકૃત ઇતિહાસ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
33
,,
સાહિત્ય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलाचार : मु. म. श्री. दर्शनविजयनी
ઘંટાકણું જૈન દેવ જણાતા નથી : શ્રી. લાલચંદ ભ. ગાંધી. તિક્રમ'જરીઃ મુ. મ. શ્રી. સુશીલવિજયજી Rearrart और अकलक : श्री. जगदीशचन्द्रजी जैन ગ્રામ્યમાતા અને ક્ષુરસ પ્રબંધ : શ્રી. રતિલાલ દી. દેસાઈ સ્યાદ્વાદની સ`વ્યાપકતા (અભિપ્રાયા): મુ. મ. શ્રી. સુશીલવિજયજી पद्मपुराणकी उत्पत्ति : मु. म. श्री. दर्शनविजयजी જૈનર્દિષ્ટએ ભૂગાળ-ખગેાળઃ ૫. મ. શ્રી. ધમવિજયજી ઉપાધ્યાય શ્રી. યવિજયજીકૃત ગ્રંથ : આ. મ. શ્રી. વિજયપદ્મસૂરિજી महापुराणका उद्गम सु. म. श्री. दर्शनविजयजी
:
For Private And Personal Use Only
૧૧૨
૧૭૭
પર
૨૭૬
૬, ૫૮, ૧૨૯, ૧૮૩
” ૐ
૧૧
૧૫૫
૨૦૩
२४७
૨૭૪
૩૦૩, ૩૬૧ (ચાલુ)
૩૧૯
३३५
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨)
छेदपड तथा सामायिक भाष्य :
હીરવિજયસૂરિજી સબધી ત્રણ સઝાયા : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી કેટલાક ટખાની પુષ્પિકા : મુ. મ. શ્રી. કાન્તિસાગરજી ऐतिहासिक दृष्टि से प्राचीन जैन
""
वाङ्मयका महत्त्व : श्री. भा. रं. कुलकर्णी एक अलभ्य महत्त्वपूर्ण प्रति : श्री. अगरचन्दजी नाहटा
ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય
श्री काषी तीर्थविषयक संशोधन : श्री पन्नालालजी दुगड બાલાપુર : મુ. મ. શ્રી. કાંતિસાગરજી जैनधर्मकी ऐतिहासिकता : मु. म. श्री ज्ञानसुन्दरजी 'पंजाब में जैनधर्म' शीर्षक लेख में संशोधन : श्री पन्नालालजी दुगड कतिपय संशोधन
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लेख में संशोधन : श्री पन्नालालजी दुगड
८७
૧૦૪
आगमगच्छीय आचार्य परम्पराकी नामावली : भी अगरचंदजी नाहटा १४० શ્રી અદકલ્પે : શ્રી. અંબાલાલ પ્રે. શાહ ૧૯૬, ૨૩૨
" मालपुराना केटलाक शिलालेखो" शीर्षक
નકાઇ ટનકાની જૈન ગુફા : શ્રી. નાથાલાલ છે. શાહુ ત્રણ પ્રાચીન જૈન ગુફાઓ :
મહુડીની મૂર્તિ' જૈન છે : શ્રી હસમુખલાલ ધી. સાંકળિયા
૪૨
૪૬, ૭૩, ૧૦૭, ૧૫૦
૬૭
કેટલાંક ઐતિહાસિક પદ્યો : મુ. મ. શ્રી. કાંતિસાગરજી बीकानेर के कुछ प्रतिमालेख : श्री हजारीमलजी बांठिया માલપુરાના વધુ લેખા : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી મહામહેાપાધ્યાય શ્રી યશેવિજયજી (જીવન) : આ. મ. શ્રી. વિજયપદ્મસૂરિજી ફલોધી તી' સબંધી વધુ પ્રકાશ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
શ્રી કુલ્લ્લાક તીર્થં : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી
મે જૈન ગુફાઓ : શ્રી. નાથાલાલ છ. શાહુ બાંદનવાડાના પ્રતિમાલેખા : મુ. મ. શ્રી. જિનભદ્રવિજયજી કાઠિયાવાડમાં જૈનધર્માંની પ્રાચીનતા : (‘જન્મભૂમિ'ના ઉતારા) મહુડીની જૈન પ્રતિમા : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
For Private And Personal Use Only
૩૬૪
૩૬૭
૪૧૫
૨૧૬ ૨૪૦, ૨૬૮
૨૭૩
૩૭૫
૧૨૯૩
૩૧૪
૩૩૯, ૩૫૩, ૩૯૪, ૪૫૯ (ચાલુ)
૩૪૨
૩૭ર
૪૧૮
૪૨
૨૮૦,
૩૯૦
૪૭
૪૨૬
૪૪૪
४४७
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
૭૦
૧૨૬
૧૩૧
૧૭
(૩) ચરિત્ર, કથા, વર્ણન, ઉપદેશ જૈનધમી વીરનાં પરાક્રમ: શ્રી. મોહનલાલ દી. ચેકસી ૪, ૬૪, ૯૩, ૧૩૮,
૨૭૬, ૩૧૧, ૪ર૧, (ચાલુ) शाह अमरचंदजी सुराणा : श्री हजारीमलजी बांठिया ચંપાપુરીકલ્પ : શ્રી અંબાલાલ પ્રે. શાહ હરિયાલી : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી કરુણસિધુ : મુ. મ. શ્રી. સુશીલવિજયજી વૈભારગિરિકલ્પ તથા ઉજજયંત સ્તવ : શ્રી. અંબાલાલ પ્રે. શાહ शाह केशरोचंदजी सुराणा : श्री हजारीमलजी बांठिया જેનેતર ગ્રંથમાં અભક્ષ્યને વિચાર : મુ. મ. શ્રી. રામવિજયજી પ્રસન્નચંદ્ર રાજર્ષિ [કાવ્ય] - મુ. મ. શ્રી. લક્ષ્મીસાગર
૧૨૮ દશવિધ યતિધર્મ સ્વરૂપ આ. મ. શ્રી. વિજયયતીન્દ્રસૂરિજી આષાઢભૂતિની અદ્દભુત વાર્તા : મુ. મ. સુશીલવિજયજી
૧૪૨ शाह माणिकचन्दजी सुराणा : श्री हजारीमलजी बांठिया બાર ભાવના : આ. ભ. શ્રી વિજયયતીન્દ્રસૂરિજી महाराव हिन्दुमलजी बैद : श्री हजारीमलजी बांठिया
૧૯૩ આપણી જ્ઞાનપરબ : શ્રી. કેસરીચંદ હીરાચંદ ઝવેરી तारातंबोलविषयक उल्लेख : श्री सागरमलजी कोठारी
૨૨૮ शाह फतेहचंदजी सुराणा : श्री हजारीमलजी बांठिया
૨૨૯ રાજકુમાર : રતિલાલ દી. દેસાઈ અષ્ટાપદ મહાતીર્થ કલ્પ, પ્રતિષ્ઠાન પત્તન કલ્પ અપાપાપુરી કલ્પ : શ્રી. અંબાલાલ પ્રે. શાહ
૨૮૫ પાપના પડઘા : શ્રી. રતિલાલ દી. દેસાઈ
૨૮૯ વસ્તુપાલ-તેજપાલ મંત્રીકલ્પ : મુ. મ. શ્રી. યશોભદ્રવિજયજી
૩૩૩ તૃષ્ણાને જય : શ્રી. રતિલાલ દી. દેસાઈ
૩૪૩. ધન્ય માતા ધન્ય પુત્ર :
૩૮૩ શrદ કુમળી કુરાન : શ્રી જ્ઞાનની શાંટિયા
૪૨૪. સ્ત્રીની સુરાણા :
૪૪૦ પર્વાધિરાજ : મુ. મ. શ્રી. ચરણવિજયજી સંયતિરાજ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
૧૮૧
૨૧૦
૨૫૬
૪૪૨
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વજ્ઞાન તૈનાના કર્મવાદઃ ગ. મ. શ્રી વિજયfષરિકા ૧૯, ૮૩, ૬, ૧૩૩ મેક્ષ અને તેનું સુખ ઃ મુ. સ. શ્રી. ભદ્રકવિજયજી
રર નિર્નવવાદ : મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી (ક્રમાંક ૬થી ચાલુ)
૫૩, ૧૦૦, ૧૩૫, ૨૧૧, ૨૪૪, ૩૦૭, ૩૯૯, ૪૩૫ (ચાલુ) આત્માનું સ્વરૂપ મુ. મ. શ્રી. ભદ્રકવિજયજી
૧૮૯, ૨૨૪ સ્તુતિ–સ્તેત્રાદિ श्री अर्बुदाचलस्तुति : मु. म. श्री जयंतविजयजी श्री समाधिकुलक : आ. म. श्री विजयपनसरिनी
૩,૮૬ श्री लोद्रवा पार्श्वनाथाष्टक : मु. म. श्री भद्रकरविजयजी
४४ श्री जीरापल्ली पार्श्वनाथ स्तवन : मु. म. श्री जयन्तविजयजी શ્રી રાજીવ : સ. મ. છ વિનાપવાઘનિ ૯૧, ૧૭૬, ૨૧૫, ૨૨૧ શ્રી દેવચંદ્રજીકૃત સમેતશિખર સ્તવઃ શ્રી ભવરલાલજી નાહટા
૧૮૮ श्री साधारण निन स्तवन : मु. म. श्री कीर्तिसागरजी परमसुखद्वात्रिंशिका : मु. म. श्री जयन्तविजयजी
૨૬૫ થી જાણીurશ્વરતીર : સ. મ. શ્રી વિનાયતીરાતિ ૩૦૧, ૩૫૧ વીશ જિન સ્તવનમાળા : શ્રી. સારાભાઈ મ. નવાબ ૩૯૧, ૪૩૧ (ચાલુ)
તંત્રીની નેંધ
૨૬૧
૨૬૨
મંગળકામના સમિતિને સહાયતા સમિતિને હિસાબ દીપોત્સવી અંક
૩૪૧૭
ચિત્ર મહુડીની એક પ્રાચીન જૈન ધાતુપ્રતિમા
૧૧મા અંકમાં
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશને ૧૫-૮-૧ને વધારે
શ્રી જૈન સત્ય પ્રકાશ
છઠ્ઠા વર્ષનું विषय-दर्शन પ્રતિકાર
૧૧૨
“જે રેક” અગેને પત્રવ્યવહાર : વ્યવસ્થાપક
જૂનું મંદિર” પ્રકરણનું સમાધાન : , જૈનધર્મને વિકૃત ઈતિહાસ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
१७७
૨૫૨
२७६
૭૭
સાહિત્ય ઢાવાદઃ મુ. મ. સ. યુ વિનય
૬, ૫૮, ૧૨૯, ૧૮૩ ઘંટાકર્ણ જેન દેવ જણાતા નથી : શ્રી. લાલચંદ ભ. ગાંધી.
૧૧ તિલકમંજરીઃ મુ. મ. શ્રી. સુશીલવિજયજી तस्वार्थ भाष्य और अकलक : श्री. जगदीशचन्द्रजी जैन
૧૫૫ પ્રામમાતા અને ઈક્ષરસ પ્રબંધ: શ્રી. રતિલાલ દી. દેસાઈ
૨૦૩ સ્યાદ્વાદની સર્વવ્યાપકતા (અભિપ્રાય): મુ. મ. શ્રી. સુશીલવિજયજી
२४७ vvપુરાણી કપતિઃ મુ. ૫, શ્રી. વનવિજ્ઞાન ,
૨૭૪ જેનદષ્ટિએ ભૂગોળ-ખગાળઃ પં. મ. શ્રી. ધર્મવિજયજી ૩૦૩, ૩૬૧ (ચાલુ) ઉપાધ્યાય શ્રી. યશવિજયજીકૃત પ્રઃ આ. ભ. શ્રી. વિજય પદ્મસુરિજી
૩૧૯ महापुराणका उद्गम : मु. म. श्री. दर्शनविजयजी
૩૩૫
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨)
छेदपड तथा सामायिक भाष्य :
હીરવિજયસૂરિજી સબધી ત્રણ સઝાયા : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી કેટલાક ટખાની પુષ્પિકા : મુ. મ. શ્રી. કાન્તિસાગરજી ऐतिहासिक दृष्टि से प्राचीन जैन
""
वाङ्मयका महत्त्व : श्री. भा. रं. कुलकर्णी एक अलभ्य महत्त्वपूर्ण प्रति : श्री. अगरचन्दजी नाहटा
ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય
श्री काषी तीर्थविषयक संशोधन : श्री पन्नालालजी दुगड બાલાપુર : મુ. મ. શ્રી. કાંતિસાગરજી जैनधर्मकी ऐतिहासिकता : मु. म. श्री ज्ञानसुन्दरजी 'पंजाब में जैनधर्म' शीर्षक लेख में संशोधन : श्री पन्नालालजी दुगड कतिपय संशोधन
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लेख में संशोधन : श्री पन्नालालजी दुगड
८७
૧૦૪
आगमगच्छीय आचार्य परम्पराकी नामावली : भी अगरचंदजी नाहटा १४० શ્રી અદકલ્પે : શ્રી. અંબાલાલ પ્રે. શાહ ૧૯૬, ૨૩૨
" मालपुराना केटलाक शिलालेखो" शीर्षक
નકાઇ ટનકાની જૈન ગુફા : શ્રી. નાથાલાલ છે. શાહુ ત્રણ પ્રાચીન જૈન ગુફાઓ :
મહુડીની મૂર્તિ' જૈન છે : શ્રી હસમુખલાલ ધી. સાંકળિયા
૪૨
૪૬, ૭૩, ૧૦૭, ૧૫૦
૬૭
કેટલાંક ઐતિહાસિક પદ્યો : મુ. મ. શ્રી. કાંતિસાગરજી बीकानेर के कुछ प्रतिमालेख : श्री हजारीमलजी बांठिया માલપુરાના વધુ લેખા : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી મહામહેાપાધ્યાય શ્રી યશેવિજયજી (જીવન) : આ. મ. શ્રી. વિજયપદ્મસૂરિજી ફલોધી તી' સબંધી વધુ પ્રકાશ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
શ્રી કુલ્લ્લાક તીર્થં : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી
મે જૈન ગુફાઓ : શ્રી. નાથાલાલ છ. શાહુ બાંદનવાડાના પ્રતિમાલેખા : મુ. મ. શ્રી. જિનભદ્રવિજયજી કાઠિયાવાડમાં જૈનધર્માંની પ્રાચીનતા : (‘જન્મભૂમિ'ના ઉતારા) મહુડીની જૈન પ્રતિમા : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
For Private And Personal Use Only
૩૬૪
૩૬૭
૪૧૫
૨૧૬ ૨૪૦, ૨૬૮
૨૭૩
૩૭૫
૧૨૯૩
૩૧૪
૩૩૯, ૩૫૩, ૩૯૪, ૪૫૯ (ચાલુ)
૩૪૨
૩૭ર
૪૧૮
૪૨
૨૮૦,
૩૯૦
૪૭
૪૨૬
૪૪૪
४४७
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
૭૦
૧૨૬
૧૩૧
૧૭
(૩) ચરિત્ર, કથા, વર્ણન, ઉપદેશ જૈનધમી વીરનાં પરાક્રમ: શ્રી. મોહનલાલ દી. ચેકસી ૪, ૬૪, ૯૩, ૧૩૮,
૨૭૬, ૩૧૧, ૪ર૧, (ચાલુ) शाह अमरचंदजी सुराणा : श्री हजारीमलजी बांठिया ચંપાપુરીકલ્પ : શ્રી અંબાલાલ પ્રે. શાહ હરિયાલી : મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી કરુણસિધુ : મુ. મ. શ્રી. સુશીલવિજયજી વૈભારગિરિકલ્પ તથા ઉજજયંત સ્તવ : શ્રી. અંબાલાલ પ્રે. શાહ शाह केशरोचंदजी सुराणा : श्री हजारीमलजी बांठिया જેનેતર ગ્રંથમાં અભક્ષ્યને વિચાર : મુ. મ. શ્રી. રામવિજયજી પ્રસન્નચંદ્ર રાજર્ષિ [કાવ્ય] - મુ. મ. શ્રી. લક્ષ્મીસાગર
૧૨૮ દશવિધ યતિધર્મ સ્વરૂપ આ. મ. શ્રી. વિજયયતીન્દ્રસૂરિજી આષાઢભૂતિની અદ્દભુત વાર્તા : મુ. મ. સુશીલવિજયજી
૧૪૨ शाह माणिकचन्दजी सुराणा : श्री हजारीमलजी बांठिया બાર ભાવના : આ. ભ. શ્રી વિજયયતીન્દ્રસૂરિજી महाराव हिन्दुमलजी बैद : श्री हजारीमलजी बांठिया
૧૯૩ આપણી જ્ઞાનપરબ : શ્રી. કેસરીચંદ હીરાચંદ ઝવેરી तारातंबोलविषयक उल्लेख : श्री सागरमलजी कोठारी
૨૨૮ शाह फतेहचंदजी सुराणा : श्री हजारीमलजी बांठिया
૨૨૯ રાજકુમાર : રતિલાલ દી. દેસાઈ અષ્ટાપદ મહાતીર્થ કલ્પ, પ્રતિષ્ઠાન પત્તન કલ્પ અપાપાપુરી કલ્પ : શ્રી. અંબાલાલ પ્રે. શાહ
૨૮૫ પાપના પડઘા : શ્રી. રતિલાલ દી. દેસાઈ
૨૮૯ વસ્તુપાલ-તેજપાલ મંત્રીકલ્પ : મુ. મ. શ્રી. યશોભદ્રવિજયજી
૩૩૩ તૃષ્ણાને જય : શ્રી. રતિલાલ દી. દેસાઈ
૩૪૩. ધન્ય માતા ધન્ય પુત્ર :
૩૮૩ શrદ કુમળી કુરાન : શ્રી જ્ઞાનની શાંટિયા
૪૨૪. સ્ત્રીની સુરાણા :
૪૪૦ પર્વાધિરાજ : મુ. મ. શ્રી. ચરણવિજયજી સંયતિરાજ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી
૧૮૧
૨૧૦
૨૫૬
૪૪૨
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તત્ત્વજ્ઞાન તૈનાના કર્મવાદઃ ગ. મ. શ્રી વિજયfષરિકા ૧૯, ૮૩, ૬, ૧૩૩ મેક્ષ અને તેનું સુખ ઃ મુ. સ. શ્રી. ભદ્રકવિજયજી
રર નિર્નવવાદ : મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી (ક્રમાંક ૬થી ચાલુ)
૫૩, ૧૦૦, ૧૩૫, ૨૧૧, ૨૪૪, ૩૦૭, ૩૯૯, ૪૩૫ (ચાલુ) આત્માનું સ્વરૂપ મુ. મ. શ્રી. ભદ્રકવિજયજી
૧૮૯, ૨૨૪ સ્તુતિ–સ્તેત્રાદિ श्री अर्बुदाचलस्तुति : मु. म. श्री जयंतविजयजी श्री समाधिकुलक : आ. म. श्री विजयपनसरिनी
૩,૮૬ श्री लोद्रवा पार्श्वनाथाष्टक : मु. म. श्री भद्रकरविजयजी
४४ श्री जीरापल्ली पार्श्वनाथ स्तवन : मु. म. श्री जयन्तविजयजी શ્રી રાજીવ : સ. મ. છ વિનાપવાઘનિ ૯૧, ૧૭૬, ૨૧૫, ૨૨૧ શ્રી દેવચંદ્રજીકૃત સમેતશિખર સ્તવઃ શ્રી ભવરલાલજી નાહટા
૧૮૮ श्री साधारण निन स्तवन : मु. म. श्री कीर्तिसागरजी परमसुखद्वात्रिंशिका : मु. म. श्री जयन्तविजयजी
૨૬૫ થી જાણીurશ્વરતીર : સ. મ. શ્રી વિનાયતીરાતિ ૩૦૧, ૩૫૧ વીશ જિન સ્તવનમાળા : શ્રી. સારાભાઈ મ. નવાબ ૩૯૧, ૪૩૧ (ચાલુ)
તંત્રીની નેંધ
૨૬૧
૨૬૨
મંગળકામના સમિતિને સહાયતા સમિતિને હિસાબ દીપોત્સવી અંક
૩૪૧૭
ચિત્ર મહુડીની એક પ્રાચીન જૈન ધાતુપ્રતિમા
૧૧મા અંકમાં
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
. OKOLOFOROKOKKOKOKROK ‘શ્રી જૈન સત્ય પ્રકાશનો આગામી અંક
દીપોત્સવી અંક તરીકે દળદાર અને સચિત્ર બહાર પડશે. છે
–એમાં શ્રી. દેવર્ષિ ગણિ ક્ષમાશ્રમણ પછીથી તે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સુધીના એટલે કે વીરનિ સ. ૧૦૦૦થી વીરનિ. સ. 0 ૧૭૦૦ ( વિક્રમ સં. પ૩૦થી વિ. સ. ૧૨૩૦ ) સુધીના સાત
વર્ષને જૈન ઇતિહાસ આવશે.
–એ અંક માટેઆપ ગ્રાહક ન હો તો ગ્રાહક બનશે ! 1 જ આપ ગ્રાહક હા તો બીજને ગ્રાહક બનાવશે! 1 * વિશેષાંકની યોજના મુજબ લેખા, ચિત્રો આ દ મોકલશે!
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેસિંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ. 201010101010sororor :04 સમાચાર
અંજનશલાકા તથા પ્રતિષ્ઠા વેરાવળમાં શેઠ સોમચંદ મૂળચંદે બંધાવેલ નવા શિખરબધી દેરાસરમાં પૂજ્ય આ. ભ. શ્રી વિજય મેહનસૂરિજી મહારાજ આદિની નિશ્રામાં શ્રાવણ સુદિ આઠમે અંજનશલાકા તથા શુદિ ૧૦ પ્રતિષ્ઠા થઈ. - પ્રતિષ્ઠા-યાદગિરિ (નિઝામ રાજય)માં અષાડ વદિ ૧૩ પ્રતિષ્ઠા કરવા માં આવી.
દીક્ષા–() સાંગલીમાં અષ ડ શુદિ ૧૦ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજય પ્રેમસુરીશ્વરજી મહારાજે દાંતરાઈ (મારવાડ)ના ભાઈશ્રી રૂપચંદભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ શ્રી. મોક્ષાનદવિજયજી રાખીને તેમને મુ. શ્રી. ભાનુવિજયજીના શિષ્ય બનાવ્યા. (૨) વીજાપુર (ગુજરાત)માં જે વદિ ૧૧ પૂજય આચાર્ય મહારાજ શ્રી કાતિ સાં મરસુરિજીએ એક ભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ શ્રી. ચંદનસાગરજી રાખવામાં આવ્યું.
સ્વીકાર વાળનવાર્હવા--૧ (પ્રાકૃત તથા સંસ્કૃતને સંગ્રહ-ટિપ્પણુ આદિયુક્ત) સમ્પાદક ઉ. મ. શ્રી. કસ્તુરવિજયજી ગણિ, પ્રકાશક-શેઠ જીવણભાઈ છોટાલાલ, ડોસીવાડાની પાળ, અમદાવાદ. મૂલ્ય દોઢ રૂપિયે.
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakashn Regd. No. B. 3801 T8888888888888888 અડધી કિંમતે મળશે 2 " શ્રી જૈન સત્ય પ્રકાશ 'નો શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવન સખ'ધી વિદ્વાનોએ લખેલા અનેક લેખેથી સમૃદ્ધ 350 પાનાનો દળદાર અંક મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિંમત છ આના [ ટપાલ ખર્ચ એક આનો વધુ ] % # ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવાંગ સુન્દર ચિત્ર 14" x ૧૦”ની સાઈઝ, સેનેરી બોર્ડર SESEBEBESSCSSSSSSSSS368888888XXXSXSXSSE % 8 A SA મૂળ કિંમત આઠ આના ઘટાડેલી કિંમત ચાર આના [ ટપાલ ખર્ચ દોઢ આને વધુ ] શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા-અમદાવાદ. ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA For Private And Personal use only